________________
૩૨
ઉપરના ભાગ પ્રમાણ-લક્ષણ યુક્ત હાય અને નીચેના ભાગ બરાબર ન હાય તે.
(૩) સાદિ :–નાભિની નીચેના ભાગ પ્રમાણ-લક્ષણ યુક્ત હોય અને ઉપરના ભાગ પ્રમાણ-લક્ષણ યુક્ત ન હોય તે.
-2
(૪) કુબ્જ૮ : જેમાં ગ્રીવા ( ડાક ) હાથ, પગ વગેરે લક્ષણયુક્ત હોય પણ પેટ છાતી વગેરે પ્રમાણ-લક્ષણ રહિત હાય તે. (૫) વામન :–જેમાં છાતી, પેટ વગેરે લક્ષણયુક્ત હોય પરંતુ ડાક, પગ વગેરે લક્ષણ રહિત હૈંાય તે.
(૬) હુંંડક :-સર્વ અવયવા લક્ષણ રહિત હોય તે. (૯) વર્ણ નામક : ૫ પ્રકારે
(i) શ્વેતવર્ણ નામકર્મ :-જે કર્મના ઉદયથી જીવનું શરીર શંખાદિની જેમ શ્વેત થાય.
(ii) પીતવણું નામ હળદરાદિની જેમ પીળુ થાય. (iii) રક્તવણ નામક હિ‘ગુલાદિની જેમ લાલ થાય. (iv) નીલવણુ નામક મરકત મણિ આદિ જેમ લીલુ થાય.
(v) કૃષ્ણવર્ણ નામકમ -જે કર્માંના ઉદયથી જીવનું શરીર કાયલાદિ જેમ કાળું થાય.
જીવાને જે વર્ણનુ શરીર હાય તે વર્ણ નામક ના ઉદય જાણવા. (૧૦) ગંધ નામક : ૨ પ્રકારે
(i) સુરભિગધ નામ ;-જે કર્મના ઉદયથી જીવનુ શરીર કપૂરાદિની જેમ સુગંધવાળું થાય. -
(ii) દુરભિગધ નામક –જે કર્મના ઉદયથી જીવનું શરીર લસણાદિની જેમ દુર્ગંધવાળુ થાય.
૧૮. સંગ્રહણીમાં મુખ્શને ઠેકાણે વામન અને વામનને ઠેકાણે કુબ્જ કહ્યું છે.
Jain Education International
:
કર્મના ઉદયથી જીવનું શરીર
-જે કર્મના ઉદયથી જીવનું શરીર
:-જે કર્મના ઉદયથી જ્વનુ શરીર
For Personal & Private Use Only
www.jainelibrary.org