________________
પક
બનાવે છે તેમ ગોત્ર કર્મ ઉચ્ચ અને નીચ બે પ્રકારે છે. દાન-લાભભેગ-ઉપભોગ-વીર્યને વિષે અંતરાયકર્મ અંતરાય કરનારું છે. [૨]
सिरिहरियसमं एयं, जह पडि कूलेण तेण रायाई । न कुणइ दाणाईयं, एवं विग्ण जीवो वि ॥ ५३॥
એ ભંડારી જેવું છે, જેમ તે વિરુદ્ધ હોય ત્યારે રાજાદિ દાનાદિ કરી શકતા નથી તેવી રીતે અંતરાય કર્મથી જીવ પણ ( દાનાદિ કરી શકતો નથી.) [૫૩]
पडिणीयत्तणनिन्हव-उबघायपओसअंतराएणं । __ अच्चासायणयाए, आवरणदुगं जिओ जयइ ॥ ५४॥
(જ્ઞાનાદિ પ્રત્યે) પ્રત્યનીકપણું–નિહા-ઉપઘાત-પ્રષિ અને અંતરાયથી તથા અત્યંત આશાતનાથી જવ બે પ્રકારના આવરણ બાંધે છે. [૫૪]
. गुरुभत्तिखंतिकरुणा-वयजोगकसायविजयदाणजुओ। __ दढयम्माई अजनइ, सायमसायं विवज्जयो ॥ ५५ ॥
ગુરુભક્તિ-ક્ષમા-કરુણા–ત્રત-ગ-કષાય વિજય અને દાનથી યુક્ત તથા દૃઢધમી વગેરે સાતવેદનીય કર્મને બાંધે છે. તેથી વિપરિતા અસાતા બાંધે છે. []
उम्मग्गदेसणामग्ग-नासणादेवदव्वहरणेहिं दसणमोहं जिणमुणि-चेइयसंघाइपडिणीओ ॥ ५६ ॥
ઉન્માર્ગે દેશના-માર્ગને નાશ–દેવદ્રવ્યના હરણથી જીવ દર્શન મેહનીય કર્મ બાંધે છે. તથા જિન-મૂર્તિ ચિત્ય સંઘાદિને પ્રત્યેનીક દર્શન મોહનીય કર્મને બાંધે છે. [૫૬]
दुविहंपि चरणमोह, कसायहासाइविसयविवसमणो;
बंधइ निरयाउ महा-रंभपरिग्गहरी रुद्दो ॥ ५७ ॥ | કષાય-હાસ્યાદિ તથા વિષયને પરવશ બનેલો જીવ બે પ્રકારનું ચારિત્ર મોહનીય કર્મ બાંધે છે. મહારંભ-મહાપરિગ્રહમાં રક્ત રદ્રપરિણામી નરકનું આયુષ્ય બાંધે છે. [૫]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org