________________
મનગ –૪ પ્રકારે. . [૧] સત્ય મનોયોગ :–યથાવસ્થિત વસ્તુ સ્વરૂપ ચિંતન જેમ કે
જીવ છે, જીવ દેહવ્યાપી છે. વગેરે. [૨] અસત્ય મનેયાગ –સત્યથી વિપરીત મનોવેગ જેમ કે
જીવ નથી, જીવ એકાંત નિત્ય છે. વગેરે. L[૩] સત્યાસત્યમનેયેગ :–જેમાં સાચુ પણ છે તેમજ બેટું
પણ છે તેવું ચિંતન જેમકે ખદિર. લીમડા, પલાસ વગેરેથી મિશ્રિત ઘણું અશક વૃક્ષવાળા વન માટે આ અશોક વન છે,
એમ ચિંતવવું તે. [ 1 અસત્ય-અમૃષા મનોયોગ –જેમાં સત્ય પણ નથી, મૃષા
પણ નથી તેવું ચિંતવન. જેમકે ઘડો લાવ, તપ કરવો જોઈએ. વગેરે. આજ પ્રમાણે ચારે પ્રકારના વચનોગને પણ જાણવા.
કાયોગ-૭ પ્રકારે. - [૧] ઔદારિક કાગ –ારિક શરીરથી થતી પ્રવૃત્તિ [૨] વૈક્રિય કાયાગ:–વૈક્રિય શરીરથી થતી પ્રવૃત્તિ. [ 3 ] આહારક કાયયોગ – આહારક શરીરથી થતી પ્રવૃત્તિ. [૪] દારિક મિશ્ર કાગ –તિર્યંચ અને મનુષ્ય ને ઉત્પ
ત્તિના પ્રથમ સમયથી ઔદારિક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી
દારિક અને કાર્પણની ભેગી પ્રવૃત્તિ. કેવલી સમુદઘાતમાં પણ રજા, ૬ઠ્ઠા અને ૭માં સમયે આ યોગ હોય છે. T 1 કિય મિશ્ર કાયયોગ–દેવ અને નારકીને ઉત્પત્તિના પ્રથમ
સમયથી ક્રિય શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિય અને કાર્ય રણની ભેગી પ્રવૃત્તિ, તથા વૈક્રિય લબ્ધિધર મનુષ્ય, પચે તિર્યંચ અને બાદર પર્યાપ્તા વાયુકાયને ક્રિય શરીર કરતી વખતે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org