________________
- (૧) ઉચ્ચગેત્ર-જે કર્મના ઉદયથી લેકમાં પૂજા (આદર, ગૌરવ, સત્કાર)ની પ્રાપ્તિ થાય તેવા કુળમાં જન્મ થાય.
(૨) નીચગોત્ર – જે કર્મના ઉદયથી લોકમાં નિંદા થાય તેવા કુળમાં જન્મ થાય...
અંતરાય કર્મ પાંચ પ્રકારે (૧) દાનાંતરાયઃ—જેના ઉદયથી દાનની સામગ્રી હોય, ગુણવાન પાત્ર મળે, દાનનું ફળ જાણે છતાં દાન ન આપી શકે. . .
(૨) લાંભાતરાય–જેના ઉદયથી દાતા ઉદાર હોય, દેય વસ્તુ પણ હોય, યાચક યાચના કુશળ હોય છતાં મેળવી ન શકે.
(૩) ભેગાંતરાય –જેના ઉદયથી આહારાદિ ભેગ્ય વસ્તુઓ હાય, પિતે વિરતિ વગરને હોય તે પણ જોગવી ન શકે.
(૪) ઉપભેગાંતરાયઃ—જેના ઉદયથી વસ્ત્રાલંકારાદિ ઉપભોગની સામગ્રી હોવા છતાં તેને ઉપગ ન કરી શકે.
(૫) વીર્યંતરાય – જે કર્મના ઉદયથી યુવાન વય, નિરોગી શરીર, બળ વગેરે હોય છતાં તેને ફેરવી ન શકે. (તણખલું પણ ભાંગી ન શકે.)
નામકમ કર-૬૭-૦૩-૧૦૩ ભેદ નામકર્મના મુખ્ય ત્રણ પ્રકાર
પિંડ પ્રકૃતિ પ્રત્યેક પ્રકૃતિ ત્રણ સ્થાવર દશકા ૧૪, ૩૯૬ ૬૫, ૭૫.
- ૨૦ પ્રત્યેક પ્રકૃતિ આઠ જ છે. ત્રસ તથા સ્થાવરના બે દશકા છે એટલે વીશ પ્રકૃતિ છે. જ્યારે પિંડ પ્રકૃતિના મૂળ ભેદ ગણીએ તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org