________________
૩૬
(૪) ઉચ્છ્વાસ નામક જે કર્મના ઉદયથી જીવને ઉર્દૂવાસ લબ્ધિની પ્રાપ્તિ થાય.
(૫)આતપ નામકર્મ–જે કર્યાંના ઉદયથી જીવનું અનુષ્ણ શરીર હાવા છતાં ઉષ્ણુ પ્રકાશ કરે. સૂર્યના વિમાન રૂપે રહેલા ખાદર પૃથ્વીકલ્પના જીવાને જ આતપ નામકર્મના ઉદય હાય છે. જેના પ્રભાવથી તેઓના શરીર અનુખ્યુ હાવા છતાં પણ ઉષ્ણુ પ્રકાશ આપે છે. અગ્નિ તાપ આપે છે. પણ તેને આતપ નામકર્મના ઉદ્દય નથી, પરંતુ ઉષ્ણ સ્પર્શી નામક અને ઉત્કૃષ્ટ લેાહિત વણું નામ કર્મીના ઉદય છે. તેથી તાપ આપે છે. અને લાલ દેખાય છે.
(૬) ઉદ્યોત નામક—જે કર્મના ઉદયથી જીવનું અનુ શરીર અનુ પ્રકાશ કરે. દા. ત., ચંદ્ર, તારાદિ જ્યાતિષના વિમાના રુપે રહેલા ખાદર પૃથ્વીકાયના જીવા, રત્ન, ઔષધીઓ તથા આગિયા વગેરેના જીવાને પણ ઉદ્યોત નામકર્મના ઉદય હાય છે.
કૃતિ અને દેવાને પણ ઉત્તર વૈક્રિય શરીરમાં ઉદ્યોત નામકર્મના ઉત્ક્રય કાઈકને હાય છે.
(૭) નિર્માણુ નામક:—જે કર્મના ઉદયથી અંગ, ઉપાંગ તથા અંગે પાંગની નિયતસ્થાને રચના થાય. સુથાર જેમ ખારીબારણા વગેરે નિયતસ્થાને કરે છે તે રીતે નિર્માણ નામકર્મ નિયત સ્થળે અંગ, ઉપાંગ, અંગેાપાંગની રચના કરે છે.
(૮) તીર્થંકર નામકઃ—જે કર્મના ઉદયથી ત્રણ લેાકને પૂજ્ય ઉત્તમાત્તમ ધર્મતીના પ્રવર્તક તેવા તીર્થં કર પત્નની પ્રાપ્તિ થાય. તીથકર નામકર્મના વિપાક ઉદય કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં થાય છે. ત્રસ દશક
(૧) ૨૨ત્રસ નામઃ—જે કર્મના ઉદયથી જીવને ત્રસપણુ
પ્રાપ્ત થાય.
૨૨. ત્રસ, સ્થાવર, બાદર, સૂક્ષ્મ, પર્યાપ્તા, અપર્યાપ્તા, પર્યાર્યાપ્ત વગેરની વ્યાખ્યા પદાપ્રકાશ ભાગ ૧લા જીવવિચારના પદાર્થ સગ્રહ પૃ. ૨ તથા ૪ પર આપેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org