________________
-
અપાય અને ધારણા પાંચ ઈન્દ્રિય અને મનથી)છ પ્રકારે, એમ અઠ્ઠાવીશ ભેટવાળું મતિજ્ઞાન છે/શ્રુતજ્ઞાન ચૌદ પ્રકારે અથવા વશ પ્રકારે છે. [૪, ૫]
आखरसन्नीसम्म, ‘साई खलु सपज्जवसिष च; गमिय अंगपक्टि, सत्त वि ए ए सपडिबक्खा ॥ ६ ॥
અક્ષર, સંસી, સમ્યફ, સાયવસિત, ગમિક અને અંગપ્રવિણ, એ સાત (ભેદ) પ્રતિપક્ષ સહિત ( શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ) છે. [૬] पज्जयअक्खरपयसंघाया, पडिवत्ति तह य अणुओगो पाहुडपाहुड पाहुड-वत्थू पुव्वा य ससमोसा ॥७॥
પર્યાય, અક્ષર, પદ, સંઘાત પ્રતિપત્તિ, અનુગ, પ્રાભૂત પ્રાકૃત, પ્રાકૃત, વસ્તુ, પૂર્વ સમાસહિત છે. (પર્યાયથી પૂર્વ સુધી દશભેદના સમાસ સહિત કુલ વશ ભેદ થાય) [૭]
अणुगामिवड्ढमाणय-पडिवाईयरविहा छहा ओही; रिउमइ विउलमई मण-नाण केवलमिंगविहाणं ॥ ८ ॥
'અનુગામી, વર્ધમાન અને પ્રતિપાતી તથા ઇતર (તેના ત્રણ પ્રતિપક્ષી) સાથે કુલ છ પ્રકારે અવધિજ્ઞાન છે. ઋજુમતિ અને વિપુલમતિ એમ બે પ્રકારે મન પર્યાવજ્ઞાને છે અને કેવળજ્ઞાન એક પ્રકારે છે. [૮]
एसिं जं आवरणं पडुव्व चक्खुस्स त तयावरण; दसणचउ पणनिहा, वित्तिसम दसणावरण ॥ ९ ॥
આંખના પટાની જેમ આ જ્ઞાનેને જે ઢાંકે છે તે તેઓનું આવરણ (મતિજ્ઞાનાવરણદિ' કહેવાય છે. દર્શનાવરણ ચતુષ્ક તથા પાંચ નિદ્રા (એમ નવ પ્રકારે) પ્રતિહાર જેવું દર્શનાવરણ કર્મ છે. []
चरुखूदिहि अचरूखू-से सिंदियओहिकेवलेहिं च; दसणमिह सामन्न, तस्सावरण तयं चउहा ॥११॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org