________________
૪૭
કે અસત્ દોષ કહેવા, સ્વપ્રશંસામાં પોતાના સત્ કે અસત્ ગુણની પ્રશંસા કરવી, સ્વદોષને ઢાંકવા, જાત્યાદિનું અભિમાન, એ નીચ ગોત્રના આશ્રવ છે.
અંતરયકર્મ –જિનપૂજામાં વિન કરવું (સાવદ્ય દોષયુક્ત છે માટે ગૃહસ્થે પણ ન કરવી વગેરે દેશનાદિથી જિનપૂજાને નિષેધ કરે) હિંસા-અમૃતભાષણ-સૈન્ય-અબ્રહ્મ–પરિગ્રહ–રાત્રિભોજન વગેરેમાં પરાયણ, મોક્ષમાર્ગમાં વિદ્ધ કરવા, સાધુઓને ભાત પાણી–ઉપાશ્રયઉપકરણ-ઔષધાદિ આપનારને અટકાવવા. - બીજાને દાન-લા–ભેગ-ઉપભેગમાં અંતરાય કરે, મંત્રાદિ પ્રયોગથી બીજાની શક્તિને હણે, વધ-બંધન–નિરોથાદિથી બીજાને નિશ્ચષ્ટ કરે, છેદન-ભેદનાદિથી બીજાની ઇન્દ્રિયની શક્તિને હણે, પશુઓને ભેજનમાં અંતરાય કરે, વગેરેથી અંતરાય કર્મ બંધાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org