________________
પ્રથમ કર્મગ્રંથ
(મૂળ ગાથા તથા શબ્દાર્થ) मिरिचीरजिण बंदिय कम्मविवापं समासओ वुच्छ જો નિપૂણ , તો ઋણ મા II ? /
શ્રી વીર જિનેશ્વરને વંદન કરીને કર્મવિપાકને સંક્ષેપમાં કહીશ. જેથી કરીને જીવથી મિથ્યાત્વાદિ) હેતુવડે કરાય છે. (કર્મવર્ગણાને | આત્મા જોડે સંબંધ) તેથી (તેને) કોને કહેવાય છે. [૧]
फ्यइठिहस्सपएसा, त चउहा . मोयंगस्स दिटुंता, - મૂરાદાત્તર-પૂરું પાડવામાં મે | ૨ | . . તે કર્મ, પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ એમ ચાર પ્રકારે મોદકના - દાંતથી જાણવું. મૂળ પ્રકૃતિ આઠ તથા ઉત્તર પ્રકૃતિ એકસો અઠ્ઠાવન ભેદવાળી છે. [૨] .
इह नाणदंसनावरण-वेयमोहाउनामगोयाणि; विग्ध च पणनवदु-अवीसचउतिसयदुपणविह ॥ ३ ॥
અહીં (જૈન પ્રવચનમાં) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, - મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય (એમ આઠ, કર્મ કમશઃ) પાંચ, નવ, બે, અઠ્ઠાવીશ, ચાર, એક ત્રણ, બે, પાંચ પ્રકારે છે. [૩]
मइसुयोहीमणकेवलाणि, नाणाणि तत्थ मइनाण'; वंजणवग्गह चउहा, मयनयणविपिदिय चउक्का ॥ ४ ॥ अत्थुग्गहईहावाय-धारणा करणमाणसेहिं छहा: इय अठवीसभेय, चउदसहा वीसहा व सुयं ॥५॥
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન [એમ જ્ઞાન પાંચ પ્રકારે ] છે, તેમાં મન અને ચક્ષુ સિવાય ચાર ઇંદ્રિયો આશ્રયી ચાર પ્રકારે વ્યંજનાવગ્રહ તથા અર્થાવગ્રહ, ઈહા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org