SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનાવરણ કર્મ (૯ ભેદ). દશનાવરણ કર્મના ૯ ભેદ છે. ચક્ષુદર્શન આદિ ચાર પ્રકારના દર્શન ગુણને ઢાંકે તે ચાર પ્રકારના દર્શનાવરણ તથા પાંચ પ્રકારની નિદ્રા થઈ કુલ દર્શનાવરણ કર્મના ૯ ભેદ થાય છે. ચક્ષુદર્શન ચક્ષુ દ્વારા થતે વસ્તુને સામાન્ય બેધ. અચક્ષુદશન --ચક્ષુ સિવાયની ચાર ઇંદ્રિય તથા મન દ્વારા થત વસ્તુને સામાન્ય બેધ. અવધિદર્શન –મર્યાદામાં રહેલારૂપી પદાર્થો વિષે સામાન્ય બેધ. કેવળદર્શન –લેકોલોકના સર્વ દ્રવ્યોને સામાન્ય બેધ. “ છદ્મસ્થ જીવને પ્રથમ દર્શને પગ હોય છે પછી જ્ઞાને પગ હોય છે અને અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તે બદલાય છે. જ્યારે કેવળજ્ઞાની ભગવંતને પ્રથમ જ્ઞાને પગ હોય છે પછી દર્શને પગ હોય છે અને સમયે સમયે બદલાય છે. પ્ર. કેવળદર્શન, અવધિદર્શનની જેમ મન:પર્યવદર્શન કેમ નથી? ઉ. મન પર્યાવજ્ઞાની તથા પ્રકારના પશમભાવથી પહેલેથી જ વિશેષપણે મને વગણના પુદગલે ગ્રહણ કરે છે સામાન્યપણે ગ્રહણ કરતા નથી તેથી મન:પર્યવદન ન હોય. . ચક્ષુદર્શનને ઢાંકે તે ચક્ષુદર્શનાવરણ અચક્ષુદર્શનને ઢાંકે તે અચક્ષુદર્શનાવરણુ, અવધિનને ઢાંકે તે અવધિદર્શનાવરણ કેવળદર્શનને ઢાંકે તે કેવળદર્શનાવરણ પાંચ નિદ્રા નિદ્રા –જેમાં નખની ચપટી વગેરે દ્વારા સુખેથી જાણી શકાય તે. . નિદ્રા નિદ્રા –જેમાં મુશ્કેલીથી જાણી શકાય તે. પ્રચલા જેમાં બેઠાબેઠા કે ઉભાઉભા ઉઘે તે. પ્રચલા પ્રચલા જેમાં ચાલતા ચાલતા ઉંઘે તે. થીણુદ્ધી-દિવસે ( જાગૃત અવસ્થામાં) ચિંતવેલ કાર્યને રાત્રે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy