________________
૫૦
ચક્ષુ એટલે દષ્ટિ (આંખ), અચક્ષુ એટલે બાકીની ઇદ્રિ અને મન તથા અવધિ અને કેવલથી દર્શન એટલે સામાન્ય બોધ (દર્શને ચાર પ્રકારે છે.) તેને ઢાંકનાર તે (દર્શનાવરણ કમ) ચાર પ્રકારે છે. [૧]
मुहपडिबोहा निद्दा, निहानिदा य दुक्खपडिबोहा; . पयला ठिओवविहस्स, पयलपयला उ चंकमओ ॥११॥
સુખેથી જાગી શકાય તે નિદ્રા, દુખેથી (મુશ્કેલીથી) જાગી શકાય તે નિદ્રા નિદ્રા, ઊભા રહેલા કે બેઠેલાને જે (નિદ્રા) હેય તે પ્રચલા, ચાલતા પ્રચલા પ્રચલા જાણવી, (તે તે નિદ્રામાં કારણભૂત કર્મ પણ તે તે નિદ્રા નામનું દર્શનાવરણીય કર્મ જાણવું.) [૧૧] .
दिणचिंतियत्थकरणी, थीणद्धी अद्धचकिअद्धबला;
महुलित्तखग्गघारा,-लिहण व दुहा उ वेयणि ॥ १२ ॥ ( દિવસમાં ચિંતવેલ કામને કરનારી (નિદ્રા) તે થીણુદ્ધી વાસુદેવને અર્ધ બળવાળી (પ્રથમ સંઘયણવાળા જીવને) છે. મધથી લેપાયેલ ખગની ધારને ચાટવા જેવું બે પ્રકારે વેદનીય કર્મ છે. [૧૨]
ओसान मुरमणुए, सायमसायं तु तिरियनरएम; मज्ज व मोहणीय दुविह दंसणचरणमोहा ॥१३॥
ઘણું કરીને દેવ મનુષ્યને શાતા અને તિર્યંચ તથા નારકને અશાતા જાણવી. મદિરા જેવું મેહનીયકર્મ દર્શન (મોહનીય) અને ચારિત્ર (મેહનીય) એમ બે પ્રકારે છે. [૧૩]
दंसणमोहं तिविह, सम्म मीस तहेव मिच्छत्त; मुद्ध अद्धविसुद्ध, अविसुद्ध त हवइ कमसो ॥१४॥
દર્શન મેહનીય ત્રણ પ્રકારે છે. (૧) સમ્યકત્વ (મેહનીય) (૨) મિશ્ર (મેહનીય) (૩) મિથ્યાવ (મેહનીય) તે ક્રમશઃ શુદ્ધ, અર્ધવિશુદ્ધ અને અવિશુદ્ધ (પુદ્ગલમય) છે. [૧૪]
जियअजियपुण्णपावा-सवसंवरवधमुक्खनिज्जरणा; जेणं सदाइ तयं सम्म, खइगाइबहुमेय ॥ १५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org