________________
નામ
Jain Education International
For Personal & Private Use Only
વ્યાખ્યાદિ
વિશિષ્ટ કર્મને ઉદય
કે ક્ષયોપશમ આહાર-વિહાર-નિહાર-ઉમેષ નિમેષાદિ કરે સાતવેદનીય
કર્મને બંધ હોય. 'XIC_અગિ કેવલિકઈ પણ વેગ ન હોય. | બાર ઉત્તર પ્રકૃતિને ઉદય | સામાન્યથી પાંચ હસ્વાક્ષર ગુણસ્થાનક | આત્મા મેરૂ જે સ્થિર હોય | ચરમ સમય સુધી હોય છે. | ઉચ્ચારણ જેટલો કાળ.
માટે શૈલેશીકરણ કહેવાય છે. | સિદ્ધ પદ | અક્ષય સ્થિતિ | સર્વ કર્મ રહિત અવસ્થા. | સાદિ અનંત.
વીતરાગતા-જ્ઞાન-દર્શનને ઉપગ તથા અનંત-અવ્યા
બાધ કેટિના સુખને ઉપભેગ. ૬ ટ્રા-૭ માં ગુણસ્થાનકને પ્રાપ્ત કરી તે જ સમયે જીવ મૃત્યુ પામે તે દેવલોકમાં જાય. ત્યાં ૧ લું કે કશું ગુણસ્થાનકે હોય તે અપેક્ષાએ ૬ -૭ મા ગુણસ્થાનકને કાળ ૧ સમય કહ્યો છે.
૪ થા ગુણસ્થાનકે અવિરત-૬ ઠ્ઠા ગુણસ્થાનકે પ્રમત્ત-૧૩ માં ગુણસ્થાનકે સગી-નવમાં ગુણસ્થાનકે બાદરભંપરાય–આઠમાં ગુણસ્થાનકે નિવૃત્તિ. આ શબ્દો અંયદિપક છે. એટલે કે પૂર્વનાં ગુણસ્થાનકોમાં પણ આ શબ્દ લાગુ પડે છે. તેવી જ રીતે ૭મ ગુણસ્થાનકે અપ્રમત્ત આદિદિપક છે. એટલે કે પછીના ગુણસ્થાનકમાં આ શબ્દ લાગુ પડે છે.
www.jainelibrary.org