SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org TV - . નામ અવિરતિ સમ્યગ્ દૃષ્ટિ દેશવરતિ વ્યાખ્યાદિ જિનકથિત વચન પર શ્રદ્ધા આ ગુણસ્થાનકવી જીવને હાય છૅ. આ ગુણસ્થાનકે જીવને અલ્પ પણ પચ્ચક્ખાણ હાતું નથી. ત્રણ પ્રકારમાંથી કોઈ પણ સમ્યક્ત્વ હાય છે: ઉપશમ, ક્ષયે પશમ, ક્ષાયિક. વિશિષ્ટ ક`ના ઉદય કે ક્ષાશમ ઉપશમ સમ્યક્ત્વમાં દર્શનમાહનીય કર્મોના વિપાક કે પ્રદેશ ઉદયના અભાવ છે. ક્ષાયિક સમ્યક્ત્વમાં અનંતા. ૪ તથા દન-૩ના સર્વથા ક્ષય. ક્ષાયેાપશમિક | અલ્પ પચ્ચક્રૃખાણ કરે. પણ સર્વસાવદ્ય ત્યાગના પચ્ચક્ખાણુ ન કરી શકે. સમ્યક્ત્વમાં સમ. માહનીય કર્માંના વિપાકાય અને બાકીના ૬ ના પ્રદેશેાય. ઉક્ત ત્રણમાંથી કાઈ પણ સભ્યક્ત્વ હોય. અપ્રત્યાખ્યાની કષાયના ક્ષયાપશમ પ્રત્યાખ્યાનીય કષાયના ઉડ્ડય. કાળી ઉપશમ સમ્યક્ત્વને કાળ જન્ય-અંત હત ઉત્કૃષ્ટ-અંત હત ક્ષાયિક સમ.ના કાળ જઘન્ય અંતર્મુહૂત ઉત્કૃષ્ટ-૩૩ સાગ ^ રાપમ. રક્ષાયેાપશમિક સમ. ના કાળ જધન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ- છે ૩૩ સાગરાપમ સાધિક ૩૬ જઘન્ય-અ’તમ્ હત ઉત્કૃષ્ટ-દેશેમ્પૂ કાટિ साथिह કાળ ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ ૩૬. ક્ષાયિક-સમ્યક્ત્વના કાળ સામાન્યથી સાદી અનંત છે. તેમજ ક્ષાયેાપમિક સમ. સાગરાપમ છે. પણ ૪ થા ગુણસ્થાનકને કાળ જ ઉત્કૃષ્ટથી સાધિક ૩૩ સગરાપમ છે તેથી ૪થા ગુણસ્થાનકે ક્ષાયિક તેમજ `ક્ષાયેામિક સમ્યક્ત્વનો કાળ સાધિક ૩૩ સાગરાપમ બતાવ્યે છે. ઉપશમ સમ્યક્ત્વને કાળ તો સર્વત્ર અંત જ જાણવા,
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy