________________
૨૧
દન માહનીય
(૧) મિથ્યાત્વમાહનીયઃ—જે કર્મના ઉદયથી જિનપ્રણીત વચન પર રુચિ ( શ્રદ્ધા ) ન થાય, ( પરંતુ અરુચિ હોય ).
(૨) મિશ્ર માહનીયઃ—જે કર્મના ઉદયથી જિનપ્રણીત વચન પર રુચિ ન થાય, અરુચિ પણ ન થાય. (અન્ન પ્રત્યે નાળિયેર દ્વીપના મનુષ્યાની માકૅ).
(૩) સમ્યક્ત્વ માહનીયઃ—જે કર્મના ઉદયથી જિનપ્રણીત વચન પર રુચિ થાય...
[ સમ્યક્ત્વ એ આત્માના ગુણ છે, તે સમ્યક્ત્વ માહનીય કર્મના ઉદયથી થતા નથી. પર`તુ સમ્યક્ત્વ માહનીય કર્મના દળિયા વિશુદ્ધ છે. તેથી સમ્યક્ત્વ ગુણના ઘાત ન કરી શકે પરંતુ કાઈ વખત અતિચાર લગાડે છે. ]
ચારિત્ર માહનીય
કષાય માહનીય—૧૬ પ્રકારે.
મૂળ કષાય ૪ —ક્રોધ, માન, માયા, લેાભ... દરેકના ચાર ચાર પ્રકાર છે.
(૧) અન`તાનુબંધી:—જેનાથી અનંત સસારના અનુબંધ થાય. (ર) અપ્રત્યાખ્યાનીય—જેનાથી અલ્પ પણ પચ્ચક્ખાણ થઈ શકે નહિ. (૩) પ્રત્યાખ્યાનીય:—જેનાથી સર્વ વિરતિરૂપ પચ્ચક્ખાણ થઈ શકે નહિ.
(૪) સવનઃ—જે ચારિત્રને કંઈક બાળે.
કષાયેા કયા કયા ગુણના ઘાત કરે, કઈ ગતિમાં લઈ જાય. કૈટલેા કાળ ટકે તથા કેાના જેવા હાય તે વાત સમજાવતા કાઠી નીચે પ્રમાણે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org