________________
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
TV -
.
નામ
અવિરતિ સમ્યગ્ દૃષ્ટિ
દેશવરતિ
વ્યાખ્યાદિ
જિનકથિત વચન પર શ્રદ્ધા આ ગુણસ્થાનકવી જીવને હાય છૅ. આ ગુણસ્થાનકે જીવને અલ્પ પણ પચ્ચક્ખાણ હાતું નથી. ત્રણ પ્રકારમાંથી કોઈ પણ સમ્યક્ત્વ હાય છે: ઉપશમ, ક્ષયે પશમ, ક્ષાયિક.
વિશિષ્ટ ક`ના ઉદય કે ક્ષાશમ
ઉપશમ સમ્યક્ત્વમાં દર્શનમાહનીય કર્મોના વિપાક કે પ્રદેશ ઉદયના અભાવ છે. ક્ષાયિક સમ્યક્ત્વમાં અનંતા. ૪ તથા દન-૩ના સર્વથા ક્ષય. ક્ષાયેાપશમિક
|
અલ્પ પચ્ચક્રૃખાણ કરે. પણ સર્વસાવદ્ય ત્યાગના પચ્ચક્ખાણુ
ન કરી શકે.
સમ્યક્ત્વમાં
સમ. માહનીય કર્માંના વિપાકાય અને બાકીના ૬ ના
પ્રદેશેાય.
ઉક્ત ત્રણમાંથી કાઈ પણ સભ્યક્ત્વ હોય. અપ્રત્યાખ્યાની કષાયના ક્ષયાપશમ પ્રત્યાખ્યાનીય કષાયના ઉડ્ડય.
કાળી
ઉપશમ સમ્યક્ત્વને કાળ જન્ય-અંત હત ઉત્કૃષ્ટ-અંત હત ક્ષાયિક સમ.ના કાળ જઘન્ય અંતર્મુહૂત ઉત્કૃષ્ટ-૩૩ સાગ
^
રાપમ. રક્ષાયેાપશમિક સમ. ના કાળ જધન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ- છે ૩૩ સાગરાપમ સાધિક ૩૬
જઘન્ય-અ’તમ્ હત ઉત્કૃષ્ટ-દેશેમ્પૂ કાટિ
साथिह
કાળ ઉત્કૃષ્ટથી સાધિક ૬૬
૩૬. ક્ષાયિક-સમ્યક્ત્વના કાળ સામાન્યથી સાદી અનંત છે. તેમજ ક્ષાયેાપમિક સમ. સાગરાપમ છે. પણ ૪ થા ગુણસ્થાનકને કાળ જ ઉત્કૃષ્ટથી સાધિક ૩૩ સગરાપમ છે તેથી ૪થા ગુણસ્થાનકે ક્ષાયિક તેમજ `ક્ષાયેામિક સમ્યક્ત્વનો કાળ સાધિક ૩૩ સાગરાપમ બતાવ્યે છે. ઉપશમ સમ્યક્ત્વને કાળ તો સર્વત્ર અંત જ જાણવા,