________________
ને અવસર્પિણી નેઉત્સર્પિણી કાળમાં અનાદિ અનંત છે.. -ભાવથી ભવ્યજીવની અપેક્ષાએ સાદિ સાંત છે.
અભવ્યજીવની અપેક્ષાએ મિથ્યાશ્રુત અનાદિ અનંત છે. (૧૧) ગમિક થુન –જેમાં સરખાં પાઠ (આલાવા) આવે છે તે.
(૧૨) અગમિક કૃત –જેમાં સરખા પાઠ (આલાવા) ન આવે તે.
(૧૩) અંગપ્રવિણ શ્રત –આર અંગમાં રહેલું મૃત. દ્વાદશાંગી.
(૧૪) અનંગપ્રવિષ્ટ શ્રત –બાર અંગ સિવાયનું શ્રુતજ્ઞાન. આવશ્યકાદિ. - આચારાંગ આદિ બાર અંગસૂત્ર છે. તેનાં નામ તથા પદ પ્રમાણ નીચે મુજબ છે.
પદ સંખ્યા
અંગનું નામ (૧) આચારાંગ (૨) સૂત્ર કૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતીજી) (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસક દશાંગ. (૮) અંતકૃત દશાંગ (૯) અનુત્તરપપાતિક દશાંગ (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાક સૂત્ર (૧૨) દષ્ટિવાદ
૧૮,૦૦૦ ૩૬,૦૦૦
૭૨,૦૦૦ ૧,૪૪,૦૦૦ ૨,૮૮,૦૦૦
૫,૭૬,૦૦૦ ૧૧,૫૨,૦૦૦ ૨૩,૦૪,૦૦૦ ૪૬,૦૮,૦૦૦
૯૨,૧૬,૦૦૦ ૧૮૪,૩૨,૦૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org