________________
નરક-તિર્યચ-મનુષ્ય અને દેવગતિ, એકેન્દ્રિય–બેઈન્દ્રિય–તેઈન્દ્રિયચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય જાતિ, ઔદ્યારિક-વૈક્રિય-આહારક-તેજસકાર્મણ (પાંચ શરીર પેટા ભેદો છે) [૩૩]
बाहरु पिट्टि सिा उर, उयरंग उवंग अंगुलीपमुहा ।
सेसा अंगोवंगा, पढमतणुतिगस्सुवंगाणि ॥ ३४ ॥ - બે હાથ, બે સાથળ, પીઠ, માથું, છાતી અને પેટ એ આઠ અંગ છે. તથા અંગુલી વગેરે ઉપાંગ છે. બાકીના અંગોપાંગ છે. પ્રથમ ત્રણ શરીરના આ ઉપાંગો (અંગ, ઉપાંગ, અંગે પાંગ) હોય છે. [૩૪]
વરફgmઝા નિવચંતા ઘંઘ, जं कुणइ नउसम तं उरलाई बंधगं नेयं (વધvમુકાતળુનામા) / રૂ૫ છે.
પૂર્વબદ્ધ અને નવા બંધાતા ઔદારિક આદિ ગુગલેને જે સંબંધ કરે છે તે લાખ જેવું ઔદારિકાદિ શરીરના નામવાળું બંધન નામકર્મ છે. [૩૫]
नसंघायइ उरलाइ,-पुग्गले तणगणं व दंताली। તં પાપં વંધા-fમા તપુરામેળ રવિ | ૨૬ છે. દંતાલી (દાંતરડું) તૃણના સમૂહને (એકઠું કરે છે, તેમ દારિકાદિ પુદ્ગલેને જે એકઠા કરે છે તે સંઘાતન નામકર્મ બંધન નામકર્મની જેમ શરીરના નામથી પાંચ પ્રકારનું છે.
ओरालविउव्वाहारयाण सगतेयकम्मजुत्ताणं ।
नवबंधणाणि इयर दु, सहियाणं तिन्नि तेसिं च ॥ ३७॥ * દારિક-ક્રિય અને આહારક, પિતાની, તેજસ અને કાર્મણની સાથે જોડતા નવ બંધ થાય છે. તથા બીજા બે સહિત ત્રણ (ઉક્ત ત્રણને તેજસ, કામણ એમ બે જોડે જોડવા દ્વારા ત્રણ) તેવી જ રીતે બે ઈતરના (પોતાના નામ સાથે તથા બીજા સાથે જોડતા) ત્રણ બંધન થાય છે [૩૭]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org