SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનનાં નામ ગુણસ્થાનક કમ ગુણસ્થાનક કમ ૧ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક | ૮ અપૂર્વકરણ ગુણસ્થાનક સાસ્વાદન સમ્યગદૃષ્ટિ , ૯ અનિવૃત્તિ બાદર સંપરાય , ૩ સમ્યગ્ર મિથ્યાષ્ટિ ,, ૧૦ સૂક્રમ સંપાય , ૪ અવિરતિ સમ્યગ્રષ્ટિ | ઉપશાન્તમહવીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક દેશવિરતિ ૧૨ ક્ષીણ ,, , , પ્રમત્ત સંયત ,, ” | ૧૩ સયોગી કેવલી ગુણસ્થાનક ૭ અપ્રમત્ત સંયત ) [ ૧૪ અયોગી છે, ગુણે = જ્ઞાન-દર્શન ચારિત્રરૂપી જીવ સ્વભાવવિશેષ. શુદ્ધિના પ્રકર્ષ અને અશુદ્ધિના અપકર્ષથી થતે ગુણોને સ્વરૂપભેદ તે ગુણસ્થાનક. ગુણસ્થાનક =જ્ઞાનાદિ ગુણોનું સ્થાન નીચે નીચેના ગુણસ્થાનકમાં અશુદ્ધિનો પ્રકર્ષ હોય છે. જેમ જેમ ઉપરના ગુણસ્થાનકમાં જઈએ તેમ તેમ જ્ઞાનાદિ ગુણની અશુદ્ધિનો અપકર્ષ થતો જાય છે, અને બુદ્ધિને પ્રકર્ષ થતું જાય છે. ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ . (૧) મિથ્યાષ્ટિ ગુણસ્થાનક ધતુરા ખાધેલ મનુષ્યને સફેદ વસ્તુમાં પીળાશની પ્રતીતિ થાય છે. તેમ જીવ અજવાદિ તો વિષે મિથ્યા (વિપરીત) જ્ઞાન જેને હોય તે મિથ્યાદષ્ટિ જીવ તેનું ગુણસ્થાનક તે મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક છે. • મા પ્ર મિથ્યાદષ્ટિ છે તો પછી તેને ગુણસ્થાનક (ગુણોનું સ્થાન) કેમ કહ્યું ? એ Jain Education International ternational For Personal For Personal & Private Use Only Private Use only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy