SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ नमा तित्थ પ્રકાશકીય “પદાર્થ પ્રકાશ” ભાગ ખીજાના પ્રકાશન પછી ફૂંક સમયમાં જ પદાર્થ પ્રકાશ ભાગ ૩ જાને પૂજનીય શ્રીસંઘના ચરણકમળમાં રજુ કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. પૂજ્યપાદ સિદ્ધાંતમહાદધિ સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની પુણ્યકૃપાથી ધમસ...સ્કારોની પ્રાપ્તિ થઇ; યત્કિંચિત્ સુકૃતના મનારથા જાંગવા લાગ્યા. પૂ. હેમચ`દ્રવિજય મ. સાહેબની પ્રેરણાથી સુકૃતના મનેરથાને સાકાર કરવાની સુંદર ચેાજના નક્કી થઈ અને ઉપકારી પૂજ્ય માતુશ્રી મૂળાબેને સ્વ. પૂજ્ય પિતાશ્રીના સ્મૃતિ નિમિત્તે સુકૃતા કરવા માટે “સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ”ની સ્થાપના કરી. સ્વ. પૂજ્યપાદ આચાર્ય ભગવંત વર્તમાન યુગમાં કસાહિત્યમાં અત્યંત નિષ્ણાત ગણાતા. તેઓશ્રીને કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ વગેરે શાસ્ત્રોના પદાર્થો કંઠસ્થ હતા; જીવનભર તેમણે તેનુ વિશેષ પરિશીલન, ચિંતન, અનુપ્રેક્ષા કરેલ, એટલું જ નહી, સ્વશિષ્ય-પ્રશિષ્યા ઉપરાંત અનેકવિધ શ્રાવકાને પણ તેઓશ્રીએ આ વિષયમાં અધ્યયન કરાવ્યુ છે. કમસિદ્ધિ, સક્રમણકરણ, માણાદ્વાર વગેરે અનેકવિધ પ્રથાનું પાતે સર્જન કર્યું અને ખવગોઢિ બધવિધાનાદિ મહાકાય શાસ્ત્રાનુ નિર્માણુ શિષ્યપ્રશિષ્યા પાસે જાતદેખરેખ હેઠળ કરાવ્યુ છે. પ્રસ્તુત ગ્રંથમાં પ્રથમ કર્મગ્રંથના તથા દ્વિતીય કર્મંગના પદાર્થોને સક્ષેપમાં સગ્રહ છે તથા અંતે મૂળ ગાથાઓ અને શબ્દાર્થ આપેલ છે. પ્રથમ. કર્મગ્રંથમાં કર્મના મૂળ ૮ ભેદ તથા તેની ઉત્તર પ્રકૃતિની વ્યાખ્યા આપી છે તથા જ્ઞાનાવરણાદિ કર્મોના બંધના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy