SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦] ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકે એક માત્ર સાતવેદનીયકર્મ બંધાય છે. ૧૦ ગુણસ્થાનક સુધી કષાયને ઉદય હોવાને કારણે ત્યાં સુધીના બંધને સાંપરાયિક બંધ કહે છે. જ્યારે ૧૧ થી ૧૩ ગુણસ્થાનક સુધીના બંધને ઈપથિક બંધ કહે છે, તે માત્ર બે સમયની સ્થિતિને જ હોય છે. ૧૪ ગુણસ્થાનકે ઉદયનો ચન્દ્ર (ઉદયમાં પ્રકૃતિ કુલ-૧ર) ગુણસ્થાનક પ્રકૃતિ ઉદયવિચ્છેદ–અનુદય વગેરે વિગત ઘે | ૧૨૨ ! ૧૧૭ સમ. મેહ, મિશ્ર મેહ, આહા. ૨, જિન આ પાંચને અનુદય સૂમિ ૩, મિથ્યાત્વ, આતપ આ પાંચને ઉદયવિર છે. નરકાનુપૂવને અનુદય. અનંતા-૪, જાતિ-૪, સ્થાવર આ ૯ ને ઉદયવિચ્છેદ. ૨ ૧૧૧ ઉદયવિચ્છેદ અનુદયાદિ માટેના કેટલાક હેતુ [૧] મિશ્ર ગુણઠાણે જ મિશ્ર મહનીયનો ઉદય હોય છે. તેથી ૧ લા ગુણસ્થાનકથી મિશ્ર મોહનીયનો અનુદય. [૨] સમકિત મેહનીયનો ઉદય સમ્યગુદૃષ્ટિ જીવને જ ૪ થી ૭ સુધી હોય છે. તેથી ૧ લા ગુણસ્થાનકથી અનુદય. [૩] આહારકશરીર ચૌદપૂર્વધર મુનિ જ બનાવે છે તેથી આહારકને ઉદય છઠ્ઠા ગુણસ્થાનકે જ થાય. વળી લબ્ધિ ફેરવવાની ઈચ્છા એ પણ પ્રમાદ છે તેથી ૭ મા અપ્રમત્ત ગુણસ્થાનકે આહારક શરીર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy