________________
૧૦૬ દેવર, પ. જાતિ, શુભવિહાગતિ, વ્યસનવક, દારિક વિના શરીર અપાંગ (૬), સમચતુરસ્મસંસ્થાન, નિર્માણ, જિન, વર્ણાદિ ૪, અગુરુલઘુ ૪, છટ્ઠા ભાગના અને આ ત્રીશને અંત થતાં છેલ્લા ભાગે છવ્વીશને બંધ તેમાં હાસ્ય-રતિજુગુપ્સા–ભય દુર થતાં.
अनियट्टिभागपणगे इगेगहीणो दुवीसविहबंधो । पुमसंजलणचउण्ह कमेण छेओ सतर मुहमे ॥ ११ ॥
બાવીસને બંધ, અનિવૃત્તિના પાંચ ભાગમાં પુરુષ વેદ અને સંજવલન ચતુષ્ક ક્રમેણ વિરછેદ પામતાં સૂક્ષમ સંપાયે સત્તર બંધાય છે.
चउदसणुच्चनसनाणविग्घदसगंति सोलसुच्छेओ। तिमु सायबंध ठेओ सजोगि बंधतुणंतो अ॥ १२ ॥
ચાર દર્શનાવરણ, ઉચ્ચગેત્ર, યશ, જ્ઞાનાવરણ ૫, અંતરાય ૫, આમ સેળને વિચ્છેદ થતાં ત્રણ ગુણસ્થાનકે (૧૧-૧૨-૧૩ મે) સાતાને બંધ, સગીમાં તેને પણ વિચ્છેદ થાય છે. આમ બંધને અંત તથા અનંત (અત નહિ તે) છે. उदओ विवागवेयणमुदीरण मपत्ति इह दुवीससय सतरसय मिच्छे मीससम्माहार जिणऽणुदया ॥ १३ ॥
ઉદય એટલે વિપાકને અનુભવવે. અપ્રાપ્તકાલ કર્મોને ભેગવવા તે ઉદીરણા (બંનેમાં). આઘે એકસો બાવીશ પ્રકૃતિ છે, મિથ્યાત્વે સમ્યક્ત્વ, મિશ્ર, આહારક ૨, જિનના અનુદયના કારણે એક સત્તર છે.
मुहुमतिगायवमिच्छ मिच्छतं सासणे इगारसय । निरयाणुपुब्विणुदया अणथावरइगविगलअंतो ॥ १४॥
૪૪. જેમ ૧લે ગુણસ્થાનકે ૧૬ પ્રકૃતિને વિચ્છેદ થાય છે તેથી ત્યાં બંધને અંત આવ્યો કેમ કે તેની પછી દ્વિતીયાદિ ગુણસ્થાનકે આ ૧૬ પ્રકૃતિના બંધમાં હેતુભૂત મિથ્યાત્વ નથી. મિથ્યાત્વ ૧ લા ગુણસ્થાનકે જ હેય. બાકીની પ્રકૃતિને અંત નથી તેથી અનંત છે. આમ આગળ પરના ગુણસ્થાનમાં પણ જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org