________________
કઈ જીવને અનંતાનુબંધી કષાયને ઉદય થાય છે. હજી મિથ્યાત્વ મેહનીયને વિપાકેદય થયો હેતું નથી. ત્યાં સુધીના કાળને સાસ્વાદસમ્યગદષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે.
ટૂંકમાં મિથ્યાત્વમેહનીય કર્મને ઉદય ન હોય અને અનંતા, ચતુષ્ક ૩૨ને વિપાકેદય જ્યાં હોય તે પ્રથમ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક.
જ્યારે મિથ્યાત્વ મેહનીય કર્મને ઉદય ન હોય અને અનંતા કષાયને ઉદય થતો હોય તે સાસ્વાદન સમ્યગદષ્ટિ ગુણસ્થાનક છે.
આ ગુણસ્થાનકને કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા જેટલો છે. આટલે કાળ પૂર્ણ થયે તુરત જ મિથ્યાત્વમોહનીય કર્મને વિપાકેદય થઈ જાય છે. અને જીવ અવશ્ય મિથ્યાત્વ ગુણસ્થાનકે પહોંચી જાય છે.
આમ આ ગુણસ્થાનક ઉપશમસમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વ ગુણ સ્થાનકે જતાં જ આવે છે. મિથ્યાત્વ (પ્રથમ) ગુણસ્થાનકથી સીધ આ ગુણસ્થાનકે જવાતું નથી. જેમ ખીરનું ભજન કરેલ મનુષ્ય તેના વમન વખતે તેના કંઈક સ્વાદને અનુભવે છે. તેમ અનંતા કષાયના ઉદયથી સમ્યક્ત્વથી પડતાં મિથ્યાત્વાભિમુખ થયેલા સમ્યગદૃષ્ટિ જીવ સમ્યકત્વના કંઈક સ્વાદને અનુભવતો હોવાથી આ ગુણસ્થાનકને સાસ્વાદન (આસ્વાદન સહિત) સમ્યગદષ્ટિ ગુણસ્થાનક કહ્યું છે.
અથવા ઔપશમિક સમ્યફત્વના આય (લાભ)ને શાતન (નાશ)
૩૨. અનંતા. ૪ ને ૪થી૭ ગુણ સુધીમાં સંપૂર્ણ ક્ષય કરીને જીવ મિથ્યાત્વમોહનીયને ઉદય થતાં પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય છે. ત્યાં પ્રથમ સમયથી જ અનંત ચતુષ્કને બંધ શરૂ થાય છે. પણ આ નવા બંધાયેલ અનંતાનો ઉદય એક આવલિકા સુધી થતો નથી. આવલિકા પછી જ થાય છે, કેમકે બંધાવલિકામાં રહેલા કર્મ પુદગલેમાં કોઈ જાતને ફેરફાર થતું નથી. તેથી આવા જીવોને પ્રથમ ગુણસ્થાનકે પણ એક આવલિકા સુધી અનંતા- ચતુષ્કને ઉદય હેત નથી. આ અપવાદ સિવાય પ્રથમ ગુણસ્થાનકે હંમેશા અનંત ચતુર્કને ઉદય હોય છે. ____33. आयम् औपशमिकसम्यत्व लाभलक्षणं सादयति-अपनयतीત્યાજ્ઞાનનું અત્તતાનુવધિષાયવેત્તા તરઃ ૩ જાણવા તે इति सासादनः। सासादनश्चासौ सम्यग्दृष्टिश्च सासादनसम्यग्दृष्टिः, तस्य गुणस्थानम् सासादनसम्यग्दृष्टिगुणस्थानम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org