________________
૪૫
દાનરુચિ, મધ્યમ ગુણ્ણા, કાપાતપાત લેશ્યા, ધર્મધ્યાનના રાગ,પ્રત્યાખ્યાનીય કષાય, દેવગુરુની પૂજા, અતિથિના સ`વિભાગ, મધુર આલાપ, પૂર્વાલાપ, સુખ પ્રજ્ઞાપનીયતા ( સુખેથી સમજી શકાય તેવી પ્રકૃતિ), લેાકયાત્રામાં મધ્યસ્થપણું વગેરેથી મનુષ્ય આયુષ્ય ખંધાય છે.
દેવાયુષ્ય :—સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, સરાગ સંયમ, ( વીતરાગ સયમમાં આયુષ્ય ન બંધાય ) ખાળતપ, અકામ નિર્જરા,૧ કલ્યાણ મિત્રના સંગ, ધર્માંશ્રવણના સ્વભાવ, સુપાત્રદાન, તપ, પદ્મશુકલ–લેશ્યા, દન—જ્ઞાન–ચારિત્રની આરાધના, અગ્નિ, પાણી વડે મરણુ કે ફ્રાંસા ખાવા. ( આ વખતે શુભ પરિણામ હાય તા) અવ્યક્ત સામાયિક વગેરેથી દેવાયુષ્ય ખરૂંધાય છે.
નામકઃ—
(i) શુભ નામક :— સરળતા, ગારવરહિતપણું, સ`સારભીરુતા, ક્ષમા, લઘુતા, આવાદિ ગુણા, ધમી પુરુષોના દર્શનથી સભ્રમ તથા તેમનુ સ્વાગત, પરીપકારમાં સારપણું માનવુ એ શુભ નામકર્મના આશ્રવા છે.
(ii) અશુભ નામકેમ ઃ—માયા, ગૌરવ, મન-વચન-કાયાનું વજ્રપણું, ખીજાને ઠગવા, મિથ્યાત્વ, પૈશૂન્ય, ચંચળચિત્તપણું, સુવદિમાં નકલ કરવી, જુઠી સાક્ષી, વર્ણ, ગંધ-રસ-સ્પર્શને અન્યથા કરવા, અગાપાંગ છેદવા, યંત્રકમ, પાંજરામાં પક્ષીઓને પૂરવા, જુઠાંમાપ, જુઠાં તાજવાં કરવાં, પરનિંદા, સ્વપ્રશંસા, હિંસા-અમૃત–સ્તેય, અબ્રહ્મ-પરિગ્રહ, કઠોર તથા અસભ્ય વચન, સારા વેષના અહંકાર,
૨૬. ક્ચ્છા વગર સહન કરવાથી જે કર્માં ખપે તેને અકામનિરા કહેવાય. ઈચ્છા વગર તરસ, ભૂખ સહન કરવાથી, બ્રહ્મચર્ય નું પાલન, શીત-આતપ-૬ સમશક–અરનાન-સ્વેદ–મલ–વગેરે સહન કરવાથી, દી રોગ, કેદ, બાંધન વગેરેથી, પર્વત પરથી કે ઝાડ પરથી પડવાથી, પાણી કે અગ્નિમાં પ્રવેશ કરવાથી અકામનિર્જરા થાય છે.
—કગ્રંથ ૧ લેા ગા, ૫૮ ની ટીકામાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org