________________
ના
પહ
૧૨ ૧૩૮
ગુણસ્થાનક પ્રકૃતિ . ઉવિ છેદ-અહુદય વગેરે વિગત ૧૧
૨ જા, ૩ જા સઘયણને ઉદયવિર છેદ
નિદ્રા રને ઉદયવિચ્છેદ ૧૨ ૩૯
જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, અંતરાય ૫ આ ૧૪ નો ઉદયવિચ્છેદ જિનનામકર્મને ઉદય વધે.
દા. ૨, તેજસ-કાશ્મણશરીર, ૧લું સંઘયણ છ સંસ્થાન, વર્ણાદિ ૪, ખગતિ ૨, અગુરૂલઘુ ૪, નિર્માણ, પ્રત્યેક, સ્થિરાસ્થિર, શુભાશુભ, સુસ્વર-દુસ્વર, તથા માતાઅસાતામાંથી એક આમ કુલ ૩૦ ને
ઉદયવિચ્છેદ. ૧૪ |
બસ, ૩, જિન, ઉચ્ચત્ર, સાતા કે અસાતા, * સુભગ–આય—યશ, મનુષ્યગતિ, મનુષ્યાયુ,
પંચેન્દ્રિય જાતિ આ ૧૨ ને ઉદયવિચ્છેદ. સિદ્ધાવસ્થા ૦ હમેશ ઉદયને અભાવ. [૧૮] ૧૩ મું ગુણસ્થાનક કેવળજ્ઞાનીને જ હોય છે. તેથી કેવળજ્ઞાનમાં
વિઘાતક બાકી જ્ઞાનાવરણાદિ ૧૪ પ્રકૃતિનો વિચ્છેદ ૧૨ મા ગુણસ્થાનકના અંતે બતાવ્યો છે. વળી તીર્થકર નામકર્મને વિપાકેદય ૧૩ મા ગુણસ્થાનકે થાય છે. સુસ્વર-સ્વરને ઉદય વચનગીને હોય છે તથા ઔદા. ૨ તૈજસ-કાશ્મણ શરીરસંઘચણ-સંસ્થાન–વગેરે શરીરવિપાકી પ્રકૃતિ છે. અાગી કેવલી ગુણસ્થાનકે ચોગ નથી. તેથી આ પ્રકૃતિઓને વિચ્છેદ ૧૩ માં ગુણસ્થાનકના અને છે. ૩૮ ૧૨૪ ૧૨ મા ગુણસ્થાનકના ઉપન્ય સમય સુધી. ૩૯ ૧૨૪ ૧૨ મા ગુણસ્થાનકના અંતિમ સમયે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org