________________
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
H
T
ચૌદ ગુણસ્થાનકનું સંક્ષિપ્ત સ્વરૂપ દર્શાવતા ડો
વ્યાખ્યાદિ
વિશિષ્ટ કમ ના ઉદ્દય કે ક્ષયાપામ
મિથ્યાત્વ વિપરીત શ્રદ્ધાવાળા જીવાનુ ગુણથાનક. જિનપ્રણીત વચનની અશ્રદ્ધા કરનાર મિથ્યાષ્ટિ કહેવાય.
નામ
સાસ્વાદન
સમ્યગ્ દૃષ્ટિ
મિશ્ર દૃષ્ટિ
ઉપશમ સમ્યક્ત્વથી · પડી મિથ્યાત્વે જતાં સમ્યક્ત્વના કંઇક સ્વાદ અનુભવે તે સાસ્વાદન સમ્યગ્દૃષ્ટિજીવ, તેનું ગુણુસ્થાનક. અહી‘થી પડીને અવશ્ય મિથ્યાત્વે જાય.
મિથ્યાત્વ માહનીય અને
અનંતાનુબંધિ કષાયના ઉદય હાય.
મિથ્યાત્વ માહનીયના ઉપશમ અનંતાનુબંધિ કષાયના ઉડ્ડય.
જિનવચન પર રુચિ નહિ | મિશ્ર માહનીય કર્મના ઉદ્દય
તેમજ અરુચિ પણ નહિ.
કાળ
અભવ્યને અનાદિઅનંત. ભવ્યને–અનાદિ સાંત. સમ્યક્ત્વથી પતિતને–સાદિસાંત. જઘન્યથી અંત હૂં. ઉત્કૃષ્ટથી-દેશાઅ પુદ્ગલ
પરાવત.
જઘન્ય-૧ સમય
ઉત્કૃષ્ટ-૬ આવલિકા,
જધન્ય–અંત હત ઉત્કૃષ્ટ-અંતર્મુહૂત,