________________
૩0
-પંચસંગ્રહની ટીકામાં મલયગિરિ મહારાજ તથા કર્મપ્રકૃતિ ટીકામાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે “અમુક પ્રમાણવાળા શરીરની રચનાને અનુસરીને દારિક પુદ્ગલ સમૂહને સંઘાત કરવો (એકત્રિત કરવા) તે સંઘાતન નામકર્મ” એમ વ્યાખ્યા કરી છે.
(૭) સંઘયણ નામકર્મ : ૬ પ્રકારે | (i) વજષભ નારા સંઘયણ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવના શરીરમાં વજા અષભ નારા સંઘયણની પ્રાપ્તિ થાય તે વજ8ષભ નારાચ સંઘયણ નામકર્મ.
આ જ રીતે કષભ નારાજી સંઘયણું નામકર્મ, નાંરાચ સંઘયણ નામકર્મ, અર્ધનારાચ. સંઘયણ નામકર્મ, કીલિકા સંઘયણ નામકમ, સેવા સંઘયણ નામકર્મની વ્યાખ્યા જાણવી. અર્થાત્ જે પ્રકારના સંઘયણ નામકર્મને ઉદય જીવને વર્તતે હોય તે પ્રકારના સંઘયણની પ્રાપ્તિ થાય.
સંઘયણ = હાડકાની રચના.
જીવોને વિષે છ પ્રકારના સંઘયણ હોય છે. ઔદારિક શરીરમાં જ હાડકાની રચના વિશેષ હોય છે. તેથી ઔદોરિક શરીરમાં જ છે પ્રકારના સંઘયણ હેય છે. વૈકિયાદિ શરીરમાં સંઘયણ હોતા નથી. તેથી દેવતા નારકીને સંઘયણ હોતા નથી. વળી એકેન્દ્રિય જીવેને પણ હાડકાં હોતા નથી તેથી સંઘયણ ન હોય.
(૧) વડષભ નારાચ સંઘયણ બે બાજુ મર્કટબંધ
१, तद। सङ्घात्यन्ते पिण्डीक्रियन्ते औदारिकादि पुद्गला येन તરફઘાતનHI વારારિવારિ જુગાર ગૌરારિધિ શરીર
નાનુarરિ રાતના નાથને ! સમૂહપ કરાય છે, એટલે કે પિંડરૂપ કરાય છે. ઔદારિકાદિ પુદ્ગલે જેનાથી તે સંધાતન છે, જેના ઉદયથી ઔદારિકાદિ શરીરની રચનાનુસાર સમૂહરૂપ થાય છે, અર્થાત જેટલા પુદ્ગલે જ્યાં જરૂર હોય ત્યાં તેટલા ભેગા થાય. - ૧૭. મટવાનરનું બચ્ચું; તે માતાની છાતીએ જેમ જેરથી વળગી રહે છે, તે રીતે બે હાડકાં પરસ્પર જેમાં વળગી રહ્યાં હોય તેવી રચનાને મર્કટબંધ કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org