SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાનક મંધમાં પ્રકૃતિ ૯/૫ ૧૦ ૨૭° 2 2 2 2 2 2 Jain Education International ૨૨ ૨૧ ૨૦ ૧૯ ૧૮ ૧૭ ૧ O ૯૦ અવિચ્છેદ-અમધ વગેરે વિગત અંતે "વિચ્છેદ પુરુષવેદને સજ્વલનકાધના 22 99 માનના માયાના લાભના "" "" .. 99 99 99 For Personal & Private Use Only 99 99 99 જ્ઞાનાવરણ ૫, નાવરણ ૪, અંતરાય પ, યશ, ઉચ્ચગેાત્ર આ ૧૬ ના અંધવિચ્છેદ. સાતાવેદનીય બંધાય 99 22 99 ” અંતે તેના ખ’વિચ્છેદ. અનંત અંધ અર્થાત્ ફરી કદી ખંધ નહિ થાય તેવી રીતે બધના અંત આવે. તે ત્યાં ખંધ ચાલુ હાય છે. તે અપેક્ષાએ ત્યાં પ૯ ના બંધ કહ્યો છે. પણ જે જીવે ૬ ટૂઠા ગુણસ્થાન કે આયુષ્યને અંધ પ્રારંભ ન કર્યાં હોય અને ૭ મા ગુણસ્થાનકે આવે, અથવા ૬ ટૂંડા ગુણસ્થાનકે આયુષ્યના બંધ પૂર્ણ કરીને આવે તેને ૭ મા ગુણસ્થાનકે ૫૮ ના અંધ હોય છે. તેથી જ ૮ મી ગાથામાં ૭ મા ગુણસ્થાનકે પ૯ અને ૫૮ના બંધ કહ્યો છે. [૮] દેવને યેાગ્ય પ્રકૃતિ ૮ માં ગુણસ્થાનક સુધી જ અંધાય. [૯] ૮ મા ગુણસ્થાનકના ૭ ભાગ છે. તેથી ૮ ની જોડે ૧ વગેરે તે તે ભાગના સૂચક છે. તે જ રીતે ૯ મા ગુણસ્થાનકના પશુ પ . ભાગ જાણવા. www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy