________________
પૂર્ણ ન થાય ત્યાં સુધી અને વૈક્રિય શરીર છોડતા પુનઃ ઔદારિક શરીરમાં આત્મ-પ્રદેશે પ્રવેશે નહીં ત્યાં સુધી ક્રિય અને
ઔદારિકની ભેગી પ્રવૃત્તિ. [૬] આહારકમિશ્ર કાયયોગ–આહારક લબ્ધિધારી ચૌદ પૂર્વ
ઘર મુનિને આહારક શરીર કરતી વખતે તે પૂર્ણ ન થાય ત્યાં
સુધી ઔદારિક અને આહારક પુદ્ગલેની ભેગી પ્રવૃત્તિ. [૭] કામણ કાગ -તૈજસ અને કાર્મણ શરીરથી થતી પ્રવૃત્તિ,
આ કાયગ જીવને પરલમાં જતાં વિગ્રહ ગતિમાં તથા કેવી સમુઘાતમાં ૩ જા ૪ થા અને પ માં સમયે હોય છે. - કમના ચાર પ્રકાર – પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ.
પ્રકૃતિ-- કમને જ્ઞાનગુણ દર્શનગુણાદિને ઢાંકવાને સ્વભાવ. સ્થિતિ–કમને આત્મા જોડે રહેવાને નિશ્ચિત થયેલે કાળ. રસ:-કર્મની ફળ આપવાની શક્તિ. પ્રદેશ –કર્મના દળની સંખ્યા.
કર્મની મૂળ ૮ પ્રકૃતિ છે. તથા ઉત્તરભેદ ૧૫૮ છે. આ કર્મની વ્યાખ્યા, કયા ગુણને ઢાંકે, ઉત્તરભેદ તથા દષ્ટાનને સૂચવ કોઠો પાછળ મુજબ છે.
૨. સિદ્ધાંતના મતે લબ્ધિધારી મનુ, પંચે, તિર્યંચ અને બાદર પર્યાપ્તા વાયુકાયને નવું વૈક્રિય શરીર બનાવતા પ્રારંભમાં અંતર્મુહૂર્ત સુધી ઔદારિક વૈદિયની જે ભેગી પ્રવૃત્તિ છે તે ઔદારિક મિશ્ર કાયસેગ કહેવાય છે. જ્યારે વૈકિય શરીર છોડી પુનઃ દારિક શરીરમાં પ્રવેશ કરતાં અંતર્મુહૂર્ત કાળ સુધી વૈક્રિય ઔદારિક શરીરની ભેગી પ્રવૃત્તિને વૈક્રિય મિશ્ર કહેલા છે. આજ રીતે આહારકના પ્રારંભમાં ઔદારિક મિશ્રા અને છોડતા આહારક મિશ્રગ કહેલ છે. જ્યારે કર્મગ્રંથમાં પ્રારંભ કરતાં અને છોડતા બનને વખતે વૈક્રિય મિશ્ર અને આહારક મિશ્ર કહેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org