SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગુણસ્થાનકને કાળ અભવ્ય આત્માને અનાદિ અનંત છે. જે ભવ્યાત્માઓ હજી સમ્યકત્વ પામ્યા જ નથી તેઓને અનાદિ સાંત, છે. જયારે સમ્યફવથી પડીને મિથ્યાત્વે આવેલા જીવને સાદિ સાંત છે, અને તે જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોઅર્ધ પુદ્ગલ પરાવર્ત છે. - (૨) સાસ્વાદન સમ્યગદષ્ટિ ગુણસ્થાનક 4 ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ વખતે મિથ્યાત્વમેહનીયને ઉપશમ થઈ જાય છે એટલે પ્રદેશ અને વિપાક બંને પ્રકારે ઉદય અટકી જાય છે. પૂર્વ પ્રથમ કર્મગ્રન્થમાં જોઈ ગયા છીએ કે મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી જીવને જિનપ્રણીત ત પર રુચિ થતી નથી, અરુચિને ભાવ થાય છે તેવી જ રીતે અનંતાનુબન્ધી કષાય પણું સમ્યકત્વ ગુણને ઘાતક છે. આ બંનેને ઉપશમ, ક્ષયે પશમ કે ક્ષય થતાં સમ્યકત્વગુણની પ્રાપ્તિ થાય છે. અનાદિ સંસારમાં સૌથી પ્રથમ જે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે તે મિથ્યાત્વ મેહનીય કર્મના ઉપશમથી થાય છે. અને તેને પથમિક સમ્યક્ત્વ કહેવાય છે. ' ઉપશમમાં પ્રદેશેાદય તથા વિપાકેદય બંનેને અભાવ છે. ક્ષયપશમમાં પ્રદેશદય હોય છે, જ્યારે વિપાકોય નથી તે. એટલે કે મિથ્યાત્વમેહનીય ઉદયમાં આવતાં કર્મલિકે ઉદયગત સમકત મેહનીયમાં સંક્રમીને ભગવાઈ જાય છે. તેવી જ રીતે અનંતાનુબંધી કષાયમહનીય પણ અપ્રત્યાખ્યાન યાદિ જેને વિપાક ઉદય હોય તેમાં સંક્રમી ભગવાઈ જાય છે. ક્ષાયિકમાં પ્રદેશેાદય કે વિપાકેદય, હોતા નથી. એટલું જ નહિ સત્તામાં પણ હેતાં નથી. ઔપશમિક સમ્યકત્વના કાળમાં મિથ્યાત્વ મેહનીય અને અનંતાનુબંધી, કષાયને ઉદય હેતું નથી. હવે જીવસ્વભાવે આપશર્મિક સમ્યકત્વને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકાકાળ બાકી રહેતાં ૩૧. આ વખતે અનંતાનુબંધી કષાયને ક્ષયપામ સંભવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy