________________
૪૧
(ii) વળી અત્યંત ગાઢ દર્શનાવરણના ઉદયથી બહેરાપણુ, અધપણું, વગેરેને પ્રાપ્ત કરી જીવા દુઃખી થાય છે. જ્યારે દેનાવરણના ક્ષયાપશમથી ઇન્દ્રિયાની સારી શક્તિ વડે, વસ્તુ-સમૂહને જોતાં આનંદ પામે છે. માટે દનાવરણકમ પછી વેદનીયમ કહ્યું.
(૪) વેદનીયકર્મથી સુખદુઃખ આવે છે, તેથી સંસારી જીવાને રાગદ્વેષ થાય છે. તેથી વેદનીયકમ પછી મેાહનીયમ કહ્યું.
(૫) માહનીયથી મુંઝાયેલા જીવા આર’ભાદિ કરી નરકાદિ આયુષ્ય આંધે છે. તેથી મેાહનીયકમ પછી આયુષ્યકેમ કહ્યું.
(૬) આયુષ્ય કર્મના ઉદયે તે તે ગતિ, જાતિ આદિ પ્રાપ્ત થાય છે. તેવી આયુષ્ય પછી ગતિ, જાતિ આદિરૂપ નામકૅમ કહ્યું છે. (૭) ત્યાં તેને ઉચ્ચ કે નીચ ગેાત્રની પ્રાપ્તિ થાય છે તેથી નામક્રમ પછી ગાત્રમાં કહ્યું.
(૮) ઉચ્ચ ગેાત્રમાં દાન, લાભ, ભાગાદિની પ્રાયઃ પ્રાપ્તિ થાય છે. નીચ ગેાત્રમાં તેને પ્રાયઃ અંતરાય થાય છે. તેથી ગેાત્રકમ પછી અંતરાયામ કહ્યું છે.
કર્મ બંધના વિશિષ્ઠ હેતુઓ શ્ય
(૧) જ્ઞાનાવરણુ :
-
મતિ આદિ જ્ઞાન, જ્ઞાની (સાધુ વગેરે) તથા જ્ઞાનના સાધના પુસ્તકાદિ પ્રત્યે.
(૧) પ્રત્યનિકપણું:—દુશ્મનાવટભર્યું" વર્તન કરે, અનિષ્ટ આચરણ કરે.
૨૫. કાઁગ્રંથની પ્રારંભમાં સામાન્યથી કર્મબંધના ચાર હેતુએ મિથ્યાત્વ અવિરોત, કષાય અને યાગ બતાવેલ છે અહીં પ્રત્યેક કર્મના બંધમાં કારણભૂત વિશિષ્ટ હેતુ ખતાવ્યા છે.
અહીં બતાવેલ હેતુથી તે તે કર્મમાં વિશિષ્ટ રસ ઉત્પન્ન થાય છે અથવા નિધત્ત અને નિકાચિત કોટિના કર્માં બંધાય છે. બાકી તે પ્રતિસમય સંસારી જીવા ( ૧ થી ૯ ગુણસ્થાનક સુધીના) સાત કમ` કે આયુષ્ય બંધ કાળે આડ કર્મ આંધે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org