________________
(૫) અસ્થિર નામ કર્મ–જે કર્મના ઉદયથી કર્ણ, જિવા, વગેરે અવયવ અસ્થિર (ચપળ) થાય તે.
(૬) અશુભ નામકર્મ–જે કર્મના ઉદયથી જીવને નાભિની નીચેના અશુભ અવયની પ્રાપ્તિ થાય.
(૭) દુર્ભગ નામકમ–જે કર્મના ઉદયથી ઉપકારી છતાં લેકને અપ્રિય થાય.
(૮) દુઃસ્વર નામકર્મ –-જે કર્મના ઉદયથી શ્રોતાઓને અપ્રી-- તિકારક તેવા કર્કશ સ્વરની પ્રાપ્તિ થાય.
(૯) અનાદેય નામકમ–જે કર્મના ઉદયથી જીવનું યુક્તિસંગત વચન પણ માન્ય ન થાય, તથા યોગ્ય છતાં સકારાદિ પામે નહિ.
(૧૦) અપયશ નામ:મઃ—જે કર્મના ઉદયથી મધ્યસ્થ જનથી પણ અપકીર્તિ થાય.
- આઠ કર્મની ઉત્તર પ્રકૃતિ
કર્મના નામ
| બંધ
જ્ઞાનાવરણ દર્શનાવરણ વેદનીય મેહનીય, આયુષ્ય નામ ગોત્ર અંતરાય
૯૩ (૧૦૩)
કુલ | ૧૨૦ |
૧રર
|
૧૪૮ [૧૧૮] |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org