SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) આહારક તેજસ કામણુ બંધન નામકર્મ :કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યાણ આહારક, તૈજસ, કાર્મણ પુદ્ગલેને પરસ્પર સંબંધ થાય તે. (૧૩) તૈજસ તેજસ બંધન નામકર્મ-જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત તૈજસ પુદ્ગલે જોડે ગૃહ્યમાણ તૈજસ પુદ્ગલને સંબંધ થાય તે. - (૧૪) તેજસ કામણ બંધન નામકર્મ –જે કર્મના ઉદયથી. ગૃહીત કે ગૃધ્રમાણ તૈજસ પુદ્ગલે જોડે ગૃહ્યાણ કે ગૃહીત કાર્પણ પુદ્ગલને સંબંધ થાય તે (૧૫) કાર્પણ કામણ બંધન નામકર્મ-જે કર્મના ઉદયથી. પૂર્વગૃહીત કાર્મણ પુદ્ગલ જેડે ગૃહ્યમાણ કાર્મણ પુદ્ગલેને સંબંધ થાય તે. (૬) સંઘાતન નામકર્મ : ૫ પ્રકારે (i) ઔદારિક સંઘાતન નામકર્મ – જે કર્મના ઉદયથી જીવ ઔદારિક પુદ્ગલેને પિંડ રૂપે કરે (એકઠા કરે) તે દારિક સંઘાતન નામર્મ જાણવું. આ જ રીતે ક્રિય સંઘાતન નામકર્મ, આહારક સંઘાતન નામકર્મ, તેજસ સંઘાતન નામકર્મ તથા કામણ સંઘાતન નામકર્મની વ્યાખ્યા જાણવી. - સંઘાતનની આ વ્યાખ્યા કર્મગ્રંથના૫ અનુસાર જાણવી. ૨૨ ૧૫. ઘાયજ્ઞ ૩ઢાપુર તળાવ ઘ તાશ્રી | त संधायं बन्धणमिव तणुनामेण पंचविहं ॥ ३५ ॥ દાતરડાથી તણખલાને એકઠા કરાય તેમ દારિકાદિ પુદ્ગલે પિંડરૂપ જે કર્મના ઉદયથી કરાય તે સંઘાતન બંધનની જેમ શરીરના નામ મુજબ પાંચ પ્રકારના છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy