________________
(૩) સંજ્ઞીશ્રુત–સંજ્ઞી જીવોનું શ્રુતજ્ઞાન (૪) અસંજ્ઞીશ્રુત—અસરી જીવનું શ્રુતજ્ઞાન.
સંસી = મનવાળા; અસંજ્ઞી = મને વગરના. (૫) સમ્યફ શ્રુત –સમ્યગ્દષ્ટિ જીવનું શ્રુતજ્ઞાન. (૬) મિથ્યા થુન --મિથ્યાષ્ટિ જીવનું શ્રુતજ્ઞાન. (૭) સાદિ કૃત –શરુઆતવાળુ. જેની આદિ હોય તે. (૮) અનાદિ શ્રત –શરૂઆત વિનાનું જેની આદિન હોય તે. (૯) સપર્યાવસિત –જેને અંત હોય તે.
(૧૦) અપર્યવસિત –જેને અંત ન હોય તે. દ્રવ્યથી સમ્યફ શ્રુત એક જીવની અપેક્ષાએ સાદિસાંત છે.
અનેક જીવોની અપેક્ષાએ અનાદિ અનંત છે. ક્ષેત્રથી ભરતૈરવત ક્ષેત્રમાં સાદિ સંત છે.
મહાવિદેહ ક્ષેત્રમાં અનાદિ અનંત છે. કાળથી અવસર્પિણ ઉત્સર્પિણી કાળમાં સાદિ સાંત છે.
૩. દીર્ધકાલિકી આદિ ત્રણે પ્રકારની સંજ્ઞાનું વર્ણન પદાર્થ પ્રકાશ ભાગ ૨ જામાં આપેલ છે.
૪. એક જીવ જ્યારે સમ્યકત્વ પામે ત્યારે તેને શ્રુતજ્ઞાનનો પ્રારંભ થાય છે. તેથી સાદિ. વળી મિથ્યાત્વ પામે કે કેવળજ્ઞાન પામે ત્યારે શ્રુ જ્ઞાનનો અંત થાય છે. માટે સાંત. સંસારમાં હંમેશા સમ્યગ્દષ્ટિ જીવ હોય છે જે તેથી અનેક જીવોની અપેક્ષાએ શ્રુતજ્ઞાન અનાદિ અનંત છે.
૫. ભરતૈરવત શ્રેત્રમાં તીર્થની ઉત્પત્તિ થાય છે. ત્યારે દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનની સાદિ થાય છે, અને તીર્થને વિચ્છેદ થતાં અંત થાય છે માટે સાંત; મહાવિદેહક્ષેત્રમાં હંમેશા તીર્થ વિદ્યમાન હોવાથી શ્રુતજ્ઞાન અનાદિ અનંત છે.
૬. ભરત ઐરવત ક્ષેત્રમાં ઉત્સર્પિણી અવસર્પિણી કાળ હોય છે. જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશ ચેથા આરા જે સમાન કાળ હોવાથી તે અવસર્પિણી ઉત્સર્પિણી કાળ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org