Book Title: Nyayamanjari Ahanika 03
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005497/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ JAYANTA BHATTA’S NYAYAMANJARI I TRTĪYA AHNIKAI WITH GUJARATI TRANSLATION L. D. SERIES 97 GENERAL EDITORS DALSUKH MALVANIA NAGIN J. SHAH Edited and Translated By NAGIN J. SHAH READER IN SANSKRIT L. D. INSTITUTE OF INDOLOGY AHMEDABAD 9 L. D. INSTITUTE OF INDOLOGY AHMEDABAD 9 on International For Personal & Private Use Only CE Page #2 -------------------------------------------------------------------------- ________________ JAYANTA BHATTA'S NYAYAMANJARĪ (TRTĪYA AHNIKA) WITH GUJARATI TRANSLATION L. D. SERIES 97 GENERAL EDITORS DALSUKH MALVANIA NAGIN J. SHAH Edited and Translated By NAGIN J. SHAH READER IN SANSKRIT L. D. INSTITUTE OF INDOLOeY AHMEDABAD 9 MARIO Best SV 3) L. D. INSTITUTE OF INDOLOGY AHMEDABAD 9 to अहमदाबाद For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Printed by ; Mahanth Tribhuvandasji Shastry Shree Ramanand Printing Press Kankaria Road, Ahmedabad-22, and Published by Nagin J. Shah Acting Director L. D. Institute of Indology Ahmedabad-9 FIRST EDITION Feb. 1984 PRICE RUPEES 21/ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ जयन्तमविरचिता न्यायमञ्जरी [तृतीयम् आह्निकम् ] गूर्जरभाषानुवादसहिता - संपादक-अनुवादक नगीन जी. शाह प्रकाशक लालभाई दलपतभाई भारतीय संस्कृति विद्यामंदिर अहमदाबाद-९ Jain oration International For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક નવમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા નૈયાયિક જયંત ભટ્ટની ન્યાયમંજરી ન્યાયસૂત્ર ઉપરની વૃત્તિ ગણાતી હોવા છતાં સ્વતંત્ર રચનાનું સ્વરૂપ ધરાવે છે. ન્યાયમંજરી અત્યંત મહત્વને દાર્શનિક ગ્રંથ છે. તેના બાર આફ્રિકા છે. પ્રથમ બે આલિકે ગુજરાતી અનુવાદ સહિત અમે પ્રકાશિત કર્યા છે. અહીં ત્રીજા આલિકને ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશિત કરીએ છીએ. પ્રથમ આત્રિકમાં પ્રમાણુનું લક્ષણ, પ્રમાણુની સંખ્યા, અર્થાપતિ અને અભાવની ચર્ચા પ્રધાનપણે છે. દ્વિતીય આહ્નિકમાં પ્રત્યક્ષ, અનુમાન અને ઉપમાન એ ત્રણ પ્રમાણેનું નિરૂપણ છે. આ તૃતીય આહિકમાં શબ્દપ્રમાણું, ખ્યાતિવાદ, ઈશ્વર અને શબ્દનિત્યત્વની વિચારણું છે. એટલે આ ચર્ચાઓમાં તૈયાયિકોને માટે પ્રધાન મલ છે મીમાંસ. અનુવાદ કરવામાં મૂળ ગ્રંથનો અર્થ બરાબર ઊતરી આવે અને અનુવાદ કિલષ્ટ ન બની જાય એનું ધ્યાન રાખ્યું છે. અનુવાદ સ્વતંત્રપણે વાંચી શકાય એ સ્વાભાવિક અને સુવાચ્ય બને એ લક્ષ્ય છે, આમાં હું કેટલું સફળ રહ્યો છું એનો નિર્ણય સહૃદય વિદ્વાન કરે. મારા પ્રસ્તુત અનુવાદને વાંચી ગ્ય સુચને કરવા બદલ શ્રી દલસુખભાઈ માલવણિયાને આભાર માનું છું. ભારતીય તત્વજ્ઞાનના ગુજરાતીભાષી અભ્યાસીઓને આ અનુવાદ ઉપયોગી બની રહેશે એમ માનું છું. લા. દ. ભા. સં. વિદ્યામંદિર અમદાવાદ ૩૮૦૦૦૮ ૭ મારી ૧૯૮૪ નગીન જી. શાહ કાર્યકારી અધ્યક્ષ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ વિષયનિર્દેશ ૧-૮૮ ૧૫ ૨૧ ૨૩ શબ્દપ્રમાણપરીક્ષા (બ્રાન્તજ્ઞાનમીમાંસા સહિત) શબ્દલક્ષણ અભિધાનકિયા કરણ અને ફળ આત કોણ? શબ્દ અનુમાનથી જુદું પ્રમાણ નથી એ બૌદ્ધ પક્ષ શબ્દ અને અનુમાનને વિષયભેદ શબ્દ અને અનુમાનની કારણુસામગ્રીને ભેદ શબ્દપ્રમાણુને વિષય વિવેક્ષા નથી શબ્દ પ્રમાણુ નથી એ પક્ષ શબ્દ અર્થાસંસ્પશી છે પુરુષદષના લીધે શબ્દ અર્થાસંસ્પર્શ શાબ્દ બોધના યથાર્થ વ-અયથાર્થ ત્વનું કારણ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ પરતઃ વિચાર બધાં શાને અબાધ્ય છે એ પ્રાભાકર મત બાધ અસંભવ છે વિપરીત જ્ઞાને સંભવતાં નથી પ્રાભાકરની ખ્યાતિ વિપરીત ખ્યાતિને નીરાસ અસખ્યાતિને નીરાસ બધી ખ્યાતિઓમાં અખ્યાતિને સ્વીકાર ભેદગ્રહણ પછી અભેદગ્રહણ અસ્વીકાર્ય સ્મૃતિમાં ભેદાગ્રહણ કેવી રીતે ઘટશે? બ્રાન્ત જ્ઞાનમાં અગ્રહણ હોય છે, અખ્યાતિવાદખંડન અખ્યાતિવાદીએ પણ પરતઃપ્રામાણ્ય સ્વીકારવું પડે અખ્યાતિવાદથી શન્યવાદને પ્રતિકાર અશક્ય બ્રાન્ત જ્ઞાનને વિષય બાધ એટલે વિષયાપહાર બાધ એટલે ફ્લાપહાર ભાતિવિષયક મીમાંસક મત ભાતિવિષયક મીમાંસક મતનું ખંડન વિપરીત ખ્યાતિવાદ જ નિર્દોષ છે શબ્દનું પ્રામાણય પરતઃ જ છે For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ શબ્દનું પ્રામાય-અપ્રામાણ્ય વકતાના ગુણદોષ પર આધારિત બાધાનુત્પત્તિમાત્ર પ્રામાણ્યનિશ્ચાયક નથી ઈવમીમાંસા ૮૯-૧૨૦ ક R : છે ૮ ઈશ્વર વેદકર્તા ઈશ્વરસાધક કાઈ પ્રમાણુ નથી. ઈશ્વર સશરીર છે કે અશરીર ઈશ્વર શરીરવ્યાપારથી સર્જન કરે છે કે ઇછામાત્રથી ઈશ્વર સર્જનમાં કર્મ પર આધાર રાખે છે? ઈશ્વર ક્રીડાથે સગન કરે છે ? ઈચછામાત્રથી સજન માનવામાં દોષ ઈશ્વરસાધક સામાન્યતદષ્ટ અનુમાન કાર્ય હેતુ સિદ્ધ નથી સનિશહેતુ પરીક્ષા સેશ્વર સાંખ્યકારનું ઈશ્વરસાધક અનુમાન વિશિષ્ટ કર્તાનું જ્ઞાન આગમ દ્વારા ઈશ્વર સર્વજ્ઞ છે ઈશ્વરના જ્ઞાન અને આનંદ ગુણે નિત્ય ઈશ્વરમાં પાંચ જ આત્મવિશેષગુણો છે. ઈશ્વરને શરીર નથી ઈશ્વરને જગતસજનનું પ્રયોજન છો કર્મોના અધિષ્ઠાતા ન હોઈ શકે ઈશ્વર એક જ કેમ ? ઈશ્વર ન માનતાં સર્વ વ્યવહારોપ કર્મની પણ આવશ્યકતા છે ઈશ્વર વેદકર્તા નથી એ મીમાંસક મત ૧૦૮ ૧૧૧ ૧૧૨ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ શબ્દ નિત્ય કે અનિત્ય? ૧૨૧-૧૮૦ શાનિત્યત્વસાધક હેતુઓ શબ્દાનિત્યવસાધક હેતુઓનું અપ્રોજકત્વ વૃદ્ધવ્યવહાર દ્વારા થતું શબ્દાર્થજ્ઞાન શબ્દનિત્યવસાધક અનિત્ય શબ્દના સદશ્ય દ્વાર અર્થજ્ઞાન અસંભવ શષ્યત્વ સામાન્ય દ્વારા પણ અર્થજ્ઞાન અસંભવ ગર્વ સામાન્યનું અસ્તિત્વ નથી એ મીમાંસક મત ૧૨૨ ૧૨૪ ૧૨૫ १२७ ૧૨૮ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ૧૩૦ ૧૩૪ ૧૩૭ ૧૪ ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫.. ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૫૧ ૧૫ર અર્વ સામાન્ય નથી એ મીમાંસદ મત કે ના શબ્દ નિત્ય છે એ મીમાંસક મત શબ્દાભિવ્યક્તિપક્ષની દુર્ઘટતા શબ્દાભિવ્યક્તિ પક્ષની તર્કસંગતતા વૈશેષિકાને શત્પત્તિપક્ષ સાંખ્યની શબ્દશ્રવણુપ્રક્રિયા શબ્દ વિશેના જૈન મતની સમીક્ષા શબ્દ ભિવ્યકિત પક્ષની સમર્થક દલીલ શબ્દાભિવ્યકિત પક્ષમાં લાઘવગુણ શબ્દનિત્યતા સાધક પ્રમાણ શદ ક્ષણિક નથી ગકારના ભેદના જ્ઞાનનું કારણ ભેદબુદ્ધિ અને વિશેષબુદ્ધિને અભેદ મીમાંસક મત અદ્વૈતમાં પરિણમવાની આપત્તિ ગવર્ણની ભેદબુદ્ધિનું કારણ સ્વરસંગ નથી પિંડભેદજ્ઞાન અને ગવર્ણભેદજ્ઞાન અવ્વસામાન્ય શત્વસામાન્ય સારૂપ્ય અને સામાન્ય બ્રાહ્મણત્વ જાતિ શબ્દની પ્રત્યભિજ્ઞાની વિશેષતા શબ્દપ્રત્યભિજ્ઞાની દીર્ધ પ્રક્રિયા પ્રત્યભિજ્ઞાનું સ્વરૂપ નિત્યસ્વગ્રાહી પ્રત્યભિજ્ઞા ને વિનાશાહી પ્રત્યક્ષને બાયબાધાભાવ જ્ઞાન-ક્રિયામાં નિત્યસ્વસમર્થન અનુચિત શબ્દનું ભિન્નદેશત્વ શક્ય નથી શ્રોત્રસંસ્કાર શ્રોત્રેન્દ્રિય અભિવ્યકિતનિયમ અદષ્ટને આધારે માનવ અાગ્ય અભિવ્યકિત પક્ષમાં વર્ણની તીવ્રતા–મંદતા ઘટતી નથી વર્ણરૂપ ન હોય તેવા શબદનું પ્રત્યક્ષ કેઝષ વાયુનું શબ્દાભિવ્યંજકત્વ અસંભવ શબ્દ સજાતીય શબ્દના સંતાનને ઉત્પન કરે છે, શબ્દના ગુણત્વની સિદિમાં આશ્રિતત્વ હેતુ અપ્રોજ, શબ્દ ગુણ છે એની સિદ્ધિ નૈયાયિકે આપેલ તર્ક ઇતરેતરાશયલયુક્ત ૧૫૩ ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧૫૭ ૧૫૮ ૧૫. ૧૬૨, ૧૬, ૧૬૫ ૧૬૭ ૧૬૮ ૧૬ ૧૭૨ ૧૭. ૧૭૪ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ ૧૭૬ ૧૭૭ મહત્વ ગાદિ ગુણ શબંગાણમાં ઘટે છે શબ્દ કાર્ય જ છે, શખની અનિત્યતા પુરવાર કરતા હેતુઓ ઉદ્યોતકરે આપેલ હેતુ વિશે શબ્દાનિત્યતા શબ્દ ઈશ્વરકૃત ૧૮ ૧૭ ૧૮ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ન્યા ય મં જરી For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ जयन्तभट्टविरचिता न्यायमञ्जरी तृतीयमाह्निकम् 1. उपामानानन्तरं शब्दस्य विभागसूत्रे निर्देशात् तस्य लक्षणं प्रतिपादयितुमाह-आप्तोपदेशः शब्दः [न्यायसूत्र १.१.७] । उपदेशः शब्द इत्युच्यमाने पर्यायमात्रोच्चारणादकारके शब्दमात्रे प्रामाण्यप्रसक्तिरिति तद्विनिवृत्तये पूर्वसूत्रात् साध्यसाधनपदमाकृष्यते । तथापि शब्दान्तरजनके प्रसक्तिरिति प्रत्यक्षसूत्रात् ज्ञानपदस्य, स्मृतिजनकस्य व्यवच्छेदार्थ चार्थग्रहणस्य, संशयविपर्ययजनकनिराकरणाय च व्यवसायात्मकाव्यभिचारिपदयोरनुवृत्तिरित्येवमव्यभिचारादिविशेषणार्थप्रतीतिजनक उपदेशः शब्द इत्युक्तं भवति । तदेवं पर्यायमेवोपदेशशब्दं शब्दलक्षणमपेक्षितपूर्वसूत्रोपात्तविशेषणपदं केचिद् व्याचक्षते । आप्तग्रहणं च लक्षणनिश्चयार्थमाहुः । 'प्राणरसनत्वक्चक्षुः श्रोत्राणीन्द्रियाणि भूतेभ्यः' न्यायसूत्र १.१.१२] इत्यत्र भूतग्रहणं वक्ष्यते । एवं हि ऐतिह्यस्य न प्रमाणान्तरता भविष्यति, उपदेशरूपत्वाविशेषादिति । જ્યન્તભવિરચિત ન્યાયમંજરી તૃતીય આહિક 1. વિભાગસૂત્રમાં ઉપમાન પછી તરત શબ્દને નિર્દેશ હેઈ, તેનું લક્ષણ જણાવવા માટે ગૌતમ કહે છે, “આપ્તને ઉપદેશ [અર્થાત શબ્દ] શબ્દપ્રમાણ છે.” ન્યાયસૂત્ર ૧.૧,૭.]. “ઉપદેશ શબ્દ છે એમ કહેતાં કેવળ પર્યાયોને જણવ્યા કહેવાય અને પરિણામે અજનક શબ્દમાત્રને પ્રમાણ માનવાની આપત્તિ આવે. આ આપત્તિને દૂર કરવા પૂર્વ સત્રમાંથી “સાધ્ય સાધન પદ [આ સૂત્રમાં] ખેંચી લાવવામાં આવે છે. [પરિણામે કાર્યજનક ઉપદેશ અર્થાત્ શબ્દ પ્રમાણ છે એવું શબ્દપ્રમાણુનું લક્ષણ બનશે. તેમ કરવું તે પણ શબ્દજનક શબ્દ પ્રમાણુ બની જવાની આપત્તિ તે રહેશે જ. આ દેશ ન આવે એ ખાતર “જ્ઞાન” પદની, સ્મૃતિજનક શબ્દની વ્યાવૃત્તિ કરવા માટે “અર્થગ્રહણ પદની અને સંશયજનક તેમ જ વિપર્યયજનક શબ્દની વ્યાવૃતિ કરવા માટે વ્યવસાયાત્મક તથા અવ્યભિચારી' પદની અનુવૃત્તિ પ્રત્યક્ષસત્રમાંથી આ સૂત્રમાં સમજવી. આમ અવ્યભિચારી વગેરે વિશેષણે ધરાવતા અર્થજ્ઞાનને જનક ઉપદેશ અર્થાત શબ્દ શબ્દપ્રમાણુ છે એ અર્થ નીકળશે. તેથી, આ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ શબ્દલક્ષણ પ્રમાણે પૂર્વસૂત્રોમાંથી લીધેલા વિશેષણપદોની જે અપેક્ષા રાખે છે અને જે શબ્દના પર્યાયરૂપ છે તે “ઉપદેશ”શબ્દ શબ્દનું (Rશબ્દપ્રમાણનું) લક્ષણ છે, એમ કેટલાક કહે છે. [જેમ ધ્રાણુ વગેરે ઇન્દ્રિયો નિયતપણે ગધ વગેરેનું જ યથાક્રમ ગ્રહણ કરે છે એને નિશ્ચય કરાવવા સૂત્રકારે ઈન્દ્રિયોને ગણાવતા સૂત્રમાં]-પ્રાણ, રસન, ત્વફ, ચક્ષુ અને શ્રોત્ર ભૂતામાંથી [ઉત્પન્ન થયેલી છે)' આ સત્રમાં ન્યાયસૂત્ર ૧.૧.૧૨]-“ભૂતમાંથી [ઉત્પન્ન થયેલી છે એ પંદ મૂકયું છે તેમ શબ્દની બાબતમાં તેના પ્રમાણ હોવારૂપ ધર્મને નિશ્ચય કરાવવા માટે તેમણે આ સૂત્રમાં “આપ્ત’પદ મૂક્યું છે. દિષ્ટ વિષયો યા ઈન્દ્રિયગમ્ય વિષયોની બાબતમાં તે બીજા પ્રમાણુ સાથેના સંવાદને આધારે શબ્દના પ્રમાણ હોવાને નિશ્ચય થઈ શકે પરંતુ અદષ્ટ વિષ યા અતીન્દ્રિય વિષયોની બાબતમાં તે આ રીતે તેના પ્રમાણ હેવાને નિશ્ચય થઈ શકતું નથી. એટલે આવા વિષયોની બાબતમાં તેના પ્રમાણ હોવાને નિશ્ચય કરવા માટે “આપ્ત’ પદ મૂકયું છે. દષ્ટ વિષયોમાં આપ્તને ઉપદેશ આવ્યભિચારી વગેરે વિશેષ ધરાવતા જ્ઞાનને જનક જણાય છે, એટલે અદષ્ટ વિષયોમાં પણ આપ્તને ઉપદેશ તેવો જ હોય કારણ કે તે આપ્તનો ઉપદેશ છે.] શબ્દપ્રમાણ ઉપદેશાત્મક હેઈ ઐતિહ્ય એ સ્વતંત્ર પ્રમાણ નહિ રહે કારણ કે તે પણ ઉપદેશરૂપ જ છે. 2. अन्ये तु ब्रुवते युक्तमुपदेशपदमेव शब्दलक्षणम् । युक्तं च तन्निश्चयार्थमाप्तग्रहणम् । पूर्वसूत्रोपात्तविशेषणपदानुवृत्तिस्तु नोपयुज्यते, सामान्यलक्षणानन्तरं विशेषलक्षणप्रक्रमात् । सामान्यलक्षणेन च स्मृत्यादिजनकसकलप्रमाणाभासव्युदासे कृते सजातीयप्रत्यक्षादिव्यवच्छेद एव केवलमिदानी वक्तव्यः । तत्र च पर्यायतया पर्याप्तमुपदेशपदमेव बुद्ध्यादिपदवदिति किं विशेषणानुवृत्तिक्लेशेनेति । 2. બીજા કહે છે – શબ્દનું લક્ષણ ઉપદેશ” પદ જ છે એ ઠીક વાત છે. તેના પ્રિમાણ હેવારૂપ ધર્મને નિશ્ચય કરવવા માટે “આપ્તપદ મૂકવામાં આવ્યું છે એ વાત પણ બરાબર છે. પરંતુ પૂર્વસૂત્રોમાંથી લીધેલાં વિશેષણપદની અનુવૃત્તિ માનવી યોગ્ય નથી, કારણ કે પ્રમાણસામાન્ય લક્ષણ પછી તરત જ પ્રમાણુવિશેષલક્ષણે આપવાનું શરૂ કર્યું છે. સ્મૃતિ વગેરેના જનક જેટલા પ્રમાણુભાસે છે તે બધાની વ્યાવૃત્તિ પ્રમાણસામાન્યલક્ષણથી થઈ જતાં હવે તે કેવળ સજાતીય પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી શબ્દપ્રમાણુની વ્યાવૃત્તિને જ જણવવી જોઈએ. અને એમ કરવામાં તે શબ્દને પર્યાય હોવાને કારણે ઉપદેશ’પદ પર્યાપ્ત છે. ઉદાહરણાર્થ, બુદ્ધિ, ઉપલબ્ધિ જ્ઞાનના પર્યાયે હેવાને કારણે જ્ઞાનના લક્ષણ તરીકે આપવામાં આવ્યા છે- “બુદ્ધિ, ઉપલબ્ધિ, જ્ઞાન એ પર્યાય છે.' તે પછી વિશેષણપદની અનુવૃત્તિ માનવાને શ્રમ શા માટે લે છે ? 3. अपर आह-अनवलम्बितसामान्यलक्षणानुसरणदैन्यमनध्याहृतप्राक्तनविशेषणपदमाप्तोपदेशः शब्दलक्षणम् । न चाकारकेण शब्दान्तरकारिणा वा स्मृतिजनकेन वा संशयाधायिना वा शब्देन किञ्चिदुपदिश्यते इति निर्वचनसव्यपेक्षादुपदेशग्रणहादेव तन्निवृत्तिः सिद्धा । मिथ्योपदेशे तु रथ्यापुरुषादिवचसि विपरीत For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ લક્ષણગત પદ્માનુ' પ્રત્યેાજન प्रतीतिकारिणि प्रसङ्गो न निवर्तते इति तत्प्रतिक्षेपार्थमाप्तग्रहणम् । ऐतिह्ये `यथार्थप्रतीतिहेतावाप्तानुमानान्न प्रमाणान्तरत्वमिति । तस्माद्यथाश्रुतमेव सूत्रं शब्दलक्षणार्थं युक्तम् । 3. વળી કાઈ ત્રીજો કહે છે- સામાન્યલક્ષણને અનુસરવાના દૈન્યનું અવલંબન ન લેતું અને પૂર્વ સૂત્રેામાં આવેલાં વિશેષપદને અધ્યાહત ન કરતું આપ્તાપદેશ શબ્દ [-પ્રમાણ] છે' એવું શબ્દપ્રમાણુનું લક્ષણ છે. અજનક શબ્દ, શબ્દાન્તરજનક શબ્દ, સ્મૃતિજનક શબ્દ, સંશયજનક શબ્દ વડે કંઈ ઉપદેશાતું નથી એ વ્યાખ્યાની અપેક્ષા રાખતું ‘ઉપદેશ’પટ્ટ લક્ષણમાં મૂકવાથી જ તે બધાની વ્યાવૃત્તિ થઈ જાય છે. પરતુ રસ્તે જનારમાં અયથા જ્ઞાન ઉત્પન્ન કરનારાં વચને રૂપ મિથ્યા ઉપદેશ શબ્દપ્રમાણુ બની જવાની આપત્તિ તા રહે છે જ, તેને દૂર કરવા ‘આપ્ત'પદ મૂકયુ છે. યથાર્થ જ્ઞાનના જનક ઐતિલમાં તા આપ્તનું અનુમાન થતુ ઇ ઐતિત્વ સ્વતંત્ર પ્રમાણ રહેતું નથી [પર ંતુ શબ્દપ્રમાણમાં જ તેનેા અન્તર્ભાવ થઇ જાય છે.] તૈયા, મૂત્રકારે જેવું લખ્યું છે તેવું જ સૂત્ર શબ્દપ્રમાણુના લક્ષણ માટે યોગ્ય છે. 4. મવત્વેનમ્ । નિયતે કૃતિ જોડર્થ: ? અમિયાનક્રિયા યિતે । ચમમિ धानक्रिया नाम ? प्रतीतिरिति चेच्चक्षुरादेरपि तत्करणत्वादुपदेशत्वप्रसङ्गः । स्वावगतिपूर्विका प्रतीतिरिति चेत्, धूमादेरपि उपदेशताप्रसङ्गः । स्वसादृश्येन प्रतीतिरिति चेद् बिम्बस्यापि पादाद्यनुमितावुपदेशत्वप्रसङ्गः, शब्दे च तदभावादनुपदेशत्वं स्यात् । शब्दावच्छिन्ना प्रतीतिरिति चेत् श्रोत्रस्य तज्जनकत्वादुपदेशत्वप्रसङ्गः, शब्दस्य च स्वावच्छेदेन प्रतीतिजनकत्वनिषेधादनुपदेशत्वं भवेत् । नापि शब्दकरणिका प्रतीतिः, अभिधानक्रियाविवक्षायां आकाशानुमाने वा तस्योपदेशत्वप्रसङ्गादित्यभिधानक्रियास्वरूपा निश्चयान्न तस्याः करणमुपदेशः । 4. ભલે એમ હેા. ઉપદેશાય છે” એને શો અર્થ ? એને અર્થ છે ‘કથનક્રિયા કરવામાં આવે છે”. કથનક્રિયા એ શું છે? જો કહેા કે તે જ્ઞાન છે તા ચક્ષુ વગેરે ઉપદેશ બની જવાની આપત્તિ આવે, કારણ કે તે પણ જ્ઞાનના કરણ છે. [પ્રમા અર્થાત્ જ્ઞાન અને તેના પ્રમાણને એક નામ આપવામાં આવે છે. પ્રત્યક્ષજ્ઞાનને પણ પ્રત્યક્ષ કહેવામાં આવે છે અને તેના પ્રમાણને પણ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. આ રીતે ઉપદેશ એ જ્ઞાન હૈાય તેા તેના પ્રમાણને પણ ઉપદેશ કહી શકાય. જ્ઞાનના પ્રમાણુ તરીકે ચક્ષુ વગેરે પણ પ્રસિદ્ધ છે; એટલે ઉપદેશ જ્ઞાન હોય તા જ્ઞાનના પ્રમાણુ તરીકે ચક્ષુ વગેરે પ્રસિદ્ધ હેાઇ, ચક્ષુ વગેરેને પણ ઉપદેશ ગણવા પડે.] [કરણનુ] પેાતાનું જ્ઞાન જે જ્ઞાનનું કારણ છે તે જ્ઞાન કથનક્રિયા છે એમ જો કહેા તા ધૂમ વગેરે પણ ઉપદેશ બનો જવાની આપત્તિ આવે. કરણના પોતાના (અન્ય વસ્તુ સાથેના) સાદૃશ્ય દ્વારા થતું જ્ઞાન તે કથનક્રિયા છે એમ જો કહે! તેા [જયારે બિંબનુ* પ્રતિબિંબ દેખાય ત્યારે તે પ્રતિબિંબ ઉપરથી દેવદત્તને પગ (બિંબ) છે વગેરે જે અમિતિજ્ઞાનેા થાય છે તે બધાંમાં પ્રતિબિંબ પેાતાના સશ બિંબનું જ્ઞાન For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ અભિધાનક્રિયા કરાવતું હેઈ,] પ્રતિબિંબ ઉપરથી કરવામાં આવતા મૂળ પગ વગેરેના અનુમિતિજ્ઞાનમાં કરણું પ્રતિબિંબ પણ ઉપદેશ બની જાય, જયારે શબ્દ પિતે પિતાના (અન્ય વસ્તુ સાથેના) સાદસ્ય દ્વારા જ્ઞાન ઉત્પન્ન કરતે ન હોઈ ઉપદેશ ન રહે. શબ્દવિશિષ્ટ કે શબ્દાવછિન જ્ઞાન કથનક્રિયા છે એમ માનીએ તે શ્રોત્ર તેને જનક હાઈ તે પિતે ઉપદેશ બની જાય, અને શબ્દ પિતે પિતાનાથી અવચ્છિન્ન જ્ઞાનને જનક નથી એમ કહેવામાં આવ્યું હોઈ શબ્દ ઉપદેશ ન રહે. શબ્દ જેનું કારણ છે તે જ્ઞાન કથનક્રિયા છે એમ પણ ન કહી શકાય કારણ કે એમ માનતાં કથનક્રિયાની વિવક્ષામાં અને આકાશના અનુમાનમાં શબ્દ ઉપદેશ બની જવાની આપત્તિ આવે. આમ કથનક્રિયાના સ્વરૂપને જ નિશ્ચય થતા ન હોઈ તેનું કરણ ઉપદેશ નથી. 5. उच्यते । श्रोत्रग्राह्यवस्तुकरणिका तदर्थप्रतीतिरभिधानक्रिया, इत्थं लोके व्यवहारात् । उक्तः, अभिहितश्च स एवार्थो लोके व्यपदिश्यते, यस्तु तथाविधप्रतीतिविषयतां प्रतिपन्नः, श्रोत्रग्राह्यस्य वर्णराशेरेवार्थप्रतीतिकरणत्वात्; न तु श्रोत्रप्रत्ययविषयः स्फोटात्मा शब्दः । श्रोत्रग्रहणे ह्यर्थे शब्दशब्दः प्रसिद्धः । वर्णा एव च श्रोत्रग्रहणाः । यतोऽथप्रतीतिः स शब्द इति तुच्यमाने धूमादिरपि शब्दः स्यात्, अगृहीतसम्बन्धश्च शब्दः शब्दत्वं जह्यादर्थप्रतिपत्तेरकरणात् । 5. નિયાયિક – [આનો ઉત્તર અમે આપીએ છીએ. શ્રેત્રગ્રાહ્ય વસ્તુ જેનું કારણ છે અને તે શ્રોત્રગ્રાહા વસ્તુને અર્થ જેનો વિષય છે તે જ્ઞાન અભિધાનક્રિયા અર્થાત, કથનક્રિયા છે કારણ કે જગતમાં એને જ અભિધાનક્રિયા કહેવામાં આવે છે. અને વળી શ્રેત્રગાહ વર્ણ રાશિ (=વર્ણરાશિરૂપ શબ્દો જ અર્થજ્ઞાનનું કારણ છે. માટે જે આવા જ્ઞાનને વિષય બને છે તેને જ જગતમાં અભિહિત ગણવામાં આવે છે. [વર્ણરાશિરૂપ શબ્દ શ્રેત્રજ્ઞાનને વિષય છે પરંતુ સ્ફોટામા શબ્દ શ્રોત્રજ્ઞાનને વિષય નથી. શ્રોત્રગ્રાહ્ય વસ્તુમાં જ “શબ્દ શબ્દનો પ્રયોગ પ્રસિદ્ધ છે. વર્ષો સુવર્ણરાશિરૂ૫ શબ્દ) જ શ્રોત્રમાહ્ય છે. જેના દ્વારા અર્થનું જ્ઞાન થાય છે તે શબ્દ છે એમ કહેતાં ધૂમ વગેરે પણ શબ્દ બની જાય, અને વળી જે શબ્દને (અર્થની સાથે સંબંધ ગૃહીત ન થયો હોય તે શબ્દ શબ્દપણું છેડી દે, કારણ કે અર્થના જ્ઞાનનું કારણ તે બનતું નથી. 6. ननु प्रतीतेः संविदात्मकत्वान्नाभिधानक्रिया नाम काचिदपूर्वा संविदन्या विद्यते । तत्करणस्य चोपदेशतायामतिप्रसङ्ग इत्युक्तम् । सत्यम्, संविदात्मैव सर्वत्र प्रतीतिः । सा चक्षुरादिकरणिका प्रत्यक्षफलम्, लिङ्गकरणिकाऽनुमानफलम् , श्रोत्रग्राह्यकरणिका शब्दफलम् । न हि दृश्यते अनुमीयतेऽभिधीयते इति पर्यायशब्दाः । तत्प्रतीतिविशेषजनने च शब्दस्योपदेशत्वमुच्यते । आकाशानुमानविवक्षादौ तु तस्य लिङ्गत्वमेवेत्यलं प्रसङ्गेन । For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ કરણ અને ફળ 6. 1 - ज्ञान पाते ज्ञानात्म छ, ममिधानया (न ज्ञान३५ छ त) અપૂર્વ (અર્થાત બીજાં જ્ઞાનથી તદ્દન ભિન્ન કોટિનું) જ્ઞાન તે છે નહિ; એટલે અભિધાનશિયાના કરણને ઉપદેશ ગણતાં અતિપ્રસંગદેષ આવે એમ અમે કહીએ છીએ. નૈયાયિકનો ઉત્તર – તમારી વાત સાચી છે. જ્ઞાન સર્વત્ર જ્ઞાનાત્મક જ છે. પરંતુ તેનું કારણ જયારે ચક્ષુ વગેરે હોય ત્યારે તે પ્રત્યક્ષનું ફળ ગણાય છે, જ્યારે તેનું કરણ લિંગ હોય ત્યારે તે અનુમાનનું ફળ ગણાય છે, જયારે તેનું કરણ શ્રોત્રમ્રાહ્ય (શબ્દ) હોય त्यारे ते शमनु ५१ गाय छे. पाय छे', 'मनुमाय छ', 'आवाय छे' मा पर्याय શબ્દ નથી. તે વિશિષ્ટ જ્ઞાન ઉત્પન્ન કરવામાં શબ્દનું ઉપદેશત્વ જણાવાયું છે પરંતુ આકાશનું અને વિવેક્ષા વગેરેનું અનુમાન કરવામાં તે તે લિંગ જ છે. વધુ વિસ્તાર २२वा . ____7. आप्तो भाष्यकृता व्याख्यातः-आप्तः खलु साक्षात्कृतधर्मा यथादृष्टस्यार्थस्य चिख्यापयिषया प्रयुक्तः उपदेष्टा इति न्यायभाष्य १. १.७] । धर्म इत्युपदेष्टव्यः कश्चिदर्थो विवक्षितः । साक्षात्करणमेतस्य यथार्थमुपलम्भनम् ।। न तु प्रत्यक्षेणैव ग्रहणमिति नियमः, अनुमानादिनिश्चितार्थोपदेशिनोऽप्याप्तत्वानपायात् । चिख्यापयिषया युक्त इत्युक्ता वीतरागता । उपदेष्टेत्यनेनोक्तं प्रतिपादनकौशलम् ॥ वीतरागोऽपि मूकादिरुपदेष्टुमशक्तः किं कुर्यात् ? वक्तुं शक्तोऽपि साक्षास्कृतधर्माप्यवीतरागो न वक्ति, तूष्णीमास्ते इति । तस्य च प्रतिपाद्यऽर्थे वीतरागत्वमिष्यते । सर्वथा वीतरागस्तु पुरुषः कुत्र लभ्यते ? ॥ ऋष्यायम्लेच्छसामान्यं वक्तव्यं चाप्तलक्षणम् । एवं हि लोकेऽप्याप्तोक्तचा व्यवहारो न नक्ष्यति ।। येऽप्याप्ति दोषक्षयमाचक्षते तैरपि दोषक्षयः प्रतिपाद्यार्थेष्वेव वर्णनीयः अन्यथा लोके दृश्यमानस्याप्टोक्तिनिबन्धनस्य व्यवहारस्य निह्नवः स्यात् । अथवा वेदप्रामाण्यसिद्धयर्थत्वाच्छास्त्रस्य तत्प्रणेतुराप्तस्येश्वरस्य यथाश्रुतमेवेदं लक्षणम्, स साक्षात्कृतधर्मैव, धर्मस्येश्वरप्रत्यक्षगोचरत्वात् । चिख्यापयिषया प्रयुक्त इति कारुणिक एव भगवानिति वक्ष्यते । उपदेष्टा च वेदाद्यागमानां तत्प्रणीतत्वस्य समर्थयिष्यमाणत्वादिति । For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ આત કેણું ? 1. આપ્તની સમજૂતી ભાષ્કારે આ પ્રમાણે આપી છે – “જે ઉપદેશકે ધર્મને સાક્ષાત્કાર કર્યો છે અને સાથે સાથે જે પોતે અર્થને જેવો દેખે હેાય તેવો જ કહેવાની ઇચ્છા ધરાવે છે તે આપ્ત છે.” ધર્મ એટલે ઉપદેશ કરવા ગ્ય જે કઈ અર્થ વિવક્ષિત હોય છે. એને સાક્ષાત્કાર એટલે યથાર્થ જ્ઞાન. (તે અર્થનું] પ્રત્યક્ષ વડે જ ગ્રહણ થયું હોવું જોઈએ એવો નિયમ નથી, કારણ કે અનુમાન વગેરે દ્વારા નિશ્ચિત જ્ઞાત અર્થને ઉપદેશ કરનારાનું આપ્તવ ચાલ્યું જતું નથી. [અર્થને જેવો દેખે હોય તે જ] કહેવાની ઈચ્છાથી યુક્ત એમ કહીને ભાગ્યકારે વીતરાગપણે જણાવ્યું છે. “ઉપદેષ્ટા” એ શબ્દ દ્વારા પ્રતિપાદનકૌશલ કહેવાયું છે. મૂંગાપણું વગેરેને લીધે ઉપદેશ કરવા અશક્ત પુરુષ વીતરાગ હોય તે પણ શું કરી શકે ? [બીજી બાજુવસ્તુને યથાર્થ જાણનારે બોલવાને સમર્થ હોય પરંતુ વીતરાગ ન હોય તે તે વસ્તુને જેવી જાણું હેાય તેવી કહેતા નથી, મૂગે રહે છે. ઉપદેશકની વીતરાગતા પ્રતિપાદ્ય વિષયમાં ઈચછવામાં આવે છે, સર્વથા વીતરાગ પુરુષ તે ક્યાં મળે ? આપ્તનું લક્ષણ છષિ, આર્ય અને લેરછ ત્રણેયને લાગુ પડે એવું કહેવું જોઈએ. આપ્તનું લક્ષણ એવું હોય તે જગતમાં આપ્તવચન દ્વારા ચાલતા વ્યવહારને નાશ ન થાય. જેએ આપ્તતાને દોષક્ષયરૂપ ગણાવે છે તેઓએ પણ આ દેષક્ષયને પ્રતિપાદ્ય વિષયને અનુલક્ષીને જ વર્ણવવો જોઈએ. [અર્થાત, પ્રતિપાદ્ય વિષય પ્રતિ રાગ-દ્વેષરૂપ દેષનો અભાવ જ તેમણે ઉપદેષ્ટામાં કહેવો જોઈએ. અન્યથા, આપ્તવચનને આધારે જગતમાં ચાલતા દેખાતા વ્યવહારને નિરાધ આવી પડશે. અથવા ન્યાયશાસ્ત્રનું પ્રયોજન વેદનું પ્રામાણ્ય સિદ્ધ કરવાનું હાઈ તૈિયાયિકે માને છે કે વેદના પ્રણેતા આપ્ત ઈશ્વર જેવું કહેવામાં આવ્યું છે તેવું જ આપ્તનું] આ લક્ષણ ધરાવે છે. તે સાક્ષાત્કૃતધર્મો છે જ, કારણ કે ઈશ્વરને ધર્મ પ્રત્યક્ષગમ્ય છે. વસ્તુ જેવી જાણી હોય છે તેવી જ] કહેવાની ઈચ્છાથી યુક્ત ઈશ્વર છે કારણ કે ઈશ્વર કારુણિક છે એમ અમે કહીએ છીએ. અને ઈશ્વર ઉપદેષ્ટા છે, કારણ કે વેદ વગેરે આગમોના તે પ્રણેતા છે એનું સમર્થન અમે આગળ ઉપર કરવાના છીએ. 8. आह-आस्तां तावदेतत् । इदं तु चिन्त्यतां किमर्थमिदं पुनः शब्दस्य पृथग्लक्षणमुपवर्ण्यते-- शब्दस्य खलु पश्यामो नानुमानाद्विभिन्नताम् । अतस्तल्लक्षणाक्षेपान्न वाच्यं लक्षणान्तरम् ।। पराक्षविषयत्वं हि तुल्यं तावद् द्वयोरपि । सामान्यविषयत्वं च सम्बन्धापेक्षणाद् द्वयोः ॥ अगृहीतेऽपि सम्बन्धे नैकस्यापि प्रवर्तनम् । सम्बन्धश्च विशेषाणामानन्त्यादतिदुर्गमः ॥ यथा प्रत्यक्षतो धूमं दृष्ट्वाऽग्निरनुमीयते । तथैव शब्दमाकर्ण्य तदर्थोऽप्यवगम्यते ॥ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અનુમાનથી જુદુ પ્રમાણ નથી अन्वयव्यतिरेकौ च भवतोऽत्रापि लिङ्गवत् । यो यत्र दृश्यते शब्दः स तस्यार्थस्य वाचकः ।। पक्षधर्मत्वमप्यस्ति शब्दः एव यतोऽर्थवान् । प्रकल्पयिष्यते पक्षो धूमो दहनवानिव ॥ तत्र धूमत्वसामान्यं यथा वहति हेतुताम् । गोऽश्वादिशब्दसामान्यं तद्वदत्रापि लक्ष्यते ।। एवं विषयसामग्रीसाम्यादेकत्वनिश्चये । न विलक्षणतामात्र किञ्चिदन्यत्वकारणम् ॥ पूर्ववर्णक्रमोद्भूतसंस्कारसहकारिता । पुरुषापेक्षवृत्तित्वं विवक्षानुसृतिक्रमः ॥ इत्यादिना विशेषेण न प्रमाणान्तरं भवेत् । कार्यकारणधर्मादिविशेषोऽत्रापि नास्ति किम् ॥ यथेष्टविनियोज्यत्वमपि नान्यत्वकारणम् । हस्तसंज्ञादिलिङ्गेऽपि तथाभावस्य दर्शनात् ॥ दृष्टान्तनिरपेक्षत्वमभ्यस्ते विषये समम् । अनभ्यस्ते तु सम्बन्धस्मृतिसापेक्षता द्वयोः ॥ अनेकप्रतिभोत्पत्तिहेतुत्वमपि विद्यते । अस्पष्टलिङ्गे कस्मिंश्चिदश्व इत्यादिशब्दवत् ॥ स्फुटार्थानवसायश्च प्रमाणाभासतो यथा । लिड्ने तथैव शब्देऽपि नानार्थभ्रमकारिणि ॥ अपि च प्रतिभामात्रे शब्दाज्जातेऽपि कुत्रचित् । आप्तवादत्वलिङ्गेन जन्यते निश्चिता मतिः ॥ अत एव हि मन्यन्ते शब्दस्यापि विपश्चितः । आप्तवादाविसंवादसामान्यादनुमानताम् ॥ किञ्च शब्दो विवक्षायामेव प्रामाण्यमश्नुते । न बाह्ये व्यभिचारित्वात् तस्यां चैतस्य लिङ्गता ॥ 8. વિરધી (બૌદ્ધ) કહે છે – આ ચર્ચા રહેવા દે, પરંતુ એ વિચારે કે શા માટે શબ્દનું અલગ લક્ષણ તમે કહો છો. અનુમાનથી શબ્દની ભિન્નતા અમને દેખાતી નથી. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અનુમાનથી જુદું પ્રમાણ નથી તેથી, અનુમાનના લક્ષણ વડે શબ્દનો આક્ષેપ થત હેઈ, શબ્દ માટે અન્ય લક્ષણ કહેવું ન જોઈએ. પક્ષવિષયગ્રાહીતા બંનેમાં સમાન છે. સામાન્ય વિષયગ્રાહીતા પણ બંનેમાં છે કારણ કે બંને સંબંધની અપેક્ષા રાખે છે. સંબંધ અજ્ઞાત હોય ત્યારે બેમાંથી એક પણ પ્રવૃત્ત થતું નથી. અને વિશેષ અનંત હાઈ, સંબંધ અત્યંત દુય છે. જેમ પ્રત્યક્ષ વડે ધૂમને દેખીને અગ્નિનું અનુમાન થાય છે તે જ રીતે શબ્દને સાંભળીને તેના અર્થ જ્ઞાન થાય છે. અનુમાનની જેમ અહીં પણ અન્વય-વ્યતિરેક બને છે. જે શબ્દ જે અર્થમાં પ્રિયે જાતા] દેખાય છે તે શબ્દ તે અર્થને વાચક છે. જેમ અગ્નિમાન હોવાને કારણે ધૂમને પક્ષ ગણવામાં આવે છે તેમ શબ્દને જ પક્ષ કલ્પવામાં આવશે કારણ કે તે અર્થવાન છે. અનુમાનમાં ઘૂમવસામાન્ય જેમ હેતુ બને છે તેમ અહીં પણ ગે, અશ્વ, આદિ શબ્દસામાન્ય હેતુ બનતા દેખાય છે. આમ વિષય અને કારણ સામગ્રીની સમાનતાને આધારે તેમને એકત્વને નિશ્ચય થતું હોય તે કઈક [તુચ્છ] વિલક્ષણતા તેમના અન્યત્વનું કારણ ન બની શકે. ક્રમથી જાગેલા પૂર્વવર્ણોના સંસ્કારોની સહકારિતા, પુરૂષાપેક્ષ અસ્તિત્વ, વિવક્ષાને અનુસરવાને નિયમ વગેરે વિશેષોને લીધે શબ્દ અનુમાનથી જુદું પ્રમાણુ બની જતો નથી. કાર્ય, કારણ, ધર્મ, વગેરે વિશે શું અનુમાનમાં નથી ? [કોઈ અનુમાનમાં હેતુ કાર્ય છે, કઈ અનુમાનમાં હતું કારણ છે, ઈત્યાદિ. એથી શું એ બધાં અનુમાને સ્વતંત્ર પ્રમાણે બની જાય છે ?] શબ્દને ઈચ્છા પ્રમાણે વિનિયોગ શક્ય છે એ પણ કંઈ તેના અનુમાનથી ભિન્ન હોવાનું કારણ નથી, કારણ કે હસ્તસંજ્ઞા વગેરે લિંગની બાબતમાં પણ ઈચ્છા પ્રમાણે વિનિયોગ દેખાય છે. [‘જયારે આંગળીઓ આ પ્રમાણે હોય ત્યારે આ અર્થ સમજવો” – આ ઉદાહરણમાં હસ્તસંજ્ઞારૂપ લિંગને ઈચ્છા પ્રમાણે વિનિધોગ છે જ.] વિષય અભ્યસ્ત હોય ત્યારે દષ્ટાન્તનિરપેક્ષતા [યા સંબંધમ્મરણનિરપેક્ષતા] તે બંનેમાં સમાનપણે હોય છે, જયારે વિષય અનવ્યસ્ત હોય ત્યારે સંબંધસ્મરણાપેલા બંનેને હોય છે. જેમ “અશ્વ” વગેરે શબ્દો જુદી જુદી વ્યક્તિઓમાં ભિન્ન ભિન્ન જ્ઞાન ઉત્પન્ન કરે છે તેમ અસ્પષ્ટ લિંગ પણ જુદી જુદી વ્યક્તિઓમાં ભિન્ન ભિન્ન જ્ઞાને ઉત્પન્ન કરે છે. જેમ પ્રમાણુભાસતાને કારણે અનેક અર્થોને ભ્રમ કરાવનાર લિંગ સ્કુટ અને નિશ્ચય નથી કરાવતું તેમ પ્રમાણભાસતાને કારણે અનેક અર્થોને ભ્રમ કરાવનાર શબ્દ પણ કુટ અર્થને નિશ્ચય નથી કરાવતો. વળી, શબ્દથી જયારે પણ કોઈ પણ જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે શબ્દ આપ્ત પુરુષને છે તેથી એ લિંગ દ્વારા [વિષયનું] નિશ્ચિત જ્ઞાન થાય છે. એટલે જ બુદ્ધિમાને “આપ્તવચન બાહ્ય વિષય સાથે અવિસંવાદી હોય છે એ વ્યાપ્તિને આધારે શબ્દને પણ અનુમાન જ માને છે. વળી, શબ્દનું પ્રામાણ્ય કેવળ વકતાની વિવક્ષામાં જ છે, બાહ્ય અર્થમાં નથી કારણકે શાદ જ્ઞાનને બાહ્ય અર્થ સાથે વિસંવાદ - વ્યભિચાર જણાય છે. એટલે, શબ્દ વિવક્ષાનું લિંગ છે, [બાહ્ય અર્થનું નથી]. 9. તત્રામિથી તે – દ્વિવિધ રાઇ, પઢામાં વાયામ તિા તત્ર वाक्यमनवगतसम्बन्धमेव वाक्यार्थमवगमयितुमलम्, अभिनवविरचितश्लोकश्रवणे सति पदसंस्कृतमतीनां तदर्थावगमदर्शनात् । अतः सम्बन्धाधिगममूलप्रवृत्तिनाऽनुमा For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને અનુમાનને વિષયભેદ नेन तस्य कथं साम्यसम्भावना । पदस्य तु सम्बन्धाधिगमसापेक्षत्वे सत्यपि सामग्रीभेदाद् विषयभेदाच्चानुमानाद्भिन्नत्वम् । विषयस्तावद्विसदृश एव पद लिङ्गयोः । . तद्वन्मानं पदस्यार्थ इति च स्थापयिष्यते । अनुमानं तु वाक्यार्थविषयम्-'अत्राग्निः,' 'अग्निमान् पर्वतः' इति ततः प्रतिपत्तेः । उक्तं च तत्र धर्मविशिष्टो धर्मी साध्य इति । 9. નિયાયિક – આ બાબતમાં અમે [આમ] કહીએ છીએ. શબ્દના બે પ્રકાર છેપદાત્મક શબ્દ અને વાક્યાત્મક શબ્દ. એ બેમાં વાક્ય, [વાક્ય અને વાજ્યાર્થિને] સંબંધ જેણે જાણ્યું નથી તેને જ વાક્યર્થનું જ્ઞાન કરાવવા સમર્થ છે, કારણ કે નવા રચેલા સ્લેકને સાંભળતાં જ પદોનો અર્થ જાણનારાઓને વાક્યના અર્થનું જ્ઞાન થતું દેખાય છે. તેથી, સંબંધનું જ્ઞાન જેના વ્યાપારના મૂળમાં છે એવા અનુમાનની સાથે શબ્દની (=વાક્યાત્મક શબ્દની) સમાનતા કયાંથી સંભવે.? પદ [પદાર્થનું જ્ઞાન કરાવવામાં] પદ અને પદાર્થના સંબંધના જ્ઞાનની અપેક્ષા રાખતું. હોવા છતાં અનુમાનની કારણસામગ્રીથી અને અનુમાનના વિષયથી તેની કારણસામગ્રી અને તેને વિષય ભિન્ન હોઈ, તે અનુમાનથી ભિન્ન છે. પદ અને અનુમાનને વિષય વિસદશ છે. પદને અર્થ કેવળ તવત્ (= જાતિમત્) છે એની સ્થાપના [પાંચમા આહ્નિકમાં] કરવાના છીએ. પરંતુ અનુમાનને વિષય વાક્યર્થ છે–અહીં અગ્નિ છે, પર્વત અનિવાળા છે” એવા આકારનું જ્ઞાન અનુમાન દ્વારા થાય છે; કહ્યું પણ છે કે અનુમાનમાં સાધ્ય છે ધમ વિશિષ્ટ ધમી. 10. ननु पदान्यपि वाक्यार्थवृत्तीनि सन्ति – गोमानौपगवः कुम्भकार इति । सत्यम्, किन्तु तेष्वपि साकाङ्क्षताऽस्त्येव, पदान्तरमन्तरेण निराकाङ्क्षप्रत्ययानुत्पादात्, गोमान् कः इत्याकाहाया अनिवृत्तेः । अपि च पर्वतादिविशेष्यप्रतिपत्तिपूर्विका पावकादिविशेषणावगतिर्लिङ्गादुदेति । पदात्तु विशेषणावगतिपूर्विका विशेष्यावगतिरिति विषयभेदः । 10. શંકાકાર (બૌદ્ધ) – પદે પણ વાક્યર્થ ધરાવતા હોય છે. એવાં પદેનાં ઉદાહરણ છે] ગમાન (ગાયવાળા), ઔપગવ (ઉપગુને પુત્ર), કુંભકાર (કુંભ બનાવનાર) નૈયાયિક – તમારી વાત સાચી છે. પરંતુ આવાં પદમાં પણ સાકાંક્ષતા હોય છે જ, કારણ કે બીજા પદ વિના તેઓ નિરાકાંક્ષ જ્ઞાન ઉત્પન્ન કરતા નથી. બીજા પદ વિના] “ગેામાન કોણ ?” એ આકાંક્ષા દૂર થતી નથી. લિંગ દ્વારા પર્વતાદિ વિશેષ્યનું જ્ઞાન થાય પછી અગ્નિ આદિ વિશેષણનું જ્ઞાન થાય છે, જયારે પદ દ્વારા, વિશેષણનું જ્ઞાન થાય પછી વિશેષ્યનું જ્ઞાન થાય છે. આ છે તેમને વિષયભેદ, For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને અનુમાનને વિષયભેદ 11. ननूक्तं यथाऽनुमाने धर्मविशिष्टो धर्मी साध्य एवमिहार्थविशिष्टः शब्दः साध्यो भवतु । मैवम्, शब्दस्य हेतुत्वात् । न च हेतुरेव पक्षो भवितुमर्हति । 11. શંકાકાર (બૌદ્ધ) - કહ્યું છે કે જેમ અનુમાનમાં ધર્મવિશિષ્ટ ધર્મ સાધ્ય છે તેમ અહીં અર્થવિશિષ્ટ શબ્દ સાધ્ય બને. તૈયાયિક – એવું ન બને, કારણ કે શબ્દ તે હેતુ છે અને હેતુ પિતે જ પક્ષ (=સાધ્ય) બનવાને લાયક નથી. 12. ननु यथा अग्निमानयं धूमः, धूमवत्त्वात् महानसधूमवदिति । उक्तं च 'सा देशस्याग्नियुक्तस्य, धूमस्यान्यैश्च कल्पिता' इति [ग्लो. वा. अनु. ४८] । एवं गोशब्द एवार्थवत्त्वेन साध्यतां, गोशब्दत्वादिति सामान्यं च हेतूक्रियतामिति । 12. શંકાકાર (બૌદ્ધ) – [હેતુ પિતે જ સાધ્ય બની શકે] ઉદાહરણર્થ, આ અનિયુક્ત ધુમાડે છે કારણ કે તે ધુમાડે છે, રસોડાના ધુમાડાની જેમ. અને કહ્યું પણ છે કે “સાધ્યપણું અગ્નિયુક્ત દેશમાં છે; કેટલાકે ધુમાડામાં સાધ્યપણું માન્યું છે.” એ જ પ્રમાણે, અર્થવાન ગે” શબ્દને સાધ્ય માને અને “ગશબ્દત્વને કારણે” એમ (ગોશષ્યત્વ) સામાન્ય હેતુ બનાવો. 13. एतदपि दुर्घटम् । शब्दस्य धर्मिणः किमर्थविशिष्टत्वं वा साध्यते प्रत्यायनशक्तिविशिष्टत्वं वा अर्थप्रतीतिविशिष्टत्वं वा ? न तावदर्थविशिष्टत्वं साध्यमू, शैलज्वलनयोरिव शब्दार्थयोः धर्मधर्मिभावाभावात् । अथार्थविषयत्वाच्छन्दस्यार्थविशिष्टतेत्युच्यते तदप्ययुक्तम्, तत्प्रतीतिजननमन्तरेण तद्विषयत्वानुपपत्तेः । प्रतीतौ तु सिद्धायां किं तद्विषयत्वद्वारकेण तद्धर्मत्वेन । यदि तु तद्विषयत्वमूला तद्धर्मित्वपूर्विकाऽर्थप्रतीतिः, अर्थप्रतीतिमूलं तद्विषयत्वम्, तदितरेतराश्रयम् । तस्मान्नार्थવિશિષ્ટ રીન્દ્રઃ સાધ્યઃ | 13. નૈયાયિક-આ પણ દુર્ઘટ છે. ધમી શબ્દનું અર્થથી વિશિષ્ટ હેવું સાધ્ય છે કે (અર્થ) જણાવવાની શક્તિથી વિશિષ્ટ હોવું સાધ્ય છે કે અર્થને જ્ઞાનથી વિશિષ્ટ હેવું સાધ્ય છે ? ધમ શબ્દનું અર્થથી વિશિષ્ટ હેવું સાધ્ય નથી કારણ કે જેમ પર્વત અને અગ્નિ વચ્ચે ધર્મધમર્ભાવ છે તેમ શબ્દ અને અર્થ વચ્ચે ધર્મધમભાવ નથી. અર્થ શબ્દને વિષય હોવાને કારણે શબ્દ અર્થથી વિશિષ્ટ છે એમ જે કહે છે તે પણ રોગ્ય નથી કારણ કે અર્થના જ્ઞાનની ઉત્પત્તિ થયા વિના અર્થ શબ્દને વિષય છે એ ઘટી શકે નહિ, અને અર્થનું જ્ઞાન થઈ જાય પછી એ અર્થશાન દ્વારા અર્થનું શબ્દના ધર્મ હોવાનું શું પ્રયોજન ? જે કહે કે અર્થ પિતાને વિષય હેવાને કારણે અર્થવિશિષ્ટ બનેલે શબ્દ અર્થજ્ઞાનને ઉત્પન્ન કરે છે અને અર્થજ્ઞાનને કારણે અર્થ શબ્દને વિષય હેય છે, તે ઈતરેતરાશ્રયદોષ આવે છે. તેથી, અર્થવિશિષ્ટ શબ્દ સાધ્ય નથી. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ શબ અને અનુમાનને વિષયભેદ 14. नाप्यर्थप्रत्यायनशक्तिविशिष्टः, तदर्थितया शब्दप्रयोगाभावात् । __ न शक्तिसिद्धये शब्दः कथ्यते श्रूयतेऽपि वा । अर्थगत्यर्थमेवामु शृण्वन्ति च वदन्ति च ॥ 14. અર્થ જણાવવાની શક્તિથી વિશિષ્ટ શબ્દ પણ સાથ નથી, કારણ કે આવી શક્તિથી વિશિષ્ટ શબ્દની ઇરછાથી તે શબ્દનો પ્રયોગ જ થાય નહિ. શક્તિની સિદ્ધિ કરવા માટે શબ્દ કહેવામાં કે સાંભળવામાં આવતું નથી. અર્થના જ્ઞાન માટે જ લેકે શબ્દને બેલે છે કે સાંભળે છે. 15. નાથથપ્રતીતિવિઝિટ: રાડ પક્ષતામનુમવિતુમતિ, સિદ્ધચદ્ધિविकल्पानुपपत्तेः । असिद्धयाऽपि तद्वत्त्वं शब्दस्यार्थधिया कथम् । सिद्धायां तत्प्रतीतौ वा किमन्यदनुमीयते ॥ ज्वलनादावपि तुल्यो विकल्प इति चेत्, न हि तत्राग्निधू मेन जन्यते अपि तु गम्यते, इयं त्वर्थप्रतीतिर्जन्यते शब्देनेत्यस्यामेव सिद्धासिद्धत्वविकल्पावसरः । तस्मात् त्रिधाऽपि न शब्दस्य पक्षत्वम् । 15. અર્થજ્ઞાનથી વિશિષ્ટ શબ્દ સાધ્ય બનવાને લાયક નથી, કારણ કે તેની બાબતમાં સિદ્ધિ-સિદ્ધિના વિક ઘટતા નથી. અસિદ્ધ અર્થજ્ઞાનથી શબ્દ અર્થજ્ઞાનવિશિષ્ટ કેવી રીતે હોઈ શકે ? અર્થજ્ઞાન સિદ્ધ હોય તે પછી બીજા શેનું અનુમાન કરવાનું રહ્યું ? અગ્નિ વગેરેની બાબતમાં પણ આ વિકલ્પ ઊઠશે એમ કહેતા હે તે અમારે કહેવાનું કે અગ્નિ વગેરેની બાબતમાં અગ્નિ ધૂમથી ઉત્પન્ન થતા નથી પણ જ્ઞાત થાય છે, પરંતુ આ અર્થજ્ઞાન તે શબ્દથી ઉત્પન્ન થાય છે એટલે આ અર્થજ્ઞાનની બાબતમાં જ સિહઅસિદ્ધ વિકલ્પોને અવકાશ છે. નિષ્કર્ષ એ કે ત્રણેય રીતે શબ્દનું સાય તેવું ઘટતું નથી. 16. अपि च गोशब्दे धर्मिणि गत्वादिसामान्यात्मकस्य हेतोर्ग्रहणम्, ततो व्याप्तिस्मरणम्, ततः परामर्शः, ततोऽर्थप्रतिपत्तिरिति कालद्राधीयस्त्वाद्धर्मी तिरोहितो भवेत् । न पर्वतवदवस्थितिस्तस्य अपि तूच्चरितप्रध्वंसित्वं शब्दस्य । न च शब्दमर्थवत्त्वेन लोकः प्रतिपद्यते, किन्तु शब्दात् पृथगेवार्थमिति न सर्वथा शब्दः पक्षः। अतो धर्मविशिष्टस्य धर्मिणः साध्यस्येहासम्भवाच्छब्दलिङ्गयोमहान् विषयभेदः । 16. વળી, ગા’ શબ્દરૂપ ધમમાં ગત્વ વગેરે સામાન્યરૂપ હેતુનું ગ્રહણ, પછી [‘જ્યાં જયાં ગત્વ વગેરે સામાન્ય હોય છે ત્યાં ત્યાં ગ અર્થ હોય છે એવી વ્યાપ્તિનું સ્મરણ, ત્યાર બાદ [‘આ શબ્દમાં ગત્વ વગેરે સામાન્ય છે એવું] પરામર્શજ્ઞાન, ત્યાર પછી [“તેથી આ ગૌશબ્દમાં અર્થ છે એવું] અર્થનું જ્ઞાન થાય છે– આમ લાંબો કાળ વ્યતીત થવાથી ધમી શબ્દ તિરહિત બની જાય, કારણ કે તે પર્વત જે સ્થાયી નથી, તે તે ઉચ્ચરિત થતાં જ નાશ પામે છે. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને અનુમાનની કારણ સામગ્રીને ભેદ ઉપરાંત, શબ્દ અર્થવાન હોય એ રીતે લેકે શબ્દને જણાવતા નથી પરંતુ તેઓ તે શબ્દથી અર્થને પૃથફ જ જણુવે છે. એટલે કેઈ પણ રીતે શબ્દ સાધ્ય નથી. તેથી, ધર્મવિશિષ્ટ ધમરૂપ સાધ્યનો અહીં સંભવ ન હોવાને લીધે શબ્દ અને અનુમાનના વિષથોને ભેદ ઘણો મોટો છે. 17. તમામે ત્વપિ – પક્ષધર્માન્વથાપ્તિસ્રાસાપેક્ષમનુમાનં ચાહયાતમ, शब्दे तु न तानि सन्ति रूपाणि । तथा च शब्दस्य पक्षत्वप्रतिक्षेपान्न तद्धर्मतया गत्वादिसामान्यस्य लिङ्गता । न चार्थस्य धर्मित्वम्, सिद्धियसिद्धिविकल्पानुपपत्तेः । न च तद्धर्मत्वं शब्दस्य शक्यते वक्तुम्, तत्र वृत्त्यभावात् । प्रतीतिजनकत्वेन तद्धर्मतायामुच्यमानायां पूर्ववदितरेतराश्रयः, पक्षधर्मादिबलेन प्रतीतिः, प्रतीतौ च सत्यां पक्षधर्मादिरूपलाभः । अपि च यद्यर्थधर्मतया शब्दस्य पक्षधर्मत्वं भवेत्, तदाऽनवगतधूमाग्निसम्बन्धोऽपि यथा धूमस्य पर्वतधर्मतां गृह्णात्येव तथाऽनवगतशब्दार्थसम्बन्धोऽपि अर्थधर्मतां शब्दस्य गृह्णीयातू, न च गृह्णातीत्यतो नास्ति पक्षधर्मत्वं शब्दस्येति । 17. કારણસામગ્રીને ભેદ પણ [અનુમાન અને શબ્દ વચ્ચે] છે. પક્ષધર્મ, અન્વય, વગેરે ધર્મોની અપેક્ષા રાખનારું અનુમાન છે એમ સમજાવવામાં આવ્યું છે, જયારે શબ્દમાં તે એ ધર્મો નથી. વળી, શબ્દના પક્ષ હોવાને પ્રતિષેધ કરવામાં આવ્યો હોઈ પક્ષધર્મરૂપે ગત્વ વગેરે સામાન્ય લિંગ ન બની શકે. અર્થને પક્ષ તરીકે સ્વીકારી ન શકાય કારણ કે સિદ્ધિ-અસિદ્ધિ વિકલ્પ દ્વારા અર્થનું પક્ષ હેવું ઘટતું નથી. [માને કે અર્થને પક્ષ તરીકે સ્વીકારી લઈએ તે પણ શબ્દ પક્ષને (=અર્થને) ધર્મ છે એમ કહી શકાશે નહિ કારણ કે તેને પક્ષમાં (=અર્થમાં) અભાવ છે. અર્થજ્ઞાન જન્માવીને શબ્દ અર્થને (=પક્ષનો) ધર્મ બને છે એમ કહેતાં પહેલાંની જેમ અ ન્યાશ્રયદોષ આવશે – પક્ષધર્મ ' વગેરેના બળે અર્થજ્ઞાન જન્મ અને અર્થજ્ઞાન જમતાં પક્ષધર્મ વગેરે ધર્મો સ્વરૂપલાભ પામે. વળી, જે અર્થને ધર્મ હોવાને કારણે શબ્દનું પક્ષધર્મતત્વ સંભવતું હોય તે ધૂમ અને અગ્નિ વચ્ચેના સંબંધના જ્ઞાન વિના પણ ધૂમ પર્વતનો ધર્મ છે એવું જ્ઞાન જેમ થાય છે જ તેમ શબ્દ અને અર્થ વચ્ચેના સંબંધના જ્ઞાન વિના શબ્દ અને ધર્મ છે એવું જ્ઞાન થવું જોઈએ, પણ થતું નથી. તેથી, શબ્દ પક્ષને ધર્મ નથી. 18. अन्वयव्यतिरेकावपि तस्य दुरुपपादौ, देशे काले च शब्दार्थयोरनुगमाभावात् । न हि यत्र देशे शब्दः तत्रार्थः । यथोक्तं श्रोत्रियैः –'मुखे हि शब्दमुपलभामहे भूमावर्थम्' इति । वयं तु कर्णाकाशे शब्दमुपलभामहे इत्यास्तामेतत् । नापि यत्र काले शब्दः तत्रार्थः, इदानीं युधिष्ठिरार्थाभावेऽपि युधिष्ठिरशब्दसम्भवात् । शब्दार्थयोः अन्वयाभावेऽपि तद्बुद्धयोरन्वयो ग्रहीष्यते इत्युच्यते । तर्हि वक्तव्यं - किमर्थबुद्धावुत्पन्नायामन्वयो गृह्यते अनुत्पन्नायां वा ? अनुत्पन्नायां तावत् स्वरूपासत्त्वात् For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને અનુમાનની કારણસામગ્રીને ભેદ कुतोऽन्वयग्रहणम् ? उत्पन्नायां त्वर्थबुद्धौ किमन्वयग्रहणेनेति नैष्फल्यम् । तत्पूर्वकत्वे तु पूर्ववदितरेतराश्रयम् । एतेन व्यतिरेकग्रहणमपि व्याख्यातम् । 18. અનવય અને વ્યતિરેક એ બંને પણ ઘટાવવા મુશ્કેલ છે, કારણ કે દેશમાં અને કાળમાં શબ્દ અને અર્થને અય છે જ નહિ. જે દેશમાં શબ્દ હોય છે ત્યાં અર્થ હેત નથીજેમકે ત્રિાએ કહ્યું છે કે મુખમાં શબ્દ જણાય છે અને ભૂમિ ઉપર અર્થ. અમને નિયાયિકોને તો કર્ણકાશરૂપ શ્રેત્રમાં શબ્દ જણાય છે – પણ એની ચર્ચા કરવાની જરૂર નથી. વળી જે વખતે શબ્દ હોય છે તે વખતે અર્થ હોતો નથી. અત્યારે યુધિષ્ઠિર ન હોવા છતાં યુધિષ્ઠિરશબ્દ અસ્તિત્વ ધરાવે છે. શબ્દ અને અર્થના અન્વયને અભાવ હોવા છતાં તેમનાં જ્ઞાને વચ્ચેના અન્વયનું ગ્રહણ થાય છે એમ કહેવામાં આવે છે. તેની સામે કહેવું જોઈએ કે શું અર્થજ્ઞાન ઉત્પન્ન થતાં અન્વયનું ગ્રહણ થાય છે કે અર્થશાન ઉત્પન્ન ન થયું હોય ત્યારે ? અર્થજ્ઞાન ઉત્પન્ન ન થયું છે ત્યારે તે અર્થ જ્ઞાનને જ અભાવ હોઈ શબ્દજ્ઞાન અને અર્થજ્ઞાનના અવયનું ગ્રહણ કયાંથી થાય? અર્થજ્ઞાન ઉત્પન્ન થયા પછી તો શબ્દજ્ઞાન અને અર્થજ્ઞાનના અવયના ગ્રહણની જરૂર જ રહેતી નથી. અર્થજ્ઞાનપૂર્વક, શબ્દજ્ઞાન અને અર્થજ્ઞાનના અન્વયનું ગ્રહણ માનતાં પહેલાંની જેમ ઇતરેતરાજયદેવ આવે. આ નિરૂપણ દ્વારા વ્યતિરેકના ગ્રહણનું વિવેચન પણ થઈ ગયું. 19. नन्वावापोद्वापद्वारेण शब्दार्थसम्बन्धे निश्चीयमाने उपयुज्यते एवान्वयव्यतिरेको, यथोक्तम् 'यत्र योऽन्वेति यं शब्दमर्थस्तस्य भवेदसौ' इति [श्लो. वा. ७. १६०] । सत्यमेतत् । किन्तु समयबलेन सिद्धायामर्थबुद्धौ समयनियमार्थावन्वयव्यतिरेको शब्दे, नान्वयव्यतिरेककृता च धूमादेरिवाग्नेः ततोऽर्थबुद्धिः । अपि च धूमादिभ्यः प्रतीतिश्च नैवावगतिपूर्विका । इहावगतिपूर्वैव शब्दादुत्पद्यते मतिः ॥ स्थविरव्यवहारे हि बालः शब्दात् कुतश्चन । दृष्ट्वाऽर्थमवगच्छन् तं स्वयमप्यवगच्छति ।। यत्राप्येवं समयः क्रियते 'एतस्माच्छब्दादयमर्थः त्वया प्रतिपत्तव्यः' इति तत्रापि प्रतीतिरेव कारणत्वेन निर्दिष्टा द्रष्टव्या । तस्मादन्यो लिङ्गलिङ्गिनोरविनाभावो नाम सम्बन्धः, अन्यश्च शब्दार्थ योः समयापरनामा वाच्यवाचकभावः सम्बन्धः प्रतीत्यङ्गम् । एवंविधविषयभेदात् सामग्रीभेदाच्च प्रत्यक्षवदनुमानादन्यः शब्द इति सिद्धम् । - 19. શંકાકાર – તેના (શબ્દના) હેતાં તે (અર્થ) હોય છે અને તેને (શબ્દ) દૂર કરતાં તે (અર્થ) દૂર થાય છે એ હકીક્તને આધારે શબ્દ-અર્થના સંબંધને નિશ્ચય થત હોઈ અન્વય-વ્યતિરેક ઘટે છે, જેમકે કહ્યું પણ છે કે જયાં જે અર્થ શબ્દને અનુસરે છે ત્યાં તે અર્થ તે શબ્દને અર્થ બનશે જ, For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને અનુમાનની કારણસામગ્રીને ભેદ નૈયાયિક – તમારી વાત સાચી છે. પરંતુ એક વાર સંકેતના બળે આ શબ્દને આ અર્થ છે એવું શબ્દના અર્થનું જ્ઞાન થઈ જાય પછી જ સંકેતનિયમના અર્થમાં [-ખરા અર્થમાં નહિ –] અન્વયવ્યતિરેક સંબંધ શબ્દ અર્થ સાથે ધરાવે છે. તેથી જેમ ધૂમ દ્વારા થતું અગ્નિનું જ્ઞાન અવયવ્યતિરેકજન્ય છે તેમ શબ્દ દ્વારા થતું અર્થનું જ્ઞાન અન્વયવ્યતિરેકજન્ય નથી. ધૂમ દ્વારા થતું અગ્નિનું જ્ઞાન સંતસંબંધજ્ઞાનપૂર્વક નથી જ્યારે અહીં શબ્દ દ્વારા થતું અર્થનું જ્ઞાન તે સંકેતસંબંધજ્ઞાનપૂર્વક છે. એક વડીલ વ્યક્તિ બીજી વડીલ વ્યક્તિને અમુક શબ્દ કહે છે તે બીજી વડીલ વ્યક્તિ અમુક વસ્તુને લાવે છે ત્યારે શબ્દને અર્થ ન જાણનાર ત્યાં ઊભેલી વ્યક્તિ અર્થને જોઈ તે અર્થને તે શબ્દને વાચ્ય જાણીને સંકેતનિયમને સ્વયં જાણે છે. જયાં કોઈ વ્યક્તિ સંકેત કરે છે કે “આ શબ્દને આ અર્થ તમારે સમજવો” ત્યાં પણ તે અર્થનું તે શબ્દના વાય તરીકેનું જે જ્ઞાન છે તેને સિંકેતનિયમજ્ઞાનનું] કારણ ગણવામાં આવ્યું છે. તેથી, લિંગ અને લિંગી એ બેને અવિનાભાવ નામનો સંબંધ જુદી વસ્તુ છે, અને શબ્દ અને અર્થને સંકેતસંબંધ અપરનામ વાયવાચકભાવસંબંધ – જે અર્થજ્ઞાનનું કારણ છે – જુદી વસ્તુ છે. આમ વિષયભેદ અને કારણસામગ્રીભેદને લીધે શબ્દ જેમ પ્રત્યક્ષથી જુદું પ્રમાણ છે તેમ અનુમાનથી પણ જુદું પ્રમાણ છે, એ સિદ્ધ થયું. ____ 20. यत्तु पूर्ववर्णक्रमापेक्षणादिवैलक्षण्यमाशङ्कय दूषितं कस्तत्र फल्गुप्राये निर्बन्धः। यत्पुनरभिहितम् 'आप्तवादाविसम्वादसामान्यादनुमानता' इति [लो. वा. शब्द. २३] तदतीव सुभाषितम्, विषयभेदात् । आप्तवादत्वहेतुना हि शब्दार्थ बुद्धेः प्रामाण्य साध्यते, न तु सैव जन्यते । यदाह-- अन्यदेव हि सत्यत्वमाप्तवादत्वहेतुकम् । वाक्यार्थश्चान्य एवेह ज्ञातः पूर्वतरं च सः ॥ ततश्चेदाप्तवादेन सत्यत्वमनुमीयते ।। वाक्यार्थप्रत्ययस्यात्र कथं स्यादनुमानता ॥ जन्म तुल्यं हि बुद्धीनामाप्तानाप्तगिरां श्रुतौ । નમાધિપયોગી જ નાનુમાયો ત્રિરુક્ષT | રુતિ [. વ. વાવવા. ૨૪–૨૪૬) न च प्रामाण्यनिश्चयाद्विना प्रतिभामात्र तदिति वक्तव्यम्; शब्दार्थसम्प्रत्ययस्यानुभवसिद्धत्वात् । 20. પૂર્વ પૂર્વ વર્ણના ક્રમે જાગેલા સંસ્કારની સહકારિતા વગેરે વિલક્ષણતાઓ જણાવી વિરોધીઓએ એવો જે દેષ આપ્યો કે એ વિલક્ષણતાઓ શદને પ્રમાણાન્તર નથી બનાવતી તે દોષ તુછ હોઈ તેના તરફ ધ્યાન શું આપવું? વળી, એમણે જે કહ્યું કે જ્યાં જ્યાં આપ્તવચન છે ત્યાં ત્યાં અવિસંવાદ છે એ વ્યાપ્તિ ઉપરથી શબ્દનું For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ શબ્દપ્રમાણને વિષય વિવેક્ષા નથી ૧૫ અનુમાનપણું સિદ્ધ થઈ જાય છે એ અર્થ વગરની વાત છે, કારણ કે શબ્દ અને પ્રિસ્તુત] અનુમાનના વિષયો ભિન્ન છે. આપ્ત વચનરૂપ હેતુ દ્વારા શબ્દાર્થ બુદ્ધિનું પ્રામાણ્ય સિદ્ધ થાય છે અને નહિ કે શબ્દાર્થ બુદ્ધિ તેમાંથી ઉત્પન્ન થાય છે. એટલે કહ્યું છે કે “આપ્ત વચનરૂપ હેતુ દ્વારા જણાતું પ્રામાણ્ય એ જુદી જ વસ્તુ છે અને પ્રામાણ્ય પહેલાં જ જ્ઞાત થઈ ગયેલે વાક્યર્થ એ જુદી જ વસ્તુ છે. તેથી, આપ્તવચનરૂ૫ હેતુ વડે પ્રામાણ્યનું જે અનુમાન થતું હોય તે તેનાથી અહીં વાક્યર્થજ્ઞાનની અનુમાનતા કેમ કરીને થઈ જાય ? જેમ ત્રિલક્ષણ ધરાવતે હેતુ અનુમિતિજ્ઞાનને પિતાની ઉત્પત્તિમાં જ ઉપયોગી છે, તેથી વધુ ઉપયોગ અનુમિતિજ્ઞાનને તેને નથી, તેમ શબ્દ, આપ્તને હો યા અનાપ્તને, સંભળાતાં શાબ્દબેધને ઉત્પન્ન કરે છે, શાબ્દબેધને શબ્દનો તેથી વધુ કેઈ ઉપયોગ નથી.” [અર્થાત, જેમ અનુમિતિજ્ઞાનના પ્રામાણ્યનું જ્ઞાન ઉત્પન્ન કરવામાં હેતુને કઈ ઉપયોગ નથી તેમ શાબ્દબોધના પ્રામાણ્યનું જ્ઞાન ઉત્પન્ન કરવામાં શબ્દને પણ કંઈ ઉપયોગ નથી. પ્રામાણ્યના નિશ્ચય વિનાને શાબાધ કેવળ ભાનમાત્ર છે એમ ન કહેવું જોઈએ કારણ કે શબ્દાર્થના નિશ્ચયને અનુભવ તે તે વખતે પણ હોય છે જ. 21. एतेन विवक्षाविषयत्वमपि प्रत्युक्तम्, न हि विवक्षा नाम शब्दस्य वाच्यो विषयः, किन्त्वर्थ एव तथा । विवक्षायां हि शब्दस्य लिङ्गत्वमिह दृश्यते । आकाश इव कायेत्वान्न वाचकतया पुनः ॥ शब्दादुच्चरिताच्च वाच्यविषया तावत्समुत्पद्यते सवित्तिस्तदनन्तरं तु गमयेत् कामं विवक्षामसौ । अर्थोपग्रहवर्जिता तु नियमात्सिद्वैवमाजीविता तद्वाच्यार्थविशेषता त्वविदिते नैषा तदर्थे भवेत् ।। 21. આ જે અમે કહ્યું તેનાથી શબ્દપ્રમાણને વિષય વિવક્ષા છે એવા વિરોધીઓના મતને પણ નિરાસ થઈ ગયો. વિવક્ષા શબ્દને વાગ્ય વિષય નથી પરંતુ અર્થ જ શબ્દને વાય વિષય છે. વિવક્ષાનું અનુમાન કરાવવામાં જ શબ્દ હેતુ જણાય છે કારણ કે તે જેમ કાર્ય હોવાને લીધે આકાશનું લિંગ છે તેમ કાર્યો હોવાને લીધે જ વિવક્ષાનું લિંગ છે અને નહિ કે વાચક હોવાને લીધે. [શબ્દ વિવક્ષાને વાચક નથી પણ વિવક્ષાનું કાર્ય છે.] ઉચારાયેલ શબ્દમાંથી વાચ્યાર્થવિષયક જ્ઞાન જન્મે છે, તે પછી એ શબ્દ વિવક્ષાને ભલે જણાવે. આમ વિવક્ષા નિયમથી અર્થાત અવશ્યપણે વાગ્યાથે સાથે સંબદ્ધ નથી, એ સિદ્ધ થયું. જ્યાં સુધી વાચ્ય અર્થ જ્ઞાત થયે હેતે નથી ત્યાં સુધી વિવક્ષા વાચ્ય અર્થ સાથે સંબદ્ધ થતી નથી. 22. નનુ સિદ્ધ પ્રમાણ મેઢામે પરીક્ષામાં क्रियते न तु शब्दस्य प्रामाण्यमवकल्पते । For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ વેદનું પ્રામાણ્ય નક્કી કરવું મુશ્કેલ છે अर्थप्रतीतिजनकं प्रमाणमिति वर्णितम् । विकल्पमात्रमूलत्वान्नार्थ शब्दाः स्पृशन्त्यमी ॥ अर्थों निरूप्यमाणश्च को वा शब्दस्य शक्यते । वक्तुं न जातिर्न व्यक्तिर्न तद्वान्नाम कश्चन ॥ सम्बन्धोऽप्यस्य नार्थेन नित्योऽस्ति समयोऽथ वा । शक्यः सन्नपि वा बोद्धमर्थे कथमतीन्द्रिये ॥ वाक्यार्थोऽपि न निर्णेतुं पार्यते पारमार्थिकः । नियोगभावनाभेदसंसर्गादिस्वभावकः । तत्प्रतीत्यभ्युपायश्च कि पदार्थः पदानि वा । वाक्यं वा व्यतिषक्तार्थ स्फोटो वेति न लक्ष्यते ।। सिद्धायामपि तद्बुद्धौ तस्या द्रढिमकारणम् । नित्यत्वमाप्तोक्तत्वं वा न सम्यगवतिष्ठते । पदे नित्येऽपि वैदिक्यो रचनाः कर्तपूर्विकाः । नित्या वा कृतकत्वेऽपि कृताः केनेति दुर्गमम् ॥ कर्ताऽस्ति स च निन्द्रः स चैकः स च सर्ववित् । स च कारुणिको वेति प्रतिपत्तुं न शक्यते ॥ परस्परविरुद्धाश्च सन्ति भूयांस आगमाः । तेषां कस्येश्वरः कर्ता कस्य नेति न मन्महे ।। वेदे दोषाश्च विद्यन्ते व्याघातः पुनरुक्तता। फलस्यानुपलम्भश्च तथा फलविपर्ययः । कीदृशश्चार्थवादानां विरुद्धार्थाभिधायिनाम् । मन्त्राणां नामधेयादिपदानां वा समन्वयः ॥ सिद्धकार्योपदेशाच्च वेदे संशेरते जनाः । किमस्य कार्ये प्रमाण्यं सिद्धेऽर्थे वोभयत्र वा ॥ तेन वेदप्रमाणत्वं विषमे पथि वर्तते । जीविकोपायबुद्धया वा श्रद्धया वाऽभ्युपेयताम् ॥ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ શબ્દ પ્રમાણ નથી 22. શંકા- એકવાર એ સિદ્ધ થઈ જાય કે શબ્દ પ્રમાણ છે પછી શબ્દને બીજા પ્રમાણુથી ભેદ છે કે અભેદ એની પરીક્ષા થઈ શકે. પરંતુ શબ્દ તે પ્રમાણ સંભવતું જ નથી. અર્થજ્ઞાનનું જનક જે હોય તે પ્રમાણ એમ કહેવામાં આવ્યું છે. પરંતુ આ શબ્દો કેવળ વિકલ્પમૂલક હોઈ અર્થને સ્પર્શતા જ નથી. શબ્દ વડે નિરૂપાતો [જણાત] અર્થ કેને કહી શકાય ? તે અર્થ જાતિ પણ નથી, વ્યક્તિ પણ નથી કે જાતિમત વ્યક્તિ પણ નથી. શબ્દનો અર્થ સાથે નિત્ય સંકેતસંબંધ શક્ય નથી. અથવા શક્ય હોય તો પણ શબ્દને અતીન્દ્રિય અર્થ સાથે તે સંબંધ જાણો કેમ કરીને શકય બને ? નિવેગ, ભાવના, ભેદ કે સંસર્ગ ઈત્યાદિ સ્વભાવવાળા વાદ્યાર્થીને પણ ખરેખર નિશ્ચિતપણે જાણ શક્ય નથી. તેના જ્ઞાનને ઉપાય શું પદાર્થો છે, પદો છે, વ્યતિષકતાર્થ વાકય છે કે ફેટ છે ?- એ પણ સમજાતું નથી. એકવાર વાક્યર્થનું જ્ઞાન થઈ જાય પછી તેના પ્રામાયને નિશ્ચય કરવા માટેનું સાધન વાક્યનું નિત્યત્વ છે કે આતોક્તત્વ છે. એને પણ સમ્યફ નિર્ણય નથી થઈ શકતે. પદ નિત્ય હોય તે પણ એ પ્રશ્ન તે રહે છે કે વૈદિકી રચના કર્તપૂર્વક છે કે નિત્ય છે ? જે તે કર્તપૂર્વક હોય તે તેમને કર્તા કોણ છે એ જાણવું મુશ્કેલ છે. તેમને કર્તા છે અને તે નિ છે, એક છે, સર્વજ્ઞ છે તેમ જ કારુણિક છે એ જાણવું શક્ય નથી. વળી, નાથવાદ આદિ] ઘણું આગમો પરસ્પર વિરુદ્ધ છે. તેમાંના કઈને કર્તા ઈશ્વર છે અને કોઈને કર્તા ઈશ્વર નથી એ અમે માનતા નથી. વેદમાં પણ વ્યાઘાત, પુનરુક્તિ, ફલાનુપલંભ, ફલવિપર્યય દોષે છે. વિરુદ્ધાર્થનું પ્રતિપાદન કરનારા અર્થવાદે વરચે, મંત્રો વચ્ચે અને નામધેયાદિ પદો વરચે સમન્વય કે ? વેદ સિદ્ધને ( સિદ્ધ વસ્તુનો) અને કાર્યને ઉપદેશ આપે છે. [અર્થાત , વેદ સિદ્ધાર્થ સ્વરૂપવર્ણન કરે છે અને કર્તવ્યનો ઉપદેશ આપે છે. એટલે લેકેને વેદમાં સંશય જાગે છે કે શું આનું પ્રામાણ્ય કાર્યમાં છે કે સિદ્ધ અર્થમાં છે કે બંનેમાં ? તેને પરિણામે વેદનું પ્રામાણ્ય વિષમ માર્ગમાં આવી પડે છે, [અર્થાત્ વેદના પ્રામાયને નિર્ણય મુશ્કેલ બની જાય છે.] જીવિકાનું સારું સાધન છે એવી બુદ્ધિથી કે શ્રદ્ધાથી વેદના પ્રામાણ્યને સ્વીકાર કરે; [બીજી કઈ રીતે વેદના પ્રામાણ્યનો સ્વીકાર થઈ શકે એમ નથી] 23. अत्राभिधीयते । सर्व एवैते दोषा यथाक्रमं परिहरिष्यन्ते इत्यलमसमाश्वासेन । सुप्रतिष्ठमेव वेदप्रामाण्यमवगच्छत्वायुष्मान् । 23. નૈયાયિક–અહીં આને ઉત્તર અમે આપીએ છીએ. આ બધા જ દેષોને યથાક્રમે અમે પરિહાર કરીશું; માટે અવિશ્વાસ વ્યક્ત કરવો બંધ કરે. વેદપ્રામાણ્યની સ્થાપના બરાબર થયેલી જ છે એમ આપ જાણે. 24. નવદંપવિમેવ સાથે પરિચિતે? ન હિ વાઘેડર્થે શT: પ્રતીतिमादधति । ते हि दुर्लभवस्तुसंपर्कविकल्पमात्राधीनजन्मानः स्वमहिमानमनुवर्तमानास्तिरस्कृतबाह्यार्थसमन्वयान् विकल्पप्रायान् प्रत्ययानुत्पादयन्तो दृश्यन्ते 'अङ्गुल्यो हस्तियूथशतमास्ते' इति स्वभाव एव शब्दानामर्थासंस्पर्शित्वम् । For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અથસંસ્પશી છે 24 શંકા- શબ્દ અર્થને સ્પર્શતા નથી એ દેશને પરિહાર તમે તૈયાયિકે કેવી રીતે કરશો? બાહ્ય અર્થના (=વસ્તુના) જ્ઞાનને શબ્દ ઉત્પન્ન કરતા નથી. જેમને વસ્તુને સંપર્ક દુર્લભ છે એવા કેવળ વિકલ્પરૂપ જ્ઞાનને આધારે જ ઉત્પન્ન થનારા [શબ્દો] પિતાના મહિમા પ્રમાણે બાહ્ય અર્થ સાથેના સમન્વયને અવગણીને મોટે ભાગે વિકલ્પરૂપ જ્ઞાનેને જ ઉત્પન્ન કરતા જણાય છે. આનું ઉદાહરણ છે–આંગળીના ટેરવે હાથીઓના સે જૂથ હતા.” શબ્દને આ સ્વભાવ જ તેમનું અર્થાસંસ્પર્શિત્વ છે. 25. चक्षुरादीनामप्यलीककचकूर्चकादिप्रतीतिकारणत्वमस्ति, न च तेषामर्थासंस्पर्शित्वमिति चेत् , न, तेषां हि तिमिरादिदोषकलुषितवपुषां तथाविधविभ्रमकारणत्वम्, न तु स्वमहिम्नैव । 25. નૈયાયિક—ચક્ષ વગેરે પણ મિથ્યા વાળના ગૂંચળા વગેરેનું જ્ઞાન જન્માવે છે, છતાં તેઓ અર્થાસંસ્પર્શ નથી. શંકાકાર-ના. ચક્ષુ વગેરે પિતાના જ મહિમાથી તેવા ભ્રમજ્ઞાનો જમાવતા નથી પરંતુ તિમિર વગેરે દેથી દૂષિત તેઓ તેવા ભ્રમજ્ઞાને જન્માવે છે. 26. રૂાપિ પુરુષોત્તમેષ મટિમ, ન રાાનામિતિ વેત; મૈત્રમ્, ઢોષवतोऽपि पुरुषस्य मूकादेरनुच्चारितशब्दस्येदृशविप्लवोत्पादनपाटवाभावात् । असत्यपि च पुरुषहृदयकालुष्ये यथाप्रयुज्यमानान्यगुल्यग्रादिवाक्यानि विप्लवमावहन्त्येवेति शब्दानामेवैष स्वभावः, न वक्तदोषाणाम् । अपि च न चक्षुरादिबाधकज्ञानोदये सति न विरमति, विपरीतवेदनजन्मनः शुक्तिकारजतादिबुद्धिषु विभ्रमस्यापायदर्शनात् । शब्दस्तु शतकृत्वोऽपि बाध्यमानो यथैवोच्चरितः 'करशाखाशिखरे करेणुशतमास्ते' इति तथैव तथाभूतं भूयोऽपि विकल्पमयथार्थ मुत्पादयत्येवेति विकल्पाधीनजन्मत्वाच्छब्दानामेवेदं रूपं यदर्थासंस्पर्शित्वं नामेति । तदुक्तम्-- विकल्पयोनयः शब्दा विकल्पाः शब्दयोनयः । तेषामन्योन्यसम्बन्धे नार्थ शब्दाः स्पृशन्त्यमी ॥ इति ।। 26. નૈયાયિક- અહીં પણ શબ્દોને એ મહિમા નથી પરંતુ પુરુષના દોષોને મહિમા છે. શંકાકાર–એવું નથી, કારણ કે મૂક વગેરે જે દેષવાળા પુરુષો છે તેમના અનુરચારિત શબ્દમાં આવા ભ્રમને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નથી. પુરુષના હૃદયમાં કોઈ કલુષિતતા (દોષ) ન હોય અને છતાં તેણે ઉચારેલ “આંગળીના ટેરવે હાથીનાં સેંકડો જૂથ હતાં' જેવાં વાક ભ્રાન્ત જ્ઞાન ઉત્પન્ન કરે છે જ; એટલે આ શબ્દને જ સ્વભાવ છે, વકતાના દોષોને સ્વભાવ નથી. વળી, બાધક જ્ઞાન જન્મતાં ચક્ષુ વગેરે બ્રાન્ત જ્ઞાન ઉત્પન્ન કરવામાંથી અટકતા For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પુરષદોષને લીધે શબ્દ અથસંપશી નથી એમ નહિ. છીપને રજત તરીકે ગ્રહણ કરનાર જ્ઞાન અને એવાં બીજા ભ્રાન્ત જ્ઞાનની બાબતમાં તે બ્રાન્તિ બાધક જ્ઞાન જન્મવાથી દૂર થઈ જતી દેખાય છે. પરંતુ શબ્દ તે સેંકડો વાર બધા પામત હોવા છતાં ફરીથી એ જ રીતે ઉચ્ચારાતાં અર્થાત “હાથના અગ્રભાગે સો હાથી હતા એ પ્રમાણે ઉચ્ચારાતાં પહેલાંની જેમ જ તેવું જ અયથાર્થ વિકલ્પજ્ઞાન તે ફરીથી ઉત્પન્ન કરે છે. વિક૯પને અધીન શબ્દની ઉત્પત્તિ હોવાથી શબ્દોને આવો અર્થસંસ્પર્શ સ્વભાવ છે. એટલે જ કહ્યું છે કે “વિકલ્પ શબ્દને ઉત્પન્ન કરે છે અને શબદો વિકલ્પોને ઉત્પન્ન કરે છે. [આ પ્રમાણે તેમને અન્ય સંબંધ હોવાથી આ શબ્દો અર્થને સ્પર્શતા નથી.” 27. મંત્રામિયતે–મહેતહેવં ચઢિ ન જાવિપિ યથાર્થ રાખ્યુંઃ પ્રત્યयमुपजनयेत्, अर्थासंस्पर्शित्वमेवास्य स्वभाव इति गम्येत । भवति तु गुणवत्पुरुषभाषितात् 'नद्यास्तीरे फलानि सन्ति' इति वाक्यादतिरस्कृतबाह्यार्थो यथार्थः प्रत्ययः, ततः प्रवृत्तस्य तदर्थप्राप्तेः । न चेयमर्थप्राप्तिरर्थस्पर्शशून्यादपि शब्दविकल्पात् पारम्पर्येण मणिप्रभामणिबुद्धिवदवकल्पते इत्युपरिष्टाद् वक्ष्यामः । 27. નૈયાયિક –અહીં આને જવાબ આપીએ છીએ. આમ બને; જે કદી પણ શબ્દ યથાર્થ જ્ઞાન ઉત્પન્ન ન કરતે હોય તે અર્થસંસ્પશિવ એને સ્વભાવ છે એ સમજી શકાય. પરંતુ ગુણવાન પુરુષના કહેલા વાકય “નદીકાંઠે ફળે છે દ્વારા બાહ્ય અર્થને ન અવગણતું યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થાય છે કારણ કે તેના આધારે પ્રવૃત્તિ કરતાં તે અર્થની પ્રાપ્તિ થાય છે. જેમ મણિપ્રભાને મણિ તરીકે ગ્રહણ કરનાર જ્ઞાન [બ્રાન્ત હેવા છતાં] પરંપરાથી અર્થ પ્રાપ્તિ કરાવે છે તેમ અર્થ સ્પર્શશુન્ય શબ્દજન્ય વિકલ્પ [ભ્રાન્ત હોવા છતાં પરંપરાથી આ અર્થ પ્રાપ્તિ કરાવે છે એવું નથી એ અમે આગળ જણાવીશું. 28. ननु गुणवद्वक्तकादङ्गुल्यादिवाक्याद् दृष्ट एवासमीचीनः प्रत्ययः । मैवम्, गुणवतामेवंविधवाक्योच्चारणचापलाभावात् । यत्तु आप्तोऽपि कञ्चिदनुशास्ति ‘मा भवानभूतार्थ वाक्यं वादीः अङ्गुलिकोटौ करिघटाशतमास्ते इति' इति, तत्रेतिकरणावच्छिन्नस्य दृष्टान्ततया शब्दपरत्वेनोपादानात् प्रतिषेधैकवाक्यतया यथार्थत्वमेव । अर्थपरत्वे तु निषेधैकवाक्यतैव न स्यादिति । तस्मादाप्तवाक्यानामयथा र्थत्वाभावान्न स्वतोऽर्थासंस्पर्शिनः शब्दाः । पुरुष दोषानुषङ्गकृत एवायं विप्लवः । 28. શંકાકાર–ગુણવાન વકતાએ કહેલા “આગળીના ટેરવે હાથીનાં સે જૂથ હતાં વાય દ્વારા યથાર્થ જ્ઞાન થતું દેખ્યું છે. તૈયાયિક—ના, એવું નથી, કારણ કે ગુણવાન વક્તાઓ આવાં વાકયો બોલવા માટે જરૂરી અવિચારિતા ધરાવતા નથી. “આંગળીના ટેરવે હાથીઓનાં સેંકડો જૂથ હતાં એવું બેટું વાક્ય આપ ન બોલશે એમ જ્યારે પણ આપ્ત પુરુષ આદેશ આપે છે ત્યારે ત્યાં એવું” શબ્દથી વિશિષ્ટ વાકય ઉદાહરણ તરીકે આપવામાં આવ્યું હઈ શબ્દ પર જ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ મિથ્યા શાબ્દધનું કારણ પુરુષષ -અર્થ પર નહિ-) તેને સ્વીકાર હોવાને લીધે પ્રતિષેધ સાથે તેની એકવાકયતા બને છે અને પ્રતિષેધ સાથે તેની એકવાક્યતાને કારણે તે યથાર્થ જ છે. અર્થ પરત્વે તે નિષેધ સાથે તેની એકવાયતા જ ન થાય. તેથી, આપ્ત પુરુષને વાક્યો અયથાર્થ ન હોઈ, શબ્દ સ્વતઃ અર્થાસંસ્પર્શ નથી. પુરુષના દેષને લીધે જ આ અર્થાસંસ્પેશિતા યા અયથાથતા ઉદ્દભવે છે. - 29, નવા-નૈરેવંવિધવાવાઝોડપિ સનિધો. વ્યતિરે: – વિ શાનાં तादृशस्वभावाभावादयथार्थप्रत्ययानुत्पादः उत वक्तृदोषाभावादिति । नैतदेवम् अनुच्चरितशब्दोऽपि पुरुषो विप्रलम्भकः । हस्तसंज्ञाधुपायेन जनयत्येव विप्लवम् ॥ न च हस्तसंज्ञादिना शब्दानुमानम् तत्कृतश्च विप्लव इति वक्तव्यम्, इत्थमप्रतीतेः । उत्पन्ने च कचिन्नद्यादिवाक्या द्विज्ञाने तरङ्गिणीतीरमनुसान्ननासादितफल: प्रवृत्तबाधकप्रत्ययः पुरुषमेवाधिक्षिपति ‘धिक् ! हा तेन दुरात्मना बिप्रलब्धोऽस्मि' इति, न शब्दम् । प्राप्तफलश्च पुमांसमेवश्लाधते 'साधु साधुना तेनोपदिष्टम्' इति । अतः पुरुषदोषान्वयानुविधानात् पुरुषदोषकृत एव शब्दाद्विप्लवः, न स्वरूपनिबन्धनः । तदभावकृत एव आप्तेषु तूष्णीमासीनेषु विभ्रमानुत्पाद इति न सन्दिग्धो व्यतिरेकः । 29. શંકાકાર–આપ્ત પુરુષે આ પ્રકારને વાક્યપ્રયોગ ન કરતા હોય તે પણ વ્યતિરેક તે સંદિગ્ધ જ રહે છે–શું શબ્દને તેવો સ્વભાવ ન હોવાથી અયથાર્થ જ્ઞાન ઉત્પન્ન થતું નથી કે વકતામાં દેષ ન હોવાથી ? નૈયાયિક –ના, એવું નથી. પુરુષ શબ્દ બેલ ન હોય તે પણ તે વિપ્રલંભક હોય છે. હાથની સંજ્ઞા વગેરે ઉપાય વડે તે બ્રાન્ત જ્ઞાન ઉત્પન્ન કરે છે. હાથની સંજ્ઞા વગેરે દ્વારા શબ્દનું અનુમાન કરવામાં આવે છે અને તે અનુમિત શબ્દ બ્રાનિત ઉત્પન્ન કરે છે એમ ને કહેવું જોઈએ, કારણ કે એવું જણાતું નથી. કોઈક વાર, નદીતીરે ફળો છે એ વાકયથી જ્ઞાન જન્મે છે ત્યારે નદીતીરે જઈ ફળ ન પ્રાપ્ત કરનાર, બાધક જ્ઞાન જેને થયું છે એવો માણસ વાકય કહેનાર પુરુષને જ ભાંડે છે કે ધિક્કાર છે તે દુષ્ટ પુરુષને જેણે મને છેતર્યો, તે શબ્દને ભાંડતો નથી. ફળ પ્રાપ્ત કરનારો વાક્ય કહેનાર પુરુષની પ્રશંસા કરે છે–તે સજજન પુરુષે મને સાચું જ કહેલું. તેથી, પુરુષષ સાથે અન્વયસંબંધ હેઈને પુરુષદોષને લીધે જ શબ્દ દ્વારા મિથ્યાજ્ઞાન જન્મે છે, શબ્દસ્વરૂપને લીધે શબ્દ દ્વારા મિથ્યાજ્ઞાન જન્મતું નથી. આપ્ત જ્યારે શાંત --ચૂપ હોય છે ત્યારે દેષાભાવને લીધે બ્રાન્ત જ્ઞાનને અનુત્પાદ હોય છે. એટલે વ્યતિરેક સંદિગ્ધ નથી. 30. ननु पुरुषदोषास्तत्र किं कुर्युः ? पुरुषस्य हि गुणवतो दोषवतो वा शब्दोच्चारणमात्रे एव व्यापारः । ततः परं तु कार्य शब्दायत्तमेवेति तत्स्वरूप For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ શાદબોધના યથાર્થ-અયથાર્થવનું કારણ २१ कृत एवायं विभ्रमः । हन्त ! तर्हि वक्तरि गुणवति सति 'सरितस्तीरे फलानि सन्ति' इति सम्यक्प्रत्ययेऽपि शब्दस्यैव व्यापारात् पुरुषस्य चोच्चारणमात्रे चरितार्थत्वानैकान्ततः शब्दस्यार्थासंस्पर्शित्वमेव स्वभावः । युक्तं चैतदेव यद्दीपवत् प्रकाशत्वमात्रमेव शब्दस्य स्वरूपम्, न यथार्थत्वमयथार्थत्वं वा, विपरीतेऽप्यर्थे दीपस्येव प्रकाशत्वानतिवृत्तेः । अयं तु विशेषः - प्रदीपे व्युत्पत्तिनिरपेक्षमेव प्रकाशत्वम् , शब्दे तु व्युत्पत्त्यपेक्षमिति । प्रकाशात्मनस्तु शब्दस्य वक्तृगुणदोषाधीने यथार्थेतरत्वे । अत एवाङ्गुलिशिखराधिकरणकरेणुशतवचसि बाधितेऽपि पुनः पुनरुच्चार्यमाणे भवति विभ्रमः, प्रकाशत्वरूपानपायात् । न त्वेष शब्दस्य दोषः । पदार्थानां तु संसर्गमसमीक्ष्य प्रजल्पतः । वक्तुरेव प्रमादोऽयं न शब्दोऽत्रापराध्यति । तदुक्तम्-प्रमाणान्तरदर्शनमत्र बाध्यते, न पुनर्हस्तियूथशतमिति शाब्दोऽन्वयः । पुरुषो हि स्वदर्शनं शब्देन परेषां प्रकाशयति । तत्र तदर्शनं चेद् दुष्टं, दुष्टः शाब्दप्रत्ययः, अदुष्ट चेददुष्ट इति. गुणवतः पुरुषस्यादुष्टं दर्शनं भवति, दोषवतो दुष्टमिति । अदृष्वाऽपि वस्तु यदुपदिश्यते सोऽपि बुद्धिदोष एव । तस्मात् पुरुषगतगुणदोषान्वयव्यतिरेकानुविधायित्वात् तत्कृते एव शाब्दयथार्थत्वायथार्थत्वे । तदुक्तम्-'तत्तथ्यमपि भवति वितथमपि भवति' इति [बृहती. १.१.२] । तेनाभिधातृदौरात्म्यकृतेयमयथार्थता । प्रत्ययस्येति शब्दानां नार्थासंस्पर्शिता स्वतः ॥ या तु जात्यादिशब्दार्थपराकरणवर्त्मना । अर्थासंस्पर्शिता प्रोक्ता सा पुरस्तान्निषेत्स्यते ।। 30. ४।२--पुरुषहषी त्यां शु. ४रे ? पुरुष गुणवान य षवाणा होय તેને વ્યાપાર તે કેવળ શબ્દને ઉરચાર કરવાને જ હોય છે. તે પછીનું કાર્ય તે શબ્દ ઉપર જ નિર્ભર છે. એટલે શબદસ્વરૂપજન્ય જ આ વિભ્રમ છે. नयायि:--सरे ! [मेम हाय ] गुणवान पता होता नहातीरे ५। छ' मेवा સમ્યક જ્ઞાનની ઉત્પત્તિમાં પણ કેવળ શબ્દને જ વ્યાપાર હોવાને લીધે અને પુરુષને વ્યાપાર તે શબ્દરચાર કરવામાત્રમાં જ સમાપ્ત થઈ ગયો હોવાને લીધે, એકાન્તપણે અર્થને ન સ્પર્શવાને જ શબ્દોને સ્વભાવ નહિ રહે. અને આ જ બરાબર છે કે દી૫ની જેમ શબ્દનું સ્વરૂપ પ્રકાશત્વ જ છે, યથાર્થત્વ કે અયથાર્થત્વ નથી. [ અર્થાત, દીપ અર્થને પ્રકાશિત કરે છે, તે પ્રકાશ સ્વરૂપ છે, તેનું સ્વરૂપ યથાર્થતા કે અયથાર્થતા નથી. તેવી જ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ શબ્દધના યથાર્થ-અયથાર્થત્વનું કારણ રીતે શબ્દ અર્થને પ્રકાશિત કરે છે, તે પ્રકાશ સ્વરૂપ છે, તેનું સ્વરૂપ યથાર્થતા કે અયથા. થતા નથી. ] આવું છે કારણ કે જ્યારે વિપરીત અર્થનું ગ્રહણ થાય છે ત્યારે પણ દીપની જેમ શબ્દને પ્રકાશિત્વસ્વભાવ દૂર થઈ ગયે નથી હોતો, [ અર્થાત્ ત્યારે પણ તે અર્થને પ્રકાશિત કરવાને સ્વભાવ ધરાવે જ છે.] છતાં દીપ અને શબ્દ વરચે આ ભેદ છે-- દીપનું પ્રકાશત્વ વ્યુત્પત્તિની (=સંકેતજ્ઞાનની) અપેક્ષા રાખતું નથી જ્યારે શબ્દનું પ્રકાશવ વ્યુત્પત્તિની અપેક્ષા રાખે છે. [અર્થાત દીપ અર્થને પ્રકાશિત કરવામાં વ્યુત્પત્તિની અપેક્ષા રાખતા નથી જ્યારે શબ્દ વ્યુત્પત્તિની અપેક્ષા રાખે છે.] શબ્દ કેવળ પ્રકાશ સ્વરૂપ હોઈ, યથાર્થત્વ અને અયથાર્થત્વ તેનું સ્વરૂપ નથી પણ વકતાના ગુણ અને દેષ ઉપર અવલંબતા તેના ધર્મો છે. એટલે જ “આંગળીના ટેરવે હાથીઓનાં સેંકડો જૂથે છે એ વાકય બાધિત થવા છતાં ફરી ફરી ઉરચારાતાં ભ્રાન્ત જ્ઞાન જન્મે છે કારણ કે શબ્દને પ્રકાશસ્વભાવ ચાલ્યો ગયો હેત નથી. આ કઈ શબ્દને દેષ નથી પદોના અર્થોના સંસર્ગની બરાબર વિચારણા કર્યા વિના બોલનાર વકતાને જ આ પ્રમાદ છે, અહીં શબ્દને કઈ અપરાધ નથી. એટલે જ કહ્યું છે કે અહીં [ વકતાનું ] દર્શનરૂપ યા અનુભવરૂપ અન્ય પ્રમાણુ બાધિત થાય છે, અને નહિ કે “[ આંગળીના ટેરવે ] હાથીનાં સેંકડે જૂથ છે” એ વાકયગત પદેન અન્વય, કારણ કે પુરુષ પોતાના દર્શનને (=અનુભવને) શબ્દ દ્વારા બીજાઓ આગળ રજૂ કરે છે. ત્યાં જે તેનું દર્શન દૂષિત હોય તે બીજાને શબ્દ દ્વારા જે જ્ઞાન થાય તે પણ દૂષિત જ થાય. જે તેનું દર્શન અદૂષિત હેાય તે બીજાને શબ્દ દ્વારા જે જ્ઞાન થાય તે પણ અદૂષિત થાય. ગુણવાળા પુરુષને અદૂષિત દર્શન થાય છે, જ્યારે દોષવાળા પુરુષને દૂષિત દર્શન થાય છે. વસ્તુને દેખ્યા [ અર્થાત અનુભવ્યા ] વિના ઉપદેશવામાં આવે છે તે પણ બુદ્ધિદોષ જ છે. તેથી, પુરુષગત ગુણદોષ સાથે શાબ્દ સાનના યથાર્થ ત્વ-અયથાર્થત્વનો અન્વય-વ્યતિરેક સંબંધ હોવાથી શાબ્દજ્ઞાનનું યથાત્વ-અયથાWત્વ પુરુષગત ગુણ દોષજન્ય જ છે. એટલે કહ્યું છે કે [ પૌરુષેય વચન ] યથાર્થ પણ હોય છે અને અયથાર્થ પણ હોય છે. ઉપસંહારમાં જણાવવાનું કે વકતાના દેશને કારણે શબ્દ જ્ઞાનમાં અયથાર્થતા આવે છે, અર્થાસંસ્પર્શિતા એ કંઈ શબદોમાં સ્વતઃ નથી. શબ્દના જાતિ વગેરે [ અર્થાત જાતિ, ગુણ, ક્રિયા, નામ અને દ્રવ્ય] અર્થોના નિરાકરણ દ્વારા શબ્દોની અર્થાસંપશિતા કહેવામાં આવી છે, એને પ્રતિષેધ અમે આગળ કરીશું. 31.प्रमाणत्वं तु शब्दस्य कथमित्यत्र वस्तुनि । जैमिनीयैरयं तावत्पीठबन्धो विधीयते ।। प्रामाण्यमप्रामाण्यं वा सर्वविज्ञानगोचरः । स्वतो वा परतो वेति प्रथमं प्रविविच्यताम् ।। 31. વસ્તુની બાબતમાં શબ્દનું પ્રામાણ્ય કેવી રીતે છે એ પ્રશ્ન મીમાંસકે આ ભૂમિકા રચે છે. બધાં જ જ્ઞાનનું પ્રામા કે અપ્રામાણ્ય સ્વતઃ છે કે પરતઃ એ સૌપ્રથમ વિચારે. ___32. ननु शब्दप्रामाण्यचिन्तावसरे सकलप्रमाणप्रामाण्यविचारस्य कः प्रसङ्गः ? न स्वातन्त्र्येण परीक्षणम् , अपि तु तदर्थमेव, समानमार्गत्वात् । अथान्येषां For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય–અપ્રામાણ્ય સ્વતઃ–પરત: વિચાર 13 स्वतः परतो वा प्रामाण्यं तथा शब्दस्यापि भविष्यतीति । न हि तस्य स्वरूपमिव प्रामाण्यमपि तद्विसदृशमिति । तदुच्यते-किं विज्ञानानां प्रामाण्यमप्रामाण्यं चेति द्वयमपि स्वतः, उत उभयमपि परतः, आहो स्विदप्रामाण्यं स्वतः प्रामाण्यं तु परतः, उत स्वित् प्रामाण्यं स्वतः अप्रामाण्यं तु परत इति । 32. २४४१२--शना प्रामायनी विया२९।। ४२ती मते मां प्रमाणाना प्रामायने। વિચાર કરવાને પ્રસંગ કયાં પ્રાપ્ત થાય છે ? મીમાંસકને ઉત્તર--બધાં પ્રમાણને પ્રામાણ્યની પરીક્ષા સ્વતંત્રપણે નથી કરતા પરંતુ शना प्रामाण्य ॥ परीक्षा भाटे [ ०४३री ४] ते ४रीय छीमे, २६९ ४ प्राभायनिર્ણયની રીત બધાં પ્રમાણમાં સમાન છે. જે બીજ પ્રમાણેનું પ્રામાણ્ય સ્વતઃ છે કે પરતઃ એ નિર્ણત થાય છે તે જ પ્રમાણે શબ્દનું પ્રામાણ્ય પણ સ્વતઃ છે કે પરતઃ એ નિર્ણત થશે, કારણ કે જેમ શબ્દનું સ્વરૂપ બીજ પ્રમાણોના સ્વરૂપથી ભિન્ન છે તેમ તેનું પ્રામાણ્ય બીજ પ્રમાણેના પ્રામાણ્યથી ભિન્ન નથી. એટલે અમે પૂછીએ છીએ કે શું જ્ઞાનેનું પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બંનેય સ્વત: છે કે પરતઃ છે, કે અપ્રામાણ્ય સ્વતઃ પણ પ્રામાણ્ય પરતઃ છે, કે પ્રામાણ્ય સ્વત: પણ અપ્રામાણ્ય પરતઃ છે ? ___33. तत्र द्वयमपि स्वत इति तावद सांप्रतम्, प्रवृत्तस्य विसंवाददर्शनात् । यदि हि प्रामाण्यमितरद्वा स्वत एव ज्ञानस्य गम्येत तहि शुक्तौ (जाज्ञानं प्रमाणतया वा प्रतिपन्नमन्यथा वा ।। प्रमाणत्वपरिच्छित्तौ विसंवदति तत्कथम् । अप्रामाण्यगृहीतौ वा तस्मिन् कस्मात् प्रवर्तते ॥ एतेन तृतीयोऽपि पक्षः प्रत्युक्तः यदप्रामाण्यं स्वतः प्रामाण्यं तु परत इति । स्वतो ह्यप्रामाण्ये निश्चिते प्रवृत्तिने प्राप्नोतोति । किञ्च अप्रामाण्यमुत्पत्तौ कारणदोषापेक्षम्, निश्चये च बाधकज्ञानापेक्षम् । तत्कथं स्वतो भवितुमर्हति ? यच्च 'अप्रामाण्यमवस्तुत्वान्न स्यात् करणदोषतः' [श्लो. वा. १.१.२.३९] इति कैश्चिदुच्यते तदपि यत्किञ्चत्, संशयविपर्ययात्मनः अप्रामाण्यस्य वस्तुत्वात्तद्गतमप्रामाण्यमपि वस्त्वेवेति । परतस्तु प्रामाण्यं यथा नावकल्पते तथा विस्तरेणोच्यते । एवं चायं द्वयमपि परत इति द्वितीयपक्षप्रतिक्षेपोऽपि भविष्यति । 33. બંને સ્વત: છે એ મન રોગ્ય છે, કારણ કે જ્ઞાનને આધારે પ્રવૃત્તિ કરનારની પ્રવૃત્તિ [ કેટલીક વાર ] સફળ થતી દેખાતી નથી. જે જ્ઞાનના પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બંને સ્વતઃ જ જ્ઞાત થતા હોય તે છીપને રજતરૂપે ગ્રહણ કરનારું જ્ઞાન પ્રમાણ તરીકે ગૃહીત થાય છે કે અપ્રમાણ તરીકે ? જ્ઞાનની પ્રમાણુતાનું જ્ઞાન હોય તે જ્ઞાન અર્થ પ્રાપ્તિ કેમ ન કરાવે ? જ્ઞાનની અપ્રમાણુતાનું જ્ઞાન હોય તે જ્ઞાતા તેવા જ્ઞાનને આધારે પ્રવૃત્તિ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય-અપ્રામાય સ્વતઃ–પરત: વિચાર કેમ કરે ? આના દ્વારા તે અપ્રામાણ્ય સ્વતઃ પણ પ્રામાણ્ય પરતઃ એ ત્રીજો પક્ષ પણ નિરસ્ત થઈ ગયા. અપ્રામાણ્ય સ્વતઃ જ નિશ્ચિત થઈ જતાં પ્રવૃત્તિ થવી સંભાવે નહિ. વળી, અપ્રામાણ્ય પિતાની ઉત્પત્તિ માટે કરણના દોષોની અપેક્ષા રાખે છે, અને તે (અપ્રામાણ્ય) પિતાનું નિશ્ચયાત્મક જ્ઞાન ઉત્પન્ન કરવા માટે બાધક જ્ઞાનની અપેક્ષા રાખે છે. તે પછી અપ્રામાણ્યનું સ્વતઃ હવું કેવી રીતે ઘટે ? વળી, “અપ્રામાણ્ય કરણના દેશને લીધે નથી ઉત્પન્ન થતું કારણ કે અપ્રામાણ્ય અવસ્તુ છે” એમ જે કેટલાક કહે છે તે તુરછ છે. સંશય-વિપર્યયરૂપ અપ્રમાણ વસ્તુરૂપ હોઈ તદ્ગત અપ્રામાણ્ય પણ વસ્તુ જ છે. પ્રામાણ્યનું પરતઃ હવું કેવી રીતે નથી ઘટતું એ [ પછી] વિસ્તારથી જણાવીશું. અને આમ બંને પરતઃ છે એ બીજા પક્ષને પણ પ્રતિક્ષેપ થઈ જાય છે. 34 अर्थतथात्वप्रकाशकं हि प्रमाणमित्युक्तम् । तस्य स्वप्रमेयाव्यभिचारित्वं नाम प्रामाण्यम् । अस्य च परापेक्षायां सत्यां परत इति कथयितुमुचितम् । न चास्य परापेक्षा क्वचिद्विद्यते । सा हि भवन्ती उत्पत्तौ वा स्यात् स्वकार्यकरणे वा प्रामाण्यनिश्चये वा । उत्पत्तौ कारकस्वरूपमात्रापेक्षा तदतिरिक्ततद्गतगुणापेक्षा वा ? कारकस्वरूपमात्रापेक्षायां सिद्धसाध्यत्वम् । असत्सु कारकेषु कार्यस्य ज्ञानस्यात्मलाभाभावात् कस्य प्रामाण्यमप्रामाण्यं वा चिन्त्यते ? 34. અર્થ જેવો હોય તે જ તેને જે જણાવે તે પ્રમાણ એમ કહ્યું છે. પોતાના રેય વિષય સાથે તેને અવ્યભિચાર (=સંવાદ) એ પ્રામાય છે. બીજાની અપેક્ષા એને હોય તે જ એને (=પ્રામાણ્ય ) પરતઃ કહેવું ઉચિત છે અને એને બીજાની અપેક્ષા તે કંઈ છે નહિ. એને પરાપેક્ષા જે હોય તે કાં તે પોતાની ઉત્પત્તિમાં હોય કાં તો પિતાના કાર્યને ઉત્પન્ન કરવામાં હોય કે તે પોતાના નિશ્ચયાત્મક જ્ઞાનને ઉત્પન્ન કરવામાં હોય. પિતાની ઉત્પત્તિમાં પ્રામાયને કારકસ્વરૂપમાત્રની અપેક્ષા છે કે તેનાથી (=કારકથી) અતિરિક્ત તેના ગુણની અપેક્ષા છે ? જો કહે કે કારકસ્વરૂપમાત્રની અપેક્ષા છે તે સિદ્ધસાધ્યતા. થશે [ કારણ કે એ જ મીમાંસકસમ્મત પ્રામાણ્યના સ્વતસ્વરૂપ છે.] કાર જ ન હોય તે કાર્યરૂપ [જ્ઞાન જ ઉત્પન્ન થાય નહિ અને] જ્ઞાનના અભાવમાં કોના પ્રામાણ્ય કે અપ્રામાણ્યની ચર્ચા કરવામાં આવે ? 35, कारकातिरिक्ततदधिकरणगुणापेक्षणं तु दुर्घटम्, अप्रामाणिकत्वेन कारकगुणानामाकाशकुशेशयसदृशवपुषामपेक्षणीयत्वाभावात् । न कारकगुणग्राहि पत्यक्षमुपपद्यते । चक्षुरादेः परोक्षत्वात् प्रत्यक्षास्तद्गुणाः कथम् ॥ लिङ्ग चादृष्टसम्बन्धं न तेषामनुमापकम् । यथाऽर्थबुद्धिसिद्विस्तु निर्दोषादेव कारकात् ।। For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરત: વિચાર २५ यदि हि यथार्थत्वायथार्थत्वरूपद्वयरहितं किञ्चित् उपलब्ध्याख्य कार्य भवेत्, ततः कार्यत्रविध्यात् कारकत्रैविध्यमवसीयेत-यथार्थोपलब्धेर्गुणवत्कारकं कारकम्, अयथाअॅपलब्धेर्दोषकलुषं कारकं कारकम् , उभयरूपरहितायास्तु तस्याः स्वरूपावस्थित. मेव कारकं कारकमिति । न त्वेवमस्ति । द्विविधैव खल्वियमुपलब्धिः -- यथार्थत्वायथार्थत्वभेदेन । तत्रायथार्थोपलब्धिस्तावद् दुष्टकारककार्यैव दृष्टा । ___ दृष्टः कुटिलकुम्भादिसम्भवो दुष्टकारणात् । तथा मानान्तरमितात्तिमिरादेवि चन्द्रधीः । अयथार्थोपलब्धौ च दुष्टकारककार्यत्वेन सिद्धायामिदानीं तृतीयकार्याभावात् यथार्थोपलब्धिः स्वरूपावस्थितेभ्य एव कारकेभ्योऽवकल्पते इति न गुणकल्पनायै प्रभवति । अनुमाने च यैव पक्षधर्मान्वयादिसामग्री ज्ञानस्य जनिका सैव प्रामाण्यकारणत्वेन दृष्टा । न च स्वरूपस्थितानि कारणानि कार्यजन्मन्युदासते एव, येन यथार्थोपलब्धिजननेन तेषां गुणसहकारिता कल्प्येतेत्यतो न सन्ति कारणगुणाः । नैर्मल्यव्यपदेशस्तु लोचनादेः काचकामलादिदोषापायनिबन्धन एव, न स्वरूपातिरिक्तगुणकृतः । अञ्जनाद्युपयोगोऽाप दोषनिहरणायैव, न गुणजन्मने । तस्मादवितथा संवित् स्वरूपस्थितहेतुजा । दोषाधिकैस्तु तैरेव जन्यते विपरीतधीः ॥ अत एवाप्रमाणत्वं परतोऽभ्युपगम्यते । जन्मन्यपेक्षते दोषान् बाधकं च स्वनिश्चये ॥ तस्मान्नोत्पत्तौ गुणापेक्षं प्रामाण्यम् । 35. કારથી અતિરિક્ત તેની અંદર રહેનાર ગુણની અપેક્ષા [ પ્રામાણ્યને પોતાની ઉત્પત્તિમાં છે ] એ તે ઘટી શકતું નથી. કારકગુણે અપ્રામાણિક [=ઈ પણ પ્રમાણને વિષય ન હોઈ આકાશકુસુમસદશ છે અને તેથી કેઈને તેમની અપેક્ષા હેય એ સંભવે જ નહિ. કારકના ગુણોને ગ્રહણ કરનારું કઈ પ્રત્યક્ષ ઘટતું નથી. ચક્ષુ વગેરે પરોક્ષ હેઈ, તેમના ગુણે પ્રત્યક્ષ કેવી રીતે હોઈ શકે ? અને જેને વ્યાપ્તિસંબંધ અદષ્ટ (અગૃહીત) છે એવું લિંગ એમનું અનુમાપક ન બની શકે. યથાર્થ જ્ઞાનની ઉત્પત્તિ તે નિર્દોષ (=ષાભાવયુક્ત) કારકથી જ થાય છે. [ અર્થાત્ જ્ઞાનના પ્રામાણ્યની ઉત્પત્તિ નિર્દોષ કારકથી જ થાય છે. | જે યથાર્થ – અને અયથાર્થ – બંને સ્વરૂપથી રહિત ઉપલબ્ધિ =જ્ઞાન) નામનું કોઈક કાર્ય હોય તે કાર્યના =જ્ઞાનના) સૈવિધ્યના આધારે કારકનું વૈવિધ્ય અવશ્ય નિશ્ચિત For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર થાય, જેમ કે યથાર્થ ઉપલબ્ધિનું કારક ગુણવાળું કારક, યથાર્થ ઉપલબ્ધિનું કારક દેશથી કલુષિત કારક, [ અયથાર્થ વયથાર્થ તવ ] બંનેથી રહિત ઉપલબ્ધિનું કારક સ્વરૂપાવસ્થિત ( ગુણ-દેષરહિત) કારક. પરંતુ એવું નથી. ઉપલબ્ધિ બે પ્રકારની જ છે--યથાર્થ અને અયથાર્થ તે બેમાં અયથાર્થ ઉપલબ્ધિ દોષયુક્ત કારકનું કાર્ય છે એ જાણીતું છે. દેશવાળા કારકને લીધે જ [દોષયુક્ત અર્થાત ] કુટિલ કુંભ વગેરે કાર્યો ઉત્પન્ન થતાં દેખાય છે. તેવી જ રીતે, [દેષનું જ્ઞાન અન્ય પ્રમાણુથી થતું હોઈ,] અન્ય પ્રમાણુથી જ્ઞાત તિમિર આદિ દેષથી બે ચંદ્રનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને અયથાર્થ ઉપલબ્ધિ દોષયુક્ત કારકના કાર્યરૂપે પુરવાર થતાં તેમ જ હવે ત્રીજા પ્રકારના કાર્યને (યથાર્થ-અયથાર્થત્વથી રહિત ઉપલબ્ધિને) અભાવ હેઈ યથાર્થોપલબ્ધિ સ્વરૂપાવસ્થિત ( ગુણ-દેષરહિત) કારકથી જ ઘટે છે, એટલે તે અર્થાત યથાર્થોપલબ્ધિ ગુણની કલ્પના કરાવવા શક્તિમાન નથી. વળી અનુમાનની બાબતમાં પક્ષધર્મ, અન્વય, વગેરે જે કારણસામગ્રી તે અનુમિતિજ્ઞાનની જનક છે, તે જ કારણસામગ્રી તે અનુમિતિજ્ઞાનના પ્રામાણ્યની જનક છે એ જાણીતું છે. વળી, સ્વરૂપાવસ્થિત કારણે કાર્યને ઉત્પન્ન કરવામાં ઉદાસીનતા સેવતા નથી જ જેથી કરીને યથાર્થ ઉપલબ્ધિની ઉત્પત્તિ દ્વારા કારામાં ગુણની કલ્પના કરવી પડે. આ પુરવાર કરે છે કે કારણમાં ગુણ હેતા નથી. આંખ વગેરેની બાબતમાં નિર્મળતા” શબ્દના વ્યવહારનું કારણ કાચરોગ, કમળો, વગેરે દેનું આંખ વગેરેમાંથી દૂરીકરણ છે અને નહિ કે આંખ વગેરેના સ્વરૂપથી અતિરિક્ત તેમનામાં રહેલા ગુણ. આંખ વગેરેની બાબતમાં અંજન વગેરેને ઉપગ દોષ દૂર કરવા માટે જ છે અને નહિ કે ગુણ પેદા કરવા માટે. ઉપસંહારમાં જણાવવાનું કે યથાર્થ ઉપલબ્ધિ: કેવળ સ્વરૂપાવસ્થિત અર્થાત્ ગુણદેષરહિત હેતુથી (કારકથી) જન્ય છે, પરંતુ હેતુમાં (કારકમાં) સ્વરૂપ ઉપરાંત વધારામાં દેષ હેય તે તે હેતુ જ અયથાર્થ ઉપલબ્ધિ ઉત્પન્ન કરે છે. તેથી જ અમે મીમાંસકે અપ્રામાયને પરતઃ માનીએ છીએ, તે પોતાની ઉત્પત્તિ માટે કારકગત દેની અપેક્ષા રાખે છે અને પોતાના નિશ્ચયાત્મક જ્ઞાનની ઉત્પત્તિને માટે તે બાધકની અપેક્ષા રાખે છે. નિષ્કર્ષ એ કે પિતાની ઉત્પત્તિ માટે પ્રામાણ્ય કારકગત ગુણની અપેક્ષા રાખતું નથી. 36. नापि स्वकार्यकरणे किञ्चिदपेक्षते, अर्थप्रकाशनस्वभावस्यैव तस्य स्वहेतोरुत्पादात् । अर्थप्रकाशनमेव च प्रमाणकार्य, प्रवृत्त्यादेः पुरुषेच्छानिबन्धनत्वात् । नैव वा जायते ज्ञानं जायते वा प्रकाशकम् । . अर्थप्रकाशने किञ्चिन्न तूत्पन्नमपेक्षते ॥ तथा चोक्तम् मृद्दण्डचक्रसूत्रादि घटो जन्मन्यपेक्षते । उदकाहरणे त्वस्य तदपेक्षा न विद्यते ॥ इति । [तत्त्वसं पृ. ७५७] For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર અથવા सापेक्षत्वं घटस्यापि सलिलाहरणं प्रति । यत्किञ्चिदस्ति न त्वेवं प्रमाणस्योपपद्यते ॥ न च स्वग्रहणापेक्षं ज्ञानमर्थप्रकाशकम् । तस्मिन्ननवबुद्धेऽपि तसिद्धेश्चक्षुरादिवत् ॥ उक्तं च 'न ह्यज्ञातेऽर्थे कश्चिद् बुद्धिमुपलभते, ज्ञाते त्वनुमानादवगच्छति' इति [ शाबरभा. १.१५] । तस्मात् स्वकार्यकरणेऽपि न स्वग्रहणापेक्षं प्रमाणम् । 36. પિતાનું કાર્ય ઉત્પન્ન કરવા માટે પ્રમાણુ કશાની અપેક્ષા રાખતું નથી, કારણ કે પિતાના કારણમાંથી તેની ઉત્પત્તિ જ્યારે થાય છે ત્યારે તે અર્થપ્રકાશનસ્વભાવવાળું જ ઉત્પન્ન થાય છે. અને અર્થને પ્રકાશિત કરવો એ જ તો પ્રમાણનું કાર્ય છે (બીજુ કેઈ પ્રમાણનું કાર્ય નથી, કારણ કે પ્રવૃત્તિ વગેરે તે પુરુષની ઇરછાનું કાર્ય છે. કાં તો જ્ઞાન ઉત્પન્ન થતું જ નથી અને જે ઉત્પન્ન થાય છે તો અર્થ પ્રકાશક જ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલું જ્ઞાન અર્થને પ્રકાશિત કરવામાં કશાની અપેક્ષા રાખતું નથી. એટલે જ કહ્યું છે કે “માટી, દંડ, ચ, દોરી વગેરેની અપેક્ષા ઘટને પોતાની ઉત્પત્તિ માટે છે પરંતુ પાણું ભરી લાવવાના પિતાના કાર્ય માટે ઘટને તેમની અપેક્ષા નથી'. અથવા, પાણી ભરી લાવવાના પોતાના કાર્ય માટે ઘટને પણ જે કંઈ (પુરુષ વગેરેની) અપેક્ષા રહે છે એવી કેઈ અપેક્ષા પ્રમાણને પોતાના કાર્ય માટે હોય એ ઘટતું નથી. વળી જ્ઞાન અર્થને પ્રકાશિત કરવા માટે સ્વગ્રહણની અપેક્ષા રાખતું નથી, [અર્થાત જ્યાં સુધી જ્ઞાનનું જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી તે જ્ઞાન અર્થને ગ્રહણ કરી શકતું નથી, એવું નથી, ] કારણ કે ચક્ષુ વગેરેની જેમ જ્ઞાન પતે અજ્ઞાત હોય ત્યારે પણ અર્થને પ્રકાશિત કરે જ છે. કહ્યું પણ છે કે જ્યારે અર્થ અજ્ઞાત હોય છે ત્યારે કોઈને જ્ઞાનનું જ્ઞાન થતું નથી પરંતુ જ્યારે અર્થ જ્ઞાત થાય છે ત્યારે તે [અર્થગત જ્ઞાતા દ્વારા અનુમાનથી જ્ઞાનનું જ્ઞાન થાય છે. તેથી પોતાના કાર્યની ઉત્પત્તિમાં [અર્થાત અર્થ પ્રકાશનમાં] પણ પ્રમાણ પિતાના જ્ઞાનની અપેક્ષા રાખતું નથી. 37. नापि प्रामाण्यनिश्चये किञ्चिदपेक्षते, अपेक्षणीयाभावात् । तथा हि-अस्य कारणगुणज्ञानाद्वा प्रामाण्यनिश्चयो भवेद् बाधकाभावज्ञानाद् वा संवादाद्वा ? न तावत्कार: णगुणज्ञानात्, कारणगुणानामिदानीमेव निरस्तत्वात् । अपि च न कारकगुणज्ञानमिन्द्रियकरणकम् , अतीन्द्रियकारकाधिकरणत्वेन परोक्षत्वाद् गुणानाम् । अपि तूपलब्ध्याख्यकार्यपरिशुद्धिसमधिगम्यं गुणस्वरूपमप्रवृत्तस्य च प्रमातुर्न कार्यपरिशुद्धिबुद्धिर्भवति । तन्न । इदानीं प्रामाण्यनिश्चयपूर्विका प्रवृत्तिर्भवेत् , अन्यथा वा ? अनिश्चितप्रामाण्यादेव ज्ञानात् प्रवृत्तिसिद्धौ किं पश्चात्तन्निश्चयेन प्रयोजनम् ? निश्चितप्रामाण्यात्तु प्रवृत्तौ दुरतिक्रमः For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વત–પરતઃ વિચાર चक्रकक्रकचपातः-प्रवृत्तौ सत्यां कार्यपरिशुद्धिग्रहणं, कार्यपरिशुद्धिग्रहणात् कारणगुणावगतिः, कारणगुणावगतेः प्रामाण्यनिश्चयः, प्रामाण्यनिश्चयात् प्रवृत्तिरिति । 37. જ્ઞાન પોતાના પ્રામાણ્યના નિશ્ચયજ્ઞાનની ઉત્પત્તિમાં પણ કોઈની અપેક્ષા રાખતું નથી, કારણ કે અપેક્ષણયને જ અસંભવ છે. તે અસંભવ આ પ્રમાણે છે–જ્ઞાનને પ્રામાણ્યના નિશ્ચયની ઉત્પત્તિ જ્ઞાનના કારણના ગુણના જ્ઞાનને લીધે થાય છે કે જ્ઞાનનું કેઈ બાધક નથી એવા જ્ઞાનને લીધે થાય છે કે [બાહ્ય અર્થ સાથે જ્ઞાનના સંવાદને લીધે થાય છે ? જ્ઞાનના કારણના ગુણને જ્ઞાનને લીધે તે નહિ, કારણ કે કારણના ગુણોને નિરાસ તે હમણું જ અમે કરી ગયા. વળી, જ્ઞાનના કારણને ગુણેનું જ્ઞાન ઇન્દ્રિયરૂપ કરણ દ્વારા ન થાય કારણ કે ગુણો અતીન્દ્રિય કારકમાં રહેતા હોઈ પરોક્ષ છે. અહીં કેઈ કહી શકે કે ઉપલબ્ધિ (જ્ઞાન) નામના કાર્યની યથાર્થતા ઉપરથી ઉપલબ્ધિના કારણના ગુણનું અનુમાન થાય છે; અને પ્રમાતા પ્રવૃત્તિ ન કરે તો તેને જ્ઞાનની યથાર્થતાનું જ્ઞાન થતું નથી. પરંતુ એને અમારે જણાવવું જોઈએ કે તમારી વાત બરાબર નથી. અમે તમને પૂછીએ છીએ કે જ્ઞાનના પ્રામાણ્યને નિશ્ચય થયા પછી તે નિશ્ચયને પરિણામે પ્રવૃત્તિ થાય છે કે અન્યથા ? જે જ્ઞાનના પ્રામાણ્યો નિશ્ચય થયા વિના જ જ્ઞાનને લીધે પ્રવૃત્તિ ઘટતી હોય તે પ્રવૃત્તિ પછી જ્ઞાનના પ્રામાણ્યો નિશ્ચયની જરૂર જ કયાં રહી ? જે જ્ઞાનના પ્રામાણ્યને નિશ્ચય થયા પછી તેને પરિણામે પ્રવૃત્તિ થાય છે એમ માનશે તે ચકકદષનું આવી પડવું ખાળી શકાશે નહિ–પ્રવૃત્તિને પરિણામે જ્ઞાનની યથાર્થતાનું ગ્રહણ, જ્ઞાનની યથાર્થતાના ગ્રહણને કારણે જ્ઞાનના જનક કારણના ગુણનું જ્ઞાન, કારણગુણના જ્ઞાનના કારણે પ્રામાણ્યો નિશ્ચય અને પ્રમાણ્વનિશ્ચયને લીધે પ્રવૃત્તિ. 38. नापि बाधकाभावपरिच्छेदात् प्रामाण्यनिश्चयः । स हि तात्कालिको वा स्यात् कालान्तरभावी वा ? तात्कालिको न पर्याप्तः प्रामाण्यपरिनिश्चये । कूटकार्षापणादौ किञ्चित्कालमनुत्पन्नबाधकेऽपि कालान्तरे तदुत्पाददर्शनात् । सर्वदा तदभावस्तु नासर्वज्ञस्य गोचरः ॥ 38. જ્ઞાનના પ્રામાણ્યના નિશ્ચયની ઉત્પત્તિ એ જ્ઞાનનું કઈ બાધક જ્ઞાન નથી એવા જ્ઞાનને લીધે પણ થતી નથી. બાધક જ્ઞાન નથી એવું જે જ્ઞાન પ્રામાણ્યના નિશ્ચયનું જનક છે તે કેવળ તાત્કાલિક (વર્તમાનવિષયક) છે કે કાલાન્તરભાવી (=ભૂત ભવિષ્યવિષયક) પણ છે? [ અર્થાત, વર્તમાનમાં તેનું બાધક જ્ઞાન નથી એ જ્ઞાન પ્રામાણ્યના નિશ્ચયનું જનક છે કે ત્રણેય કાળમાં તેનું બાધક જ્ઞાન નથી એ જ્ઞાન પ્રામાણ્યના નિશ્ચયનું જનક છે ?] બાધક જ્ઞાન નથી એવું જે તાત્કાલિક (=વર્તમાનવિષયક) જ્ઞાન છે તે જ્ઞાનના પ્રામાણ્યને નિશ્ચય જન્માવવામાં પર્યાપ્ત નથી કારણ કે બેટે સિકકે વગેરેની બાબતમાં કેટલેક વખત બાધક જ્ઞાન જન્મતું ન દેવા છતાં કાલાન્તરે (=ભવિષ્યમાં) તે તેની ઉત્પત્તિ થતી જણાય છે. [ અમુક જ્ઞાનનું ] બાધક જ્ઞાન સર્વદા નથી એવું જ્ઞાન તે અસવંશને થતું નથી. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય-અપ્રામાય સ્વત:-પરતઃ વિચાર 39. अथ संवादात् प्रामाण्यनिश्चय उच्यते तर्युच्यता कोऽयं संवादो नाम ! किमुत्तरं तद्विषयं ज्ञानमात्रम्, उतार्थान्तरज्ञानम् , आहो स्विदर्थक्रियाज्ञानमिति ? आये पक्षे कः पूर्वोत्तरज्ञानयोर्विशेषो, यदुत्तरज्ञानसम्वादात् पूर्व पूर्व ज्ञानं प्रामाण्यमश्नुवीत । अपि चोत्तरसंवादात्पूर्वपूर्वप्रमाणताम् । वदन्तो नाधिगच्छेयुरन्तं युगशतैरपि । सुदूरमपि गत्वा तु प्रामाण्यं यदि कस्यचित् । स्वत एवाभिधीयेत को द्वेषः प्रथमं प्रति ।। થયા— कस्यचित्त यदीष्येत स्वत एव प्रमाणता । પ્રથમ0 તથાભાવે વિપઃ ક્રિનિવશ્વનઃ | તિ [ો . વ. વ. ૭૬] [39. હવે જે સંવાદ દ્વારા પ્રામાણ્યને નિશ્ચય થાય છે એમ કહેતા છે. તે કહે કે આ સંવાદ શું છે ? સંવાદ એ શું ઉત્તરકાળે તે જ વિષયનું જ્ઞાન છે કે અન્ય વિષયનું જ્ઞાન છે કે પછી અર્થ ક્રિયાજ્ઞાન છે ? પ્રથમ પક્ષ સ્વીકારતાં પ્રશ્ન ઉદ્દભવે કે પ્રથમ જ્ઞાનથી પછીના જ્ઞાનમાં વિશેષતા શી છે કે જેથી પછીના જ્ઞાન સાથેના સંવાદને લીધે પ્રથમ જ્ઞાન પ્રામાણ્ય પ્રાપ્ત કરે ? વળી, પછી પછીના જ્ઞાન સાથે પૂર્વ પૂર્વનાજ્ઞા ના સંવાદને લીધે પૂર્વ પૂર્વનું જ્ઞાન પ્રમાણુ બને છે એમ કહેનારાઓ સેંકડો યુગોએ પણ [ પ્રસ્તુત જ્ઞાનનું પ્રામાણ્ય નકકી કરવાની પ્રક્રિયાના ] અંતે પહોંચશે નહિ. ઘણે દૂર ગયા પછી પણ જે કાઈક જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ જ છે એમ કહેવું પડતું હોય તો પછી પ્રથમ જ્ઞાન પ્રતિ દ્વેષ શા માટે ધરાવો છે ? [ પ્રથમ જ્ઞાનના પ્રામાણ્યને પણ સ્વતઃ જ માનેને. ] કહ્યું પણ છે કે કઈક જ્ઞાનનું પ્રામાણ્ય જે સ્વત: ઈરછતા હો તો પછી પ્રથમ જ્ઞાનના પ્રામાણ્યના સ્વતઃ હવામાં વિદ્વેષ રાખવાનું કારણ શું છે ?” 40. अथान्यविषयज्ञानमप्यस्य संवाद उच्यते, तदयुक्तम्, अदर्शनात् । न हि स्तम्भज्ञानं कुम्भज्ञानस्य संवादः । 40. જે અન્ય વિષયના જ્ઞાનને અન્ય વિષયના જ્ઞાનને સંવાદ ગણતા હો તે એ બરાબર નથી કારણ કે આવું કયાંય દેખ્યું નથી. સ્તંભજ્ઞાન એ કુંભજ્ઞાનને સંવાદ નથી. [ અર્થાત સ્તંભજ્ઞાન સાથે કુંભજ્ઞાનને સંવાદ નથી. જેમના વિષે ભિન્ન હોય એવા જ્ઞાને વચ્ચે સંવાદ ન સંભવે.] 41. ગાયાજ્ઞાનસંવાદાત્ત પ્રથમ પ્રશ્ય જ્ઞાનસ્થ પ્રામાથમિષ્યતે, તષિ ह्यनवसितप्रामाण्यं कथमादिमस्य प्रामाण्यमवगमयेत् ? कश्चार्थक्रियाज्ञानस्य पूर्वस्माद्विशेषो यदेतदायत्तस्तस्य प्रामाण्याधिगमः ? अर्थक्रियाज्ञानत्वमेव विशेष इति चेत्, किल सलिल For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૦. પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર ज्ञानमाद्यमविद्यमानेऽपि पयसि पृषदीधितिषु प्रवर्तकं दृष्टमिति न भवति विस्रम्भभूमिः। इदं पुनरर्थक्रियासंवेदनमम्बुमध्यवर्तिनः पानावगाहनादिविषयमुदेतीत्यनवधारितव्यभिचारितया तत्प्रामाण्यनिश्चयाय कल्पते इति । तदसत्, स्वप्ने पानावगाहनस्यापि व्यभिचारोपलब्धेः । किञ्च चरमधातुविसर्गोऽपि स्वप्ने सीमन्तिनीमन्तरेण भवतीति महानेष व्यभिचारः। अथ रागोद्रेकनिमित्तत्वेन पित्तादिधातुविकृतिनिबन्धनत्वेन वा तद्विसर्गस्य न स्वसाधनव्यभिचार इत्युच्यते, तदसमञ्जसम्, असकृदनुभूतयुवतिपरिरम्भाद्यन्वयव्यतिरेकानुविधायित्वेन तत्कार्यत्वावधारणात् । तस्मादर्थक्रियाज्ञानव्यभिचारावधारणात् । तत्प्रामाण्यपरीक्षायामनवस्था न शाम्यति ।। अथवाऽऽसफलत्वेन किं तत्प्रामाण्यचिन्तया । प्रथमेऽपि प्रवृत्तत्वात् किं तत्प्रामाण्यचिन्तया ? ॥ 41. જે અર્થક્રિયાજ્ઞાન સાથેના સંવાદને કારણે પ્રથમ પ્રવર્તક જ્ઞાનનું પ્રામાણ્ય ઈચ્છતા હો તે [ એ પ્રશ્ન ઊભું થાય કે] જેના પોતાના પ્રામાણ્યને નિશ્ચય થયે નથી એ અર્ધ ક્રિયાજ્ઞાન પ્રથમ જ્ઞાનના પ્રામાયને નિશ્ચય કેવી રીતે કરાવે ? વળી, પ્રથને જ્ઞાનથી અર્થ ક્રિયાજ્ઞાનની વિશેષતા શી છે કે જેથી એને આધારે પ્રથમ જ્ઞાનના પ્રામાણ્યનું જ્ઞાન ઉત્પન્ન થાય છે ? અર્થઝિયાજ્ઞાનત્વ જ એની વિશેષતા છે એમ જે કહે તે–અર્થાત કેટલીય વાર પાણી ન હોય ત્યારે થતું પ્રથમ જલજ્ઞાન સૂર્યકિરણોમાં પ્રવર્તક બનતું દેખાય છે એટલે તેના ઉપર વિશ્વાસ મૂકી ન શકાય, જ્યારે આ અર્થક્રિયાજ્ઞાન તે છે પાણીમાં પડેલા માણસને પાન, સ્નાન, વગેરે વિશેનું જે જ્ઞાન થાય છે તે, પરિણામે આ અર્થયાજ્ઞાન નિશ્ચિતપણે વ્યભિચારરહિત હોવાને કારણે પ્રથમ જ્ઞાનના પ્રામાણ્યને નિશ્ચય કરાવવા સમર્થ છે એમ જ કહો તે-તે ખોટું છે કારણ કે સ્વપ્નમાં પણ પાન, સ્નાનનું જે અર્થ ક્રિયાજ્ઞાન થાય છે તેમાંય વ્યભિચાર સંભવે છે. વળી, સુંદરી વિના સ્વપ્નમાં વીર્યપાત થાય છે એ હકીકત પણ અર્થ ક્રિયાજ્ઞાનમાં મોટે વ્યભિચારોષ સંભવે છે એને નિર્દેશ કરે છે. જે કહે કે અત્યંત કામરાગને લીધે કે પિત્ત વગેરે ધાતુની વિકૃતિને લીધે વીર્યોત્સર્ગ થતો હોઈ, [ સ્વપ્નમાં ] વીર્યોત્સર્ગ પિતાના હેતુ વિના થતા નથી [ અર્થાત સ્વપ્નમાં થતું વીર્યોત્સર્ગનું અર્થક્રિયાજ્ઞાન વ્યભિચારી નથી ] તે એ બરાબર નથી કારણ કે અનેક વાર અનુભવેલા યુવતી સાથેના આશ્લેષ વગેરેની સાથે વીર્યોત્સર્ગને અન્વયવ્યતિરેક હોઈને વીર્યોત્સર્ગ તેનું કાર્ય છે એવો નિશ્ચય [ આપણને સૌને ] છે. તેથી, અર્થ ક્રિયાજ્ઞાનમાં પણ વ્યભિચાર દેષ અવતો નિશ્ચિતપણે જાણો હેઈ, તેના પ્રામાણ્યની પરીક્ષા પણ કરવી જોઈએ અને તેના પ્રામાણ્યની પરીક્ષા કરવા જતાં અનવસ્થાદેષ દૂર થત નથી. [ અર્થાત્ જે અનવસ્થાદેશ સંવાદના પ્રથમ વિકલ્પની ચર્ચા વખતે દર્શાવ્યો હતો તે અ લવસ્થાદેષ એમને એમ રહેશે, દૂર નહિ થાય.] અર્થ ક્રિયાની (=પાન, સ્નાન, વગેરે ફળની) પ્રાપ્તિ પછી અર્થ ક્રિયાજ્ઞાનના પ્રામાણ્યની વિચારણાની શી જરૂર છે ? [–આવો પ્રશ્ન જે પૂછશો તે અમે સામે પૂછીશું કે] પ્રથમ જ્ઞાન પણ પ્રવર્તક બનતું હોઈ [પ્રવૃત્તિ પછી] તેના પ્રામાણ્યને વિચાર કરવાની શી જરૂર છે ? For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરત: વિચાર 42. न चेदमर्थक्रियाज्ञानमप्रवृत्तस्य पुसः समुद्भवति । तत्र प्रामाण्यावधारणपूर्विकायां प्रवृत्तौ कारणगुणनिश्चेयप्रामाण्यचर्चाबद्धचक्रकक्रकचचोद्यप्रसङ्गस्तदवस्थ एव । अनिश्चितप्रामाण्यस्य तु प्रवृत्तौ पश्चात्तन्नियो भवन्नपि कृतक्षीरस्य नक्षत्रपरीक्षावदफल एवेत्युक्तम् । 42. વળી, આ અર્થ ક્રિયાજ્ઞાન જેણે [પ્રથમ જ્ઞાનને આધારે ] પ્રવૃત્તિ કરી નથી એવા પુરુષને થતું નથી. પ્રથમ જ્ઞાનના પ્રામાણ્યના અવધારણને કારણે પ્રવૃત્તિ માનતાં પ્રથમ જ્ઞાનના કારણના ગુણ દ્વારા તે પ્રથમ જ્ઞાનના પ્રમાણ્વને નિશ્ચય થાય છે એ મતની ચર્ચા જે ચકકદષથી ઘેરાયેલી છે તે ચકકદષની આપત્તિ એમ ને એમ જ રહેશે-દૂર થશે નહિ. જે અનિશ્ચિત પ્રામાણ્યવાળા પ્રથમ જ્ઞાનથી પ્રવૃત્તિ માનશે તે [ પ્રવૃત્તિ ] પછીથી તેના પ્રામાયને નિર્ણય થાય તે પણ તે મુંડનક્રિયા કરાવ્યા પછી નક્ષત્ર જેવા જે નિપ્રયોજન જ ગણાય એમ વિદ્વાને કહે છે. 43. તંત્રતાસ્થાત્ દ્વિવિધા હિં પ્રવૃત્તિઃ–ાથી રાખ્યાતિની ઘા તત્રાયા -- विनिहितसलिलावसिक्तमसृणमृदि शरावे शाल्यादिबीजशक्तिपरीक्षणाय कतिपयबीजकणावापरूपा । ततस्तत्र तेषामकुरकरणकौशलमविकलमवलोकयन्तः कोनाशा निःशङ्क केदारेषु तानि बीजान्यावपन्तीति सेयमाभ्यासिको प्रवृत्तिः । एवमिहापि प्रथमापरीक्षितप्रमाणभावादेव ज्ञानात्कुतश्चित्कश्चिद्विपश्चिदपि व्यवहरंस्तव्यवहारपरस्तत्तत्फलज्ञाने तस्य प्रामाण्यमवगच्छन् पुनस्तथाविधे जाते सति सुखमेव प्रवृत्त्यादिकं व्यवहारमशङ्कितकालुध्यः करिष्यतीति न सर्वात्मना वैयर्यमिति । 43. નૈયાયિક—આનું નિરાકરણ આમ છે. પ્રવૃત્તિ બે પ્રકારની છે--આદ્ય પ્રવૃત્તિ અને અભ્યસ્ત પ્રવૃત્તિ. એમાં આદ્ય પ્રવૃત્તિનું દષ્ટાંત આ છે –શાલિબીજેની શક્તિની પરીક્ષા કરવા માટે [ ઢગલે શાલિબીજેમાંથી] કેટલાંક શાલિબીજોને પાણી સિંચેલ મૃદુ માટી ભરેલા શકેરામાં વાવવારૂપ પ્રવૃત્તિ. ત્યાર બાદ તે કેટલાક બીજેના અંકુરણનું કૌશલ ધ્યાનપૂર્વક જોયા પછી ખેડૂતો દ્વારા નિ:શંકપણે થતી બધાં જ શાલિબીજેને કયારાઓમાં વાવવારૂપ પ્રવૃત્તિ એ આભ્યાસિક યા અભ્યસ્ત પ્રવૃત્તિ છે. એ જ રીતે અહીં પણ કઈક વિચાર શીલ વ્યક્તિ અપરીક્ષિત પ્રામાણ્યવાળા જ્ઞાનના આધારે પ્રવૃત્તિ કરી, પ્રવૃત્તિ પછી પ્રવૃત્તિના ફળના જ્ઞાનમાં [=અર્થ ક્રિયાજ્ઞાનમાં ] પ્રથમ જ્ઞાનનું પ્રામાણ્ય છે એમ જાણે છે. પછી એવું જ્ઞાન જ્યારે જ્યારે એને થાય છે ત્યારે એ પ્રવૃત્તિ વગેરે વ્યવહાર અપ્રામાણ્યદેષની શંકા રાખ્યા વિના સહેલાઈથી કરે છે; એટલે પ્રવૃત્તિ પછી જ્ઞાનના પ્રામાણને નિર્ણય સર્વથા વ્યર્થ નથી. 44. વ્યક્તિ વિનોદચં છાત્ત – तजातीयतया बीजं शक्यते यदि वेदितुम् । तत्र तन्निश्चयायुक्तं निर्विशङ्कं प्रवर्तनम् ॥ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર ज्ञाने तथाविधत्वं तु बोधरूपाविशेषतः । कार्याद्वा कारणाद्वाऽपि ज्ञातव्यं न स्वरूपतः ।। इति । कारणानां परोक्षत्वान्न तद्वारा तदा गतिः । कार्य तु नाप्रवृत्तस्य भवतीत्युपवर्णितम् ॥ तस्माद्वैयर्थ्य चोद्यस्य नायं परिदृतिक्रमः । एवं चार्थक्रियाज्ञानात्कोहक प्रामाण्य निश्चयः ॥ 44. મીમાંસકે આને ઉત્તર અમે આપીએ છીએ. આ દષ્ટાન્ત વિષમ છે અર્થાત બંધ બેસતું નથી, તે જાતિરૂપે બીજને જાણવું જે શક્ય છે તે તેને તે જાતિરૂપે નિશ્ચય થતાં બાકીનાં બધાં બીજને વાવવારૂપ પ્રવૃત્તિ નિઃશંકપણે થાય એ યોગ્ય જ છે. જ્ઞાનની બાબતમાં તે બધાં જ્ઞાન જ્ઞાનરૂપ સમાનપણે હેવાને કારણે જ્ઞાનનું પ્રામાણ્ય તે જ્ઞાનના કાર્ય કે કારણ દ્વારા જાણવું જોઈએ, સ્વરૂપતઃ નહિ. જ્ઞાનનાં કારણે પરોક્ષ હાઈ કારણે દ્વારા જ્ઞાનના પ્રામાણ્યનું જ્ઞાન થાય નહિ અને જ્ઞાનનું કાર્ય તો પ્રવૃત્તિ વિના બને નહિ, એ અમે જણાવી ગયા છીએ. તેથી, પ્રવૃત્તિ પછી જ્ઞાનના પ્રામાણ્યને નિર્ણય સર્વથા વ્યર્થ છે એ આપત્તિ દૂર કરવાની આ રીત નથી. અને અર્થ ક્રિયાના જ્ઞાન દ્વારા પ્રથમ જ્ઞાનના પ્રામાણ્યને નિશ્ચય વળી કેવો ? 45. સમર્થકારજ્ઞાનાવોf પ્રામાધ્યનિશ્ચયમ્ | ब्रूते सोऽपि कृतोद्वाहस्तत्र लग्नं परीक्षते ।। किलातिविकसितकुसुममकरन्दपानमुदितमधुकरकुले कस्मिंश्चिदुद्याने वाद्यमानायां वीणायां निरन्तरलतासन्तानान्तरितवपुषि विदूरादनवलोक्यमाने वादके वीणाध्वनिसंविदि रोलम्बनादसंदेहदूषितायां तदभिमुखमेव प्रतिष्टमानः श्रोता परिवादके दर्शनपथमवतीर्णे स्वरानुकूलकारणनिश्चयात् तत्प्रतीतौ संशयनिवृत्तेः प्रामाण्यं निश्चिनोतीत्येष समर्थकारणज्ञानकृतः प्रामाण्यनिश्चयः । 45. જ્ઞાનનું પ્રામાણ્ય જ્ઞાનના જનક સમર્થ કારણના જ્ઞાન દ્વારા નિશ્ચિતપણે જાણી શકાય છે એમ જે કહે છે તે પણ વિવાહ કર્યા પછી પ્રહલગ્નની પરીક્ષા કરવા જેવું કરે છે. [ આ મતવાદીએ પિતાને મત આ પ્રમાણે દષ્ટાન્તથી સમજાવે છે. ] પૂર્ણ ખીલેલાં કુલેને રસ ચૂસવાને પરિણામે આનંદિત થયેલા ભમરાઓ કેઈક બાગમાં ગુંજન કરે છે, તે જ વખતે તે બાગમાં ગાઢ લતાઓમાં છુપાયેલો વાદક વીણા વગાડી રહ્યો છે. તે દૂરથી દેખી શકાતો નથી. તે વખતે દૂરથી કઈ શ્રેતાને વીણાધ્વનિના જ્ઞાનની બાબતમાં સંદેહ જાગે છે કે શું આ ભમરાઓનું ગુંજન તે નહિ હોય ! આ સંદેહથી પ્રેરારેલે એ પેલા ધ્વનિની દિશામાં ચાલવા માંડે છે. [ નજીક પહોંચતાં ] એ વાદકને દેખે છે. વીણના વનિના અનુકૂળ વા સમર્થ કારણને (=વાદક) નિશ્ચય થતાં વીણવનિની બાબતમાં For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય–અપ્રામાણ્ય સ્વતઃ-પરત: વિચાર ૩૩ તેનેા જે સંશય હતા તે દૂર થાય છે અને વીણાધ્વનિના જ્ઞાનના પ્રામાણ્યનું નિશ્ચયાત્મક જ્ઞાન તેને થાય છે. સમ કારણના જ્ઞાન દ્વારા જ્ઞાનના પ્રામાણ્યના નિશ્ચયનું આ દૃષ્ટાન્ત છે. 46. તત્રાપિ નાપ્રવૃત્તસ્ય હેતુસામર્થ્યવર્શનમ્ । एवमेव प्रवृत्तौ तु निश्चितेनापि तेन किम् ॥ तन्निश्चयात्प्रवृत्तौ वा पुनरन्योन्यसंश्रयम् । तन्निश्चयात्प्रवृत्तिः स्यात्प्रवृत्तेस्तद्विनिश्चयः ॥ 46. આ મતની બાબતમાં પણ પ્રવૃત્તિ કર્યાં વિના કારણના સામર્થ્ય નુ' પ્રત્યક્ષ થતુ નથી. એમ જ બે પ્રવૃત્તિ થતી હાય તા (અર્થાત્ પ્રામાણ્યના નિશ્ચય વિના જ બે પ્રવૃત્તિ થતી હોય તે) પ્રામાણ્યને નિશ્ચય કરવાની શી જરૂર ? પ્રામાણ્યના નિશ્ચય થવાને પરિણામે પ્રવૃત્તિ થાય છે એમ માનતાં તે અન્યાન્યાશ્રયદાષ આવે-પ્રામાણ્યના નિશ્ચયને કારણે પ્રવૃત્તિ થાય અને પ્રવૃત્તિના કારણે પ્રામાણ્યને નિશ્ચય થાય. 47. तदेवं न कुतश्चिदपि प्रामाण्यनिश्चयः चक्रकेतरेतराश्रयानवस्थावैयर्थ्यादिदूषणातीत स्थितिरस्तीति, अतः प्रामाण्यनिश्चयेऽपि न किञ्चिदपेक्षते प्रमाणम्, ततश्चोreat स्वकार्यकरणे स्वप्रामाण्यनिश्चये च निरपेक्षत्वादपेक्षात्रयरहितत्वात् स्वतः प्रामाण्यमिति सिद्धम् । तदुक्तम्- स्वतः सर्व प्रमाणानां प्रामाण्यमिति गृह्यताम् । ન હિ સ્વતોડલતી રાત્તિ: ુમન્ચેન પર્યંતે ॥ [શ્નો, વા. ચોર્. ૨૭ ] अप्रामाण्यं तूत्पत्तौ दोषापेक्षत्वात् स्वनिश्चये बाधकप्रत्ययादिसापेक्षत्वात् उभयत्रापि परत इत्युक्तमेव । तस्मात् पक्षत्रयस्यानुपपत्तेश्चतुर्थ एवायं पक्षः श्रेयान् - प्रामाण्यं स्वतः, अप्रामाण्यं परत इति । 47. ઉપસંહારમાં જણાવવાનુ કે પ્રામાણ્યને નિશ્ચય (સ્વતઃ નહિ પણુ) ખીજ કશા દ્વારા માનતાં એ પ્રમાણ્યનિશ્ચય ચક્રકદેોષ, મંતરતરાશ્રયદોષ, અનવસ્થાદોષ, વૈયથ્ય"દોષ વગેરે દેષથી રહિત બનતા નથી; તેથી માનવું જોઈએ કે પેાતાના પ્રામાણ્યના નિશ્ચય માટે પ્રમાણુ ખીજા કશાની અપેક્ષા રાખતું નથી. પેાતાના પ્રામાણ્યની ઉત્પત્તિમાં, પેાતાના કાઈને ઉત્પન્ન કરવામાં કે પેાતાના પ્રામાણ્યના નિશ્ચયમાં પ્રમાણુ કશાની અપેક્ષા રાખતું ન હેાઈ, પ્રમાણ ત્રણેય અપેક્ષાઓથી રહિત છે અને એટલે પ્રમાણુનું પ્રામાણ્ય સ્વતઃ છે એ સિદ્ધ થાય છે. એટલે જ કહ્યું છે કે બધાં પ્રમાણાનું પ્રામાણ્ય સ્વત: છે એમ માના, કારણ કે જેનામાં શક્તિ સ્વતઃ ન હેાય તેનામાં તે શક્તિ ખીજુ` કાઈ ઉત્પન્ન · કરવા સમ નથી.' અપ્રામાણ્ય તેા ઉત્પત્તિમાં દોષોની અપેક્ષા રાખતું હેાઈ અને પેાતાના નિશ્ચયમાં બાધક જ્ઞાન વગેરેની અપેક્ષા રાખતું હાઈ તૈય રીતે પરતઃ છે એમ દઢતાથી પ્ For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતા વિચાર કહેવામાં આવ્યું છે. તેથી ત્રણ પક્ષે ઘટતાં ન હેઈ, આ ચોથે પક્ષ જ સૌથી સારે છે– પ્રામાણ્ય સ્વતઃ છે અને અપ્રામાણ્ય પરતઃ છે. 48. ननु चोत्पत्तिवेलायां न विशेषोऽवधार्यते । प्रमाणेतरयोस्तेन बलाद्भवति संशयः ।। परिच्छित्तिमात्रं प्रमाणकार्यम् । तच्च यथार्थेतरप्रमितिसाधारणं रूपम् । साधारणधर्मग्रहणं च संशयकारणमिति प्रसिद्धः पन्थाः । एवं च स्थिते-- प्रमाणान्तरसंवादविसंवादौ विना कथम् । प्रमाणेतरनिर्णीतिः अतश्च परतो द्वयम् ॥ 48. नैयामि . ॐरै छ-प्रमाण भने मप्रमाणुनी उत्पत्ति मते अमन વિશેષ ધર્મ [પ્રામાણ્ય કે અપ્રામાણ્ય ] નિશ્ચિતપણે જ્ઞાત થતો નથી. તેથી સંશય જમે જ છે [કે આ જ્ઞાન ] પ્રમાણુ હશે કે અપ્રમાણ. પ્રમાણનું કાર્ય પરિછિત્તિમાત્ર (=विषयमात्र विषयज्ञानमात्र) छे. ते ज्ञान३५ता तो यथार्थ (=प्रभा) मने अयथार्थ (=અપ્રમાણું) જ્ઞાનનું સાધારણ રૂપ (ધર્મ) છે અને સાધારણ ધર્મનું ગ્રહણ સંશયનું કારણ છે એ સર્વસ્વીકૃત બાબત છે. અને જે આમ છે, તો બીજા પ્રમાણ સાથેના સંવાદ કે વિસંવાદ વિના પ્રસ્તુત જ્ઞાનના પ્રમાણ કે અપ્રમાણુ હેવાનો નિર્ણય કેમ થાય ? તેથી પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બંને પરતઃ છે. 49. तदेतदचतुरस्रम् । सत्यं परिच्छित्तिरेव प्रमाणकार्यम् । सा पुनरुपजायमानैव न संदेहादिदूषिततनुरुपलभ्यते इत्यौत्सर्गिक प्रामाण्यमेव सा भजते । अर्थपरिच्छेदाच्च प्रवर्त्तमानः प्रमाता प्रमाणेनैव प्रवर्तितो भवति न संशयात्प्रवृत्तः । स्थिते चैवमौत्सर्गिके प्रामाण्ये यत्र तस्यापवादः कचिद्भवति तत्राप्रामाण्यम् । अप्रामाण्ये चावश्यंभावी अपवादः। द्विविध एवापवादः - वाधकप्रत्ययः कारणदोषज्ञानं च । तदुक्तं भाष्यकृता 'यत्र च दुष्टं कारंणं, यत्र च मिथ्येति प्रत्ययः, स एवासमीचीनः प्रत्ययः; नान्यः' इति [ शाबरभा. १.१.५] । वात्तिकककारोऽप्याह-- तस्माद्बोधात्मकत्वेन प्राप्ता बुद्धेः प्रमाणता । अर्थान्यथात्वहेतूत्थदोषज्ञानादपोद्यते ।। इति [ श्लो. वा. चोद. ५३ ] तत्र बाधकज्ञानं पूर्वज्ञानोपमर्दद्वारेणैव तस्मिन्विषये जायते इति समानविषयत्वात् स्पटमेव बाधकम् । कारणदोषज्ञानं तु भिन्नविषयमपि कार्येक्याबाधकतां प्रतिपद्यते, यथा 'चमसेनापः प्रणयन्ति' इति दर्शपूर्णमासाङ्गत्वात् क्रत्वर्थश्चमसः । 'गोदोहनेन पशुकामस्य प्रणयेत्' इति काम्यमानपशुनिर्देशात् पुरुषार्थो गोदोहनमित्येवं क्रत्वर्थपुरुषार्थतया भिन्न For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ-પરત: વિચાર ૫ विषयत्वेऽपि चमसगोदोहनयोः प्रणयनाख्य कार्यमेकमिति गोदोहनेन निर्वृत्ते तस्मिंश्चमसो निवर्त्तते । एवमिह कारणदोषज्ञानं दोषविषयमपि दोषाणामयथार्थज्ञानजननस्वभावत्वात्तस्य ज्ञानस्य प्रामाण्यं बाधते । तदुक्तम् — दुष्टकारणबोधे तु जातेऽपि विषयान्तरे । અર્થાત્તેયાર્થતાં પ્રાપ્ય વાધો ગોરોનાહિવત્ ॥ કૃતિ [ો. વા. સ્ત્રો૬.૧૮] यत्र पुनरिदमपवादद्वयमपि न दृश्यते तत्र तदौत्सर्गिकं प्रामाण्यमनपोदितमास्ते इति मिथ्यात्वाशङ्कायां निमित्तं किञ्चित् । 49. મીમાંસકના ઉત્તર—આ ખરાખર નથી. એ સાચું કે વિષયનું જ્ઞાનમાત્ર જ પ્રમાણનું કાર્યાં છે. તે જ્ઞાનમાત્ર ઉત્પન્ન થતાં જ સ ંદેડ વગેરેથી દૂષિત હાય એમ દેખાતું નથી. એટલે તે નિયમથી જ પ્રામાણ્યધર્મ ધરાવે છે. તે જ્ઞાનમાત્રને લીધે પ્રવૃત્ત થનારા પ્રમાતા પ્રમાણુ દ્વારા જ પ્રવૃત્ત થાય છે, સશય દ્વારા પ્રવૃત્ત થતા નથી. આમ જ્ઞાનમાત્રનું નિયમથી પ્રામાણ્ય પ્રસ્થાપિત થયુ' હેાઈ જ્યાં એ નિયામાં કયારેક અપવાદ ઊભા થાય ત્યાં તે જ્ઞાનનુ' અપ્રામાણ્ય છે [એમ નબુવું, ] અપ્રામાણ્ય હાય ત્યારે અપવાદ અવશ્ય ઊભા થાય છે. અપવાદ એ પ્રકારના છે—બાધક જ્ઞાન અને કારણુદેષજ્ઞાન. તેથી જ શાખર– ભાષ્યના કર્તાએ કહ્યું છે કે જે જ્ઞાનું કરણ દૂષિત હોય કે જે જ્ઞાનની બાબતમાં [ આ જ્ઞાન ] મિથ્યા છે' એવું જ્ઞાન થતું હૈાય તે જ જ્ઞાન અપ્રમાણુ છે, ખીજું નહિ, વાતિક કાર કુમારિલે પણ કહ્યું છે કે ‘તેથી ખોધાત્મક હેાવા માત્રથી જ જ્ઞાનને પ્રાપ્ત થયેલી પ્રમાણતા, વિષય અન્યથા છે એવા જ્ઞાનને કારણે કે કરદોષજ્ઞાનને કારણે [ પછીથી ] દૂર થાય છે.' બાધક જ્ઞાન પહેલા જ્ઞાનનું ઉપમન કરીને જ તે વિષયમાં જન્મે છે એટલે તેમના વિષય સમાન હેાઈ તે સ્પષ્ટપણે જ ખાધક છે પરંતુ કરણદાષજ્ઞાનને વિષય [ખાધ્ય જ્ઞાનના વિષયથા ] ભિન્ન હેાવા છતાં કાર્યેકને લીધે કરણુદોષજ્ઞાન તેનું બાવક્ર ખને છે. ઉદાહરણા, ‘ચમચા વડે પાણી લઇ જાય.' અહી` દપૂર્ણ માસયજ્ઞના અંગભૂત હાઇ, ચમચા મ્રુત્વ છે. ‘જે પશુકામ હાય તે ગાયને દેહવા માટે વપરાતા પાત્ર વડે [ગોરોનેન ] પાણી લઈ જાય.' અહીં કામ્યમાન પશુના નિર્દેશ હાઇ, ગાયને હવા માટે વપરાતું પાત્ર [ત્વ નથી પણ] પુરુષાર્થ છે. આમ ત્વં અને પુરુષાર્થરૂપે તે બંનેના વિષયા ભિન્ન હાવાં છતાં ચમચા અને ગાઢાહનપાત્રનુ` કા` એક હાઈ ગાઢાહનપાત્રથી કાં પાર પડતાં ચમચા તે કાર્યાં કરવામાંથી અટઅે છે. એ જ પ્રમાણે કરણદોષજ્ઞાનના વિષય દાષ ડાવા છતાં દાષાના સ્વભાવ અયથા જ્ઞાન ઉત્પન્ન કરવાના હેાઈ, કરણદેાષજ્ઞાન પેલા જ્ઞાનના પ્રામણ્યનુ બાધક બને છે. તેથી કહ્યું છે કે દુષિત કારણનું જ્ઞાન અન્ય વિષયમાં ઉત્પન્ન થયું. હેાવા છતાં પર પરાથી તુલ્યવિષયતા પામીને ગદાહન વગેરેની જેમ ખાધક બને છે.' [‘મારી આંખ દોષવાળી છે' એવુ જ્ઞાન કરાષજ્ઞાન છે. આમ કરણુદાષજ્ઞાનના વિષય દોષ છે, દાષા અયથાય જ્ઞાન જન્માવે છે. એટલે આંખ ચિંદ્રને દેખતી ઢાય તે ચિદ્ર વિષય અયથાર્થ છે એવું ભાન આપણને કરણદેાષજ્ઞાન કરાવે છે. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય–અપ્રામાણ્ય સ્વતઃ-પરતઃ વિચાર દિચંદ્રજ્ઞાન તે પિતાને વિષય યથાર્થ છે એવું જણાવે છે. પરંતુ એકને એક વિષય યથાર્થ પણ હોય અને અયથાર્થ પણ હોય એ સંભવે નહિ. એટલે આમ પરંપરાથી ( = अर्थात्) दियज्ञानने या थाय छे.] न्यां माथे अपवाद नाय त्या नियमथा રહેલું પ્રામાય દૂર થયા વિના એમ ને એમ રહે છે, એટલે એની બાબતમાં અપ્રામાયની शानु ा निमित्त नथा. . 50. यदाह-दोषज्ञाने त्वनुत्पन्ने नाशङ्कया निष्प्रमाणता इति [श्लो. वा. चोद. ६०] । तथा हि कश्चिदुत्पन्न एवेह स्वसंवेद्योऽस्ति संशयः । स्थाणुर्वा पुरुषो वेति को नामापहनुवीत तम् ।। हठादुत्पद्यमानस्तु हिनस्ति सकलाः क्रियाः । स्वभार्यापरिरम्भेऽपि भवेन्मातरि संशयः ।। विनाशी संशयात्मेति पाराशर्योऽप्यभाषत । नायं लोकोऽस्ति कौन्तेय ! न परः संशयात्मनः ॥ इति । तत्त्वसं. पृ. ७६० यत्रापि क्वचिदबाधकप्रत्यये संशयो जायते तत्रापि तृतीयज्ञानापेक्षणान्नानवस्था । न च तावता स्वतःप्रामाण्यहानिः । यत्र प्रथमविज्ञानसंवादि तृतीयज्ञानमुत्पद्यते तत्र प्रथमस्य प्रामाण्यमौत्सर्गिकं स्थितमेव । द्वितीयविज्ञानारोपितालीककालुष्यशङ्का निराकरणं त्वस्य तृतीयेन क्रियते, न त्वस्य संवादात् प्रामाण्यम् । यदि तु द्वितीयज्ञानसंवादि तृतीयं ज्ञानं तदा प्रथमस्याप्रामाण्यम् । तच्च परत इष्टमेव । द्वितीयस्य तु ज्ञानस्य न तृतीयसंवाद कृतं प्रामाण्यम् , अपि तु सङ्कल्प्यमानकुशङ्काऽऽचमनमात्रे तस्य व्यापारः । उक्तं च एवं त्रिचतुरज्ञानजन्मनो नाधिका मतिः । प्रार्थ्यते तावतैवैकं स्वतःप्रामाण्यमश्नुते ॥ इति [*लो. वा. चोद. ६१] । 50 मेटरी छ : 'ल्या सुधा पिज्ञान में नलि त्या सुधी साમાની શંકા કરવી જોઈએ નહિ.” “આ સ્થાણુ હશે કે પુરુષ” એવો કઈક સંશય તે [ સ્વાભાવિકપણે ] ઉત્પન્ન થતાં જ સ્વસંવેદ્ય બની જાય છે, એટલે તેને તે કોણ નકારી શકે ? પરંતુ પ્રયત્નપૂર્વક ઉત્પન્ન થતા સંશય તે બધી ક્રિયાઓને નાશ કરે છે, આ પ્રકારના સંશો કરનારને પત્નીને આશ્લેષમાં લેતી વખતે પણ તે પિતાની માતા તે નહિ હોય એવો સંશય થાય. વ્યાસે પણ કહ્યું છે કે સંશયાત્મા નાશ પામે છે. હે અર્જુન ! સંશ્યાત્માને આ લેક પણ નથી અને પરલેક પણ નથી.” અને જે જ્ઞાનની બાબતમાં ક્યારેય પણ બાધક જ્ઞાન ઉત્પન્ન થતાં સંશય જાગે ત્યારે તે જ્ઞાન [પતાના ઉપર આરોપાયેલ સંશયને દૂર કરવા ] ત્રીજા જ્ઞાનની અપેક્ષા રાખે છે તેથી અનવસ્થા દોષ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચારે ७ આવતા નથી અને જ્ઞાનના સ્વતઃપ્રામાણ્યને કંઈ હાનિ થતી નથી. જ્યાં પ્રથમ જ્ઞાનને સંવાદી ત્રીજું જ્ઞાન જન્મે ત્યાં પ્રથમ જ્ઞાનનું પ્રામાણ્ય નિયમથી પહેલેથી છે જ; બીજા જ્ઞાને તેના ઉપર આપેલ અપ્રામાણ્યની મિથ્યા શંકાને દૂર કરવાનું જ કામ આ ત્રીજું જ્ઞાન તે કરે છે, અને નહિ કે પ્રથમ જ્ઞાન સાથેના પિતાના સંવાદને કારણે પ્રથમ જ્ઞાનનું પ્રામાણ્ય તે સ્થાપિત કરે છે. જે ત્રીજું જ્ઞાન બીજા જ્ઞાનને (= પહેલા જ્ઞાનના બાધક જ્ઞાનને) સંવાદી હોય તે પ્રથમ જ્ઞાનનું અપ્રામસ્થ તે ત્રીજું જ્ઞાન સ્થાપિત કરે છે અને તે અપ્રામાણ્ય તે પરત: ઈષ્ટ છે. પરંતુ દ્રિતીય જ્ઞાનનું પ્રામાણ્ય કંઈ તેના ત્રીજા જ્ઞાન સાથેના સંવાદને લીધે નથી, ત્રીજુ જ્ઞાન બીજા જ્ઞાનના પ્રામાણ્યની સ્થાપના કરતું નથી પરંતુ પ્રથમ જ્ઞાનની બાબતમાં ક૯પવામાં આવેલ શંકાને દૂર કરે છે. કહ્યું પણ છે કે આમ [જ્ઞાનના પ્રામાણ્યની શંકા ને દૂર કરવા કે તેના અપ્રામાણ્યની સ્થાપના કરવા] ત્રણ કે ચાર જ્ઞાનેથી વધુ જ્ઞાને ઇચ્છવામાં આવતા નથી; આટલાથી જ [અર્થાત્ આટલું સ્વીકારતાં જ] કઈ પણ જ્ઞાન સ્વતઃ પ્રામાણ્ય ધરાવે છે [એ મતને સમર્થન મળે છે.] 51. तदेवं सर्वप्रमाणानां स्वतःप्रामाण्ये सिद्धे समानन्यायतया शब्दस्यापि तथैव प्रामाण्यं भवति । न च नैसर्गिकमर्थासंस्पर्शित्वमेव शब्दस्य स्वरूपमिति परीक्षितमेतत् । किन्त्वर्थबोधजनकत्वात्तस्य नैसर्गिके प्रामाण्ये सति पुरुषदोषानुप्रवेशकारितः क्वचिद्धि विप्लवः । तदुक्तम्, 'शब्दे दोषोद्भवस्तावद्वक्त्रधीन इति स्थितम्' इति [*लो. वा. १-१-२-६२ । तत्र पौरुषेये वचसि गुणवति वक्तरि तद्गुणापसारितदोषतया तत्प्रामाण्यमौत्सर्गिकमनपोदितं भवति । न तु गुणकृतं तत्प्रामाण्यम्, अनङ्गत्वात्प्रामाण्ये गुणानाम् । बोधात्मकत्वनिबन्धनमेव तदित्युक्तम् । वेदे तु प्रणेतुः पुरुषस्याभावात् दोषाशङ्कव न प्रवर्तते, वक्त्रधीनत्वादोषाणाम् । न च बाधकप्रत्ययोऽद्य यावद्वेदार्थे कस्यचिदुत्पन्न इति निरपवादं वेदप्रामाण्यम् ।आह च तत्रापवादनिर्मुक्तिर्वक्त्रभावाल्लघीयसी। वेदे तेनाप्रमाणत्वं न शङ्कामधिगच्छति ।। इति [श्लो. वा. चोद. ६८] तदिदमुक्तम् 'तत्प्रमाणं बादरायणस्यानपेक्षत्वात्' इति [जै. सू. १.१.५] । गिरां मिथ्यात्वहेतूनां दोषाणां पुरुषाश्रयात् । अपौरुषेयं सत्यार्थमिति युक्तं प्रचक्षते ॥ गिरां सत्यत्वहेतूनां गुणानां पुरुषाश्रयात् । पौरुषेयं सत्यार्थमित्ययुक्तं तु मन्यते ॥ न हि पुरुषगुणानां सत्यतासाधनत्वं वचसि खलु निसर्गादेव सत्यत्वसिद्धिः । गुणमपि नरवाचां विप्लवाधायिदोषप्रशमनचरितार्थ सङ्गिरन्ते गुणज्ञाः ॥ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ-પરતઃ વિચાર 51. આમ બધાં પ્રામાણેાનું પ્રામાણ્ય સ્વત: છે એ સિદ્ધ થતાં સમાનન્યાયે શબ્દનુ પ્રામાણ્ય પણ સ્વતઃ જ છે [એમ સ્વીકારવુ* જોઇએ.] શબ્દનું સ્વરૂપ કુદરતી રીતે અને ન સ્પવાનુ જ છે એ મત બરાબર નથી; એ મતની પરીક્ષા અમે કરી ગયા છીએ. પર ંતુ શબ્દ અર્થનું જ્ઞાન જન્માવતા હોઈ તેનું પ્રામાણ્ય નૈસર્ગિક છે, છતાં પુરુષના ( = વક્તાના) દોષના શબ્દમાં પ્રવેશ થવાને લીધે કાઇક વાર શબ્દ દ્વારા મિથ્યા જ્ઞાન જન્મે છે. એટલે જ કહ્યું છે કે શબ્દમાં દાષને ( = મિથ્યાત્વને) ઉદ્ભવ વક્તાના દોષને અધીન છે એ સ્થાપિત થયુ' [લેાકતિક]. જો વચન પુરુષાક્ત હાય તા વક્તા પરુષ ગુણવાન ( = અનું યથાર્થ જ્ઞાન ધરાવનાર અને અવચક) હેતાં શબ્દ ઉપર અન્યથા આવતા દોષ પુરુષના ગુણુ દ્વારા દૂર થઈ જાય છે અને શબ્દનું નૈસગિ ક પ્રામાણ્ય જળવાઇ રહે છે. પરંતુ વક્તાના ગુણને કારણે શબ્દનુ પ્રામાણ્ય નથી, કારણ કે પ્રામાણ્યમાં ગુા નિમિત્ત નથી. પ્રામાણ્ય તા . બોધાત્મકતાને કારણે જ છે, એ અમે અગાઉ જણાવી ગયા છીએ. વેદની બાબતમાં તેા તેના પ્રણેતા પુરુષના જ અભાવ હેાવાતે કારણે વેદમાં દેાષની શંકા જ ઊઠતી નથી, કારણ કે દોષ તા વકતા પુરુષમાં હોય છે [અને વકતા પુરુષના દોષો શબ્દમાં સંક્રાન્ત થાય છે. વળી, આજ સુધી વેદા ના બતમાં કાઈને બાધક જ્ઞાન થયું નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે વેદપ્રામાણ્ય નિરપવાદ છે. [અર્થાત વેદ્રની બાબતમાં બાધકજ્ઞાન અને કરણદેવજ્ઞાન એ એ અપવાદેમાંથી એક પણ અપવાદ સભવતા નથી.] કુમારલે કહ્યું પણ છે કે વેદની ખાખતમાં વક્તાના ( = કર્તાનેા ) અભાવ હાવાને લીધે [ બાધકજ્ઞાન અને કરણદેાષજ્ઞાન એ બે] અપવાદામાંથી વેદની મુક્તિ સહેલાઈથી સમજી શકાય છે; તથા વેકની બાબતમાં કાઈને પણુ અપ્રામાણ્યની શ`કા ઊઠતી જ નથી, તેથી જ નૈમિતિએ મીમાંસાસૂત્રમાં કહ્યું છે કે તે ( = શબ્દ વેદ ) પ્રમાણુ છે કારણ કે બાદરાયણને મતે તે (= વેદ) કાષ્ઠની અપેક્ષા રાખતા નથી.' [વેદ પેાતાની ઉત્પત્તિ માટે કાઈની અપેક્ષા રાખતા નથી, તેમના હાઈ રચિયતા નથી, તે અપૌરુષેય છે. તેથી તે પ્રમાણુ છે.] શબ્દના મિથ્યાત્વના (= અપ્રામાણ્યના) કારણભૂત દેષે પુરુષમાં હાઇ, જે અપૌરુષેય છે સત્યા છે' એમ જે કહેવામાં આવે છે તે યાગ્ય છે. ‘શબ્દના સત્યત્વના (- પ્રામાણ્યના) કારણભૂત ગુણા પુરુષમાં હાઈ, જે પૌરુષેય છે તે સત્યા છે' એમ જ માનવામાં આવે છે તે અયોગ્ય છે. એનુ કારણ એ છે કે પુરુષના ગુણા શબ્દના પ્રામાણ્યનું કારણુ નંધી, શબ્દનુ પ્રામાણ્ય તા નિસથી જ સિદ્ધ છે. ગુણુ તે પુરુષના શબ્દમાં મિથ્યાલ (= અપ્રામાણ્ય) લાવનાર દોષને શમાવવા માટે છે એમ વિચારકા કહે છે, 52. अत्राभिधीयते प्रत्यक्षादिषु दृष्टार्थेषु प्रमाणेषु प्रामाण्यनिश्चयमन्तरेणैव व्यवहारसिद्धेस्तत्र किं स्वतः प्रामाण्यमुत परत इति विचारेण न नः प्रयोजनम्; अनिर्णय एव तत्र श्रेयान् । अदृष्टे तु विषये वैदिकेष्वगणितद्रविणवितरणादिक्लेशसाध्येषु कर्मसु तत्प्रामाण्यावधारणमन्तरेण प्रेक्षावतां प्रवर्त्तनमनुचितमिति तस्य प्रामाण्यनिश्चयोऽवश्यकर्त्तव्यः । तत्र परत एव वेदस्य प्रामाण्यमिति वक्ष्यामः । For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ પરતઃ વિચાર ૩૯ 52. નૈયાયિક–અમે આને ઉત્તર આપીએ છીએ. ઇન્દ્રિયગમ્ય વિષયને ગ્રહણ થનાર પ્રત્યક્ષ વગેરે પ્રમાણેની બાબતમાં પ્રામાણ્યનિશ્ચય વિના જ વ્યવહાર ઘટતે હાઈ, એમની બાબતમાં પ્રામાય સ્વત: છે કે પરતઃ એ વિચારવાનું આપણને કોઈ પ્રયોજન નથી; અનિર્ણય જ એમની બાબતમાં વધારે સારે છે. પરંતુ અગણિત ધનનો વ્યય અને અનેક કષ્ટોથી પાર પાડી શકાય એવાં અતીન્દ્રિય વિષયને અનુલક્ષી કરાતાં વૈદિક કર્મોની બાબતમાં તેમના (વૈદિક કર્મો કરવાનો આદેશ આપતાં વેદવાક્યોના) પ્રામાણ્યનો નિશ્ચય કર્યા વિના બુદ્ધિમાન પ્રવૃત્ત થાય એ અનુચિત છે, એટલે વેદના પ્રામાણ્યને નિશ્ચય અવશ્ય કરવો જોઈએ. વેદનું પ્રામાણ્ય પરતઃ છે એ અમે હવે પછી પુરવાર કરીશું. 53. यच्चेदमियता विस्तरेण स्वतः प्रामाण्यमुपपादितं तद् व्याख्येयम् । स्वतः प्रामाण्यमिति कोऽर्थः ? किं स्वत एव प्रमाणस्य प्रामाण्यं भवति उत स्वयमेव तत्प्रमाणमात्मनः प्रामाण्यं गृह्णातीति । 53. મીમાંસકેએ આટલા વિસ્તારથી જે સ્વતઃ પ્રામાણ્ય પુરવાર કર્યું તેની પરીક્ષા કરવી જોઈએ. “સ્વતઃ પ્રામાણ્યાને શો અર્થ છે ? શું એને અર્થ “પ્રમાણનું પ્રામાણ્ય સ્વતઃ અર્થાત કારણ વિના જ ઉદ્ભવે છે? એ છે કે પછી “તે પ્રમાણ પોતે જ પોતાનું પ્રામાણ્ય ગ્રહણ કરે છે એ છે ? 54. न तावत्स्वयमेव प्रामाण्यग्रहणमुपपन्नम्, अप्रामाणिकत्वात् । तथा हि यदेतन्नीलप्रकाशने प्रवृत्तं प्रत्यक्षं तन्नीलं प्रति तावत्प्रत्यक्षं प्रमाणं, तावदिन्द्रियार्थसन्निकर्षोंत्पन्नमिति जानीम एवैतत्; किमत्र विचार्यते । 54. પ્રમાણ પોતે જ પોતાનું પ્રામાણ્ય ગ્રહણ કરે છે એ મત ઘટતા નથી કારણ કે તે તક આગળ ટકી શકે તેમ નથી. આને કંઈક વિસ્તારથી સમજાવીએ છીએ. જે પ્રત્યક્ષ નીલવસ્તુને જાણવામાં, પ્રકાશિત કરવામાં પ્રવૃત્ત છે તે પ્રત્યક્ષ કે નીલવસ્તુને અનુ. લક્ષી પ્રમાણ છે, [બીજી કોઈ વસ્તુને અનુલક્ષીને પ્રમાણ નથી. પિતાના પ્રામાણ્યને અનુ. લક્ષી તે પ્રમાણ નથી. તેથી પોતાના પ્રામાણ્યને પ્રકાશિત કરવામાં તે પ્રવૃત્ત નથી. ] તેટલા પૂરતું અર્થત નીલ વસ્તુ પરંતુ જે તે પ્રમાણ છે કારણ કે આપણે એ જાણીએ જ છીએ કે તે ઇન્દ્રિયાર્થસનિકત્પન્ન છે, અથાંત જે વિષય સાથે ઈન્દ્રિયને સનિષ : હોય તે વિષયને જ તે ગ્રહણ કરે છે. ] તેથી હવે અહીં શું વિચારવાનું રહ્યું ? 55. प्रामाण्यपरिच्छेदे तु किं तत्प्रमाणमिति चिन्त्यताम् । प्रत्यक्षमनुमानं वा ? प्रमाणान्तराणामनाशङ्कनीयत्वात् । 55. [ પિતાના ] પ્રામાયને જાણવા માટે કર્યું પ્રમાણ સમર્થ છે એ વિચારવું જોઈએ. શું પ્રત્યક્ષ સમર્થ છે કે અનુમાન છે કારણ કે [ આ બે સિવાય બીજ પ્રમાણે આવું સામર્થ્ય ધરાવતા હોવાની શંકા પણ ઊઠી શકતી નથી, For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ४० પ્રામાણ્ય–અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર 56. न तावत्स्वप्रामाण्यपरिच्छेदे तत्प्रत्यक्षं प्रमाणं, तद्धि ज्ञानस्य वा प्रामाण्यं गृह्णीयात् तत्फलस्य वा ? तत्र ज्ञातृव्यापारात्मनो ज्ञानस्य भवन्मते नित्यपरोक्षत्वात्, प्रत्यक्षस्य स्वतः परिच्छेदानुपपत्तौ तत्प्रामाण्यस्यापि कथं प्रत्यक्षेण ग्रहणम् ? फलस्याप्यर्थप्रकाशनाख्यस्य संवेदनात्मनो नेन्द्रियसंसर्गयोग्यता विद्यते, येन तद्गतमपि यथार्थत्वलक्षणं प्रामाण्यमिन्द्रियव्यापारलब्धजन्मना प्रत्यक्षेण परिच्छियेत । न च मानसमपि प्रत्यक्षं फलगतयथार्थताऽवसायसमर्थमिति कथनीयं, तदानीमननुभूयमानत्वात् । न हि नीलसंवित्प्रसवसमनन्तरं यथार्थेयं नीलसंवित्तिरिति संवेदनान्तरमुत्पद्यमानमनुभूयते । अनुभवे वा ततो द्वितीयात्प्रथमोत्पन्ननीलज्ञानयाथार्थ्यग्रहणान्न स्वतःप्रामाण्यनिश्चयः स्यात् । तस्मान्न प्रत्यक्षस्यैष विषयः । 56. प्रत्यक्ष प्रभाय पोते पोताना प्रामायने ७९] ७२ नथा. [ मारत में વિકલ્પો સંભવે છે–] તે પ્રત્યક્ષ જ્ઞાનનું પ્રામાણ્ય ગ્રહણ કરે કે જ્ઞાનના અર્થપ્રકાશનરૂપ ફળનું. તેમાં તમારા મીમાંસકોના મતે જ્ઞાતાના વ્યાપારરૂપ જ્ઞાન તો નિત્યપરોક્ષ છે, એટલે પ્રત્યક્ષ પોતે જ પોતાને જાણે એ ઘટતું ન હોઈ તે પોતાના પ્રામાણ્યને જાણે એ કેવી રીતે ઘટે ? તેનું અર્થ પ્રકાશનરૂપ ફળ સંવેદનાત્મક હોઈ તેમાં ઇન્દ્રિય સાથે સન્નિકર્ષમાં આવવાની યોગ્યતા જ નથી કે જેથી ઈન્દ્રિયવ્યાપારને લીધે જન્મતા પ્રત્યક્ષ વડે અર્થપ્રકાશનરૂ૫ ફળગત યથાર્થતારૂપ પ્રામાણ્ય ગૃહીત થાય. માનસ પ્રત્યક્ષ ફળગત યથાર્થતાનો =પ્રામાણ્ય) નિશ્ચય કરાવવા સમર્થ છે એમ પણ ન કહેવું જોઈએ, કારણ કે માનસ પ્રત્યક્ષ વખતે અર્થ પ્રકાશરૂપ ફળની યથાર્થતાને નિશ્ચય અનુભવાત નથી. નીલ વસ્તુના પ્રત્યક્ષજ્ઞાન પછી તરત “નીલવસ્તુનું આ પ્રત્યક્ષજ્ઞાન યથાર્થ છે' એવું જ્ઞાન ઉત્પન્ન થતું અનુભવાતું નથી. અને ધારો કે આપણે સ્વીકારી લઈએ કે એવું જ્ઞાન ઉત્પન્ન થતું અનુભવાય છે તે આ બીજા જ્ઞાન વડે નીલ વસ્તુના પ્રથમ જ્ઞાનનું પ્રામાણ્ય ગૃહીત થવાથી પ્રત્યક્ષ પોતે પિતાના પ્રામાયને નિશ્ચય કરે છે એમ નહિ કહેવાય. નિષ્કર્ષ એ કે પ્રત્યક્ષ પોતે પોતાના પ્રામાયને ગ્રહણ કરતું નથી. 57 अनुमानेनापि कस्य प्रामाण्यं निश्चीयते ज्ञानस्य फलस्य वेति पूर्ववद्वाच्यम् । फलस्य तावत्तन्निश्चये लिङ्गत्वमेव तावन्न कस्यचित्पश्यामः । ज्ञातृव्यापारात्मनो ज्ञानस्य तु स्वकार्य भवेदपि लिङ्ग, फलस्य क्रियामात्रव्याप्तिग्रहणात्स्वरूपसत्तामात्रमनुमापयितुमुत्सहते, न यथार्थत्वलक्षण प्रामाण्यम् । तद्धि फलं निर्विशेषणं वा स्वकारणस्य ज्ञातृव्यापारस्य प्रामाण्यमनुमापयेद् यथार्थत्वविशिष्टं वा ? आधे पक्षे यतः कुतश्चन फलात्तत्प्रामाण्यानुमाने नेदानि किञ्चिदप्रमाणं भवेत् । उत्तरोऽपि नास्ति पक्षः, फलगतयाथार्थ्यपरिच्छेदोपायाभावादित्युक्तम् । For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરત: વિચાર ૪૧ 57. અગાઉની જેમ જ પ્રશ્ન પૂછવો જોઈએ કે અનુમાન પણ શેનું પ્રામાણ્યા જાણે છે ? – જ્ઞાનનું કે વિષયપ્રકાશનરૂપ તેના ફળનું ? ફળના પ્રામાણ્યના નિશ્ચય માટે કોઈ લિંગ જ અમને જણાતું નથી. પરંતુ જ્ઞાતાના વ્યાપારરૂપ જ્ઞાનનું લિંગ તે તે જ્ઞાનનું કાર્ય બને. કેવળ ક્રિયા સાથે ફળની વ્યાપ્તિ ગૃહીત થતી હોવાને લીધે ક્રિયાના અસ્તિત્વમાત્રનું અનુમાન કરાવવા કાર્યરૂ૫ ફળ પ્રવૃત્ત થાય પરંતુ ક્રિયાનો (જ્ઞાનરૂપ વ્યાપારના) યથાર્થતારૂપ પ્રામાણ્યનું અનુમાન કરાવવા તે પ્રવૃત્ત થઈ શકે નહિ. [ માની લઈએ કે ફળ ક્રિયાના પ્રામાણ્યનું અનુમાન કરાવવા પ્રવૃત્ત થઈ શકે છે, પણ તે પ્રશ્ન ઉદ્ભવે છે કે] પિતાના કારણભૂત જ્ઞાતૃવ્યાપારને પ્રામાણ્યનું અનુમાન કરાવનાર ફળ નિર્વિશેષણ હોય છે કે યથાર્થ તાવિશિષ્ટ (=પ્રામાણ્યયુક્ત) ? પ્રથમ પક્ષ સ્વીકારતાં ગમે તે ફળ ઉપરથી જ્ઞાનના પ્રામાશ્યનું અનુમાન થાય અને પરિણામે કઈ જ્ઞાન અપ્રમાણ રહે જ નહિ, બીજે પક્ષ પણ ગ્ય નથી, કારણ કે ફળગત યાયાથ્યને (=પ્રામાયને) જાણવાનો કેઈ ઉપાય નથી એ અમે કહી ગયા છીએ. 58 ननु स्वानुभव एवात्रोपायः । तद्धि नीलसंवेदनतया फलं स्वत एव प्रकाशते । नीलसंवेदनत्वमेव चास्य यथार्थत्वं, नान्यत् । यद्येवं शुक्तिकायामपि रजतसंवेदने समानो न्यायः । न हि रजतसंवेदनादन्या यथार्थत्वसवित्तिरिति । 58. મીમાંસક–અર્થ પ્રકાશનરૂપ ફળને પિતાને અનુભવ જ એને ઉપાય છે. નીલ વસ્તુના સંવેદનરૂપે ફળ પોતે જ પ્રકાશે છે. બીજુ કંઈ નહિ પણ નીલસંવેદનાત્મક્તા જ ફળનું પ્રાચાર્યું છે. નિયાયિક- એમ હોય તે છીપમાં રજતનું સંવેદન થાય છે તેની બાબતમાં પણ આ જ તર્ક લાગુ પડે. [ અને તે કહેવું પડે કે ] રજતસંવેદનથી અન્ય યથાર્થેનું સંવેદન નથી અર્થાત રજતસંવેદન જ વાઘાણ્યે સંવેદન છે. ___59 ननु तत्र बाधकप्रत्ययोपनिपातेनायथार्थत्वमुपनीयते । नूनं चास्य मिथ्यादर्शनेषु देशान्तरे वा शुक्तिकारजतादिज्ञाने, कालान्तरे वा कूटकार्षापणादिप्रतीतो, पुरुषान्तरे वा जाततैमिरिके द्विचन्द्रप्रतीतौ, अवस्थान्तरे पीतशङ्खादिप्रतिभासे भवति बाधकप्रत्ययः । तदसत्त्वे न तच्छङ्का युक्तिमतीत्युक्तमेव । 59. મીમાંસક–છીપમાં રજતનું જે સંવેદન થાય છે તેની બાબતમાં તે આવી પડેલું બાધક જ્ઞાન તેનામાં અયથાર્થતા લાવે છે. અને ખરેખર બ્રાન્ત જ્ઞાનમાં બાધક જ્ઞાન થાય છે, છીપમાં રજતના પ્રાન્ત જ્ઞાનનું બાધક જ્ઞાન દેશાન્તરમાં (અર્થાત્ નજીક જતાં) થાય છે, ખોટા સિકકામાં સાચા સિકકાના બ્રાન્ત જ્ઞાનનું બાધક જ્ઞાન કાલાન્તરે થાય છે, જન્મથી જ તમિરિક રોગવાળાને થતા બે ચન્દ્રના ભ્રાન્ત જ્ઞાનનું બાધક જ્ઞાન બીજ પુરુષમાં થાય છે, પીળીયાના રોગીને થતા પીળા શંખના બ્રાન્ત જ્ઞાનનું બાધક જ્ઞાન અવસ્થા For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતા વિચાર ન્તરે (અર્થાત પીળયાના રોગથી મુક્ત બનેલ અવસ્થામાં) થાય છે. બાધક જ્ઞાન ન થાય ત્યાં સુધી જ્ઞાનમાં અપ્રામાયની શંકા કરવી યુક્ત નથી એ તો અમે કહી ગયા છીએ. ___ 60 सत्यमुक्तमयुक्तं तु । एवं हि वदता बाधकामावज्ञानाधीनं प्रामाण्यमभिहितं भवति । तच्च तात्कालिकं कालान्तरभावि वेति कल्प्यमानं नोपपद्यते इति दर्शितम् । तस्मादुत्पद्यमानमेव प्रमाणमात्मनः प्रामाण्यं निश्चिनोतीति न युक्तमेतत् । यदि तु प्रसवसमये एव ज्ञानस्य प्रामाण्यं निश्चिनुयामः, तहिं ततः प्रवर्त्तमाना न कचिदपि विप्रलभ्येमहि, विप्रलभ्यामहे तु । तेन मन्यामहे न निश्चितं तत्प्राम ण्यं, संशयादेव व्यवहराम इति । 60. નીયાયિક-તમે એમ કહ્યું છે એ સાચું, પરંતુ એ બરાબર નથી, કારણ કે એમ કહેતાં બાધક જ્ઞાનના અભાવના જ્ઞાનને અધીન પ્રામાણ્ય છે એમ કહ્યું કહેવાશે. વળી, તે બાધક જ્ઞાનના અભાવનું જ્ઞાન તાત્કાલિક (વર્તમાનવિષયક) છે કે કાલાન્તરભાવી (=ભૂત-ભવિષ્યવિષયક) ? આ બે વિકલ્પ ઘટતા નથી એ અમે દર્શાવી દીધું છે. તેથી, ઉત્પન્ન થતાં જ પ્રમાણુ પિતે પોતાના પ્રામાયને નિશ્ચય કરી લે છે એ મત બરાબર નથી. જે જ્ઞાનની ઉત્પત્તિ વેળાએ જ જ્ઞાનના પ્રામાણ્યને આપણને નિશ્ચય થઈ જતા હેય તે તે જ્ઞાનને આધારે પ્રવૃત્તિ કરતાં આપણે કદી પણ છેતરાઈએ નહિ, પરંતુ આપણે તે (ઘણી વાર) છેતરાઈએ છીએ. તેથી અમે માનીએ છીએ કે જ્ઞાનના પ્રામાયને આપણને નિશ્ચય હોતો નથી, આપણે તે કેવળ સંશયને આધારે જ પ્રવૃત્તિ કરીએ છીએ. 61 ननु संशयोऽपि तदा नानुभूयते एव किमिदं रजतम् उत न रजतमिति; अमि तु रजतमित्येव प्रतीतिः । न हि संशयानाः प्रवर्तन्ते लौकिकाः, किन्तु निश्चिन्वन्त एव विषयमिति । किमननुभूयमान एवारोप्यते संशयः । 61. મીમાંસક–જ્ઞાનોત્પત્તિ વખતે સંશય પણ અનુભવાત નથી. તે વખતે “શું આ રજત છે કે નહિ? એવો સંશય નથી અનુભવાતો, પરંતુ “આ રજત જ છે એવી પ્રતીતિ થાય છે. વિષયને વિશે સંશય કરતા લેકે તે વિષયમાં પ્રવૃત્ત થતાં નથી, વિષયનું નિશ્ચયજ્ઞાન ધરાવતા લેકે જ તે વિષયમાં પ્રવૃત્ત થાય છે. તે શું ન અનુભવાતા સંશયને આરોપ જ્ઞાન ઉપર કરે છે ? 62 एकतरग्राह्यप्ययं प्रत्ययः तन्निश्चयोपायविरहात्संशयकोटिपतित एव बलाद्भवति, यथाऽस्ति कूपे जलमिति भिक्षवो मन्यन्ते । एवं रजतमिदमित्येकपक्षग्राह्यपि तदानी प्रतिभासः वस्तुवृत्तेन संशय एव । यदि हि प्रमाणतयाऽसौ गृह्येत, कथं क्वचिद्विसंवदेत्, अप्रमाणतया तु गृह्यमाणः कथं पुमांसं प्रवर्तयेत् । उभाभ्यामपि रूपाभ्यामथ तस्यानुपग्रहः । सोऽयं संशय एव स्यादिति किं न: प्रकुप्यसि ॥ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર 62. તૈયાયિક—બેમાંથી એક વિષયને જ આ જ્ઞાન ગ્રહણ કરે છે, પરંતુ તેમાં વિષયના નિશ્ચયનો વિરહ હેવાથી તે જ્ઞાન સંશયની કોટિમાં જ ન છૂટકે પડે છે. આવા સંશયનું આ રહ્યું એક (બીજુ) ઉદાહરણ– દૂરથી કૂવો જોઈ] ભિક્ષુઓ માની લે છે કે “કૂવામાં પાણી છે.” એ જ રીતે, “આ રજત છે એ જ્ઞાન પણ એક જ વિષયને ગ્રહણ કરે છે છતાં પણ તે વખતે એ જ્ઞાન વસ્તુતઃ સંશય જ છે. જે તે જ્ઞાન પ્રમાણરૂપે તે વખતે ગૃહીત થયું હોય તે પછીથી તે બાધિત કેમ થાય ? જે તે જ્ઞાન અપ્રમાણરૂપે તે વખતે ગૃહીત થયું હોય તો પુરુષ તેને આધારે પ્રવૃત્તિ કેમ કરે ? હવે જે પ્રમાણ કે અપ્રમાણુ એ બેમાંથી એકેય રૂ૫ તે જ્ઞાનનું ગૃહીત ન થતું હોય તે તે જ્ઞાન સંશય જ બને. એમાં તમે આમારા ઉપર કુદ્ધ શા માટે થાઓ છે ? 63. यत्तु नानुभूयते संशय इति सत्यम् । अननुभूयमानोऽपि न्यायादभ्यस्ते विषयेऽविनाभावस्मरणवत् स परिकल्प्यते, निश्चयनिमित्तस्य तदानीमविद्यमानत्वात्, संशयजननहेतोश्च सामग्र्याः सन्निहितत्वात् । तथा हि-यथार्थेतरार्थसाधारणो धर्मो बोधरूपत्वमूर्ध्वत्वादिवत्तदा प्रकाशते एव । न च प्रामाण्याविनाभावी विशेषः कश्चन तदानीमवभाति । तदग्रहणे च समानधर्माधिगमप्रबोध्यमानवासनाधीना तत्सहचरितपर्यायानुभूतविशेषस्मृतिरपि संभवत्येवेतीयतोयं सा संशयजननी सामग्री सन्निहितैवेति कथं तज्जन्यः संशयो न स्यात् ? 63. જ્ઞાનોત્પત્તિ વેળાએ સંશય અનુભવાત નથી એ સાચું. પરંતુ જેમ અભ્યસ્ત વિષયમાં અવિનાભાવસ્મરણ અનુભવાતું ન હોવા છતાં તેનું અનુમાન તર્ક દ્વારા કરવામાં આવે છે તેમ જ્ઞાનોત્પત્તિ વેળા સંશય અનુભવાતો ન હોવા છતાં તેનું અનુમાન તર્ક દ્વારા કરવામાં આવે છે, કારણ કે તે વખતે નિશ્ચયનું નિમિત્તકારણ વિદ્યમાન નથી હોતું અને સંશયને ઉત્પન્ન કરવા માટે જરૂરી કારણ સામગ્રી ઉપસ્થિત હોય છે. આને સમજાવીએ છીએ. જેમ [ “આ સ્થાણું હશે કે પુરુષ એ સંશયમાં] સ્થાણુ અને પુરુષ એ બે વસ્તુએને સાધારણ ધર્મ ઊંચાઈ વગેરે ગૃહીત થાય છે તેમ [પ્રસ્તુત જ્ઞાનમાં] પ્રમાણ અને અપ્રમાણ એ બંને જ્ઞાનને સાધારણ ધર્મ જ્ઞાનરૂપતા ગૃહીત થાય છે; અને પ્રામાય સાથે અવિનાભાવસંબંધ ધરાવતે કઈ વિશેષ ધર્મ તે વખતે ગૃહીત થતું નથી; અને આ વિશેષધર્મના અગ્રહણને કારણે સમાનધર્મના ગ્રહણ દ્વારા જાગ્રત થયેલ સંસ્કારોના આધારે તે સંસ્કારો સાથે સાહચર્યસંબંધ ધરાવતા જેટલા વિકલ્પો છે તે બધા વિકલ્પોના પૂવે અનુભવેલા વિશેષધર્મોની સ્મૃતિ પણ સંભવે છે જ. આટલી પેલી સંશયજનક કારણ સામગ્રી ઉપસ્થિત હોય છે જ. તે પછી તેનાથી સંશય કેમ ન જન્મે ? ___64 ननु प्रमाणभूते प्रत्यये जायमान एव तद्गतो विशेषः परिस्फुरतीति कथं विशेषाग्रहणमुच्यते ? भो महात्मन् ! कथ्यतां स विशेषः । न हि तं वयमनुपदिष्टं कृशमतयो जानीमः । यदि तावत् स्पष्टता विशेषः, शुक्तिकायामपि रजतावभासः स्पष्ट एव । For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય–અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર न हि तत्रानध्यवसायकालुष्यं किञ्चिदस्ति । अथ निष्कम्पता, शुक्तिकायामपि रजतावभासो निष्कम्प एव । न ह्यसौ जायमान एवाङ्गल्यग्रादिवाक्यकरणबोधवत्कम्पमानो जायते । अथ निर्विचिकित्सता, शुक्तिकायामपि रजतावभासो निर्विचिकित्स एव, किं स्विदिति कोटिद्वयानवमर्शात् । अथ यस्मिन् सति बाधा न दृश्यते सोऽस्य विशेष इति, नन्वेतदेव पृच्छामि कस्मिन् सति बाधा न दृश्यते इति, सर्वावस्थस्य बाधदर्शनात् । न चासौ चिरमपि चिन्तयित्वा विशेषो दर्शयितुं शक्यः । अथ स्वविषया. व्यभिचारित्वमेव विशेषः, स तदानीं नावभा मते इत्युक्तम् । अपि च यदि तथाविधोऽपि विशेषः समस्ति, तर्हि यत्र ज्ञानेऽसौ न दृश्यते ततः किमिति प्रवर्त्तते ? तद्विशेषदर्शी वा प्रवर्त्तमानः कथं विप्रलभ्येतेत्युक्तम् । अम्यस्ते विषयेऽविनाभावस्मरणवदसंवेद्यमानेऽपि तदानीमस्त्येव बोधे यथाऽर्थेतरत्वसंशयः ।। न चासौ कल्प्यमानोऽपि व्यवहारस्य लोपकः । तेनैव व्यवहारस्य सिद्धत्वात् सर्वदेहिनाम् ॥ अतश्च संशयादेव व्यवहारं वितन्वताम् । लौकिकानां प्रयोक्तव्या नाभिशापपरम्पराः ।। 64. મીમાંસક–પ્રમાણભૂત જ્ઞાન ઉત્પન્ન થતાં જ તદ્દગત વિશેષધર્મનું જ્ઞાન થાય છે જ, તે પછી એમ કેમ કહે છે કે તે વખતે વિશેષધર્મનું ગ્રહણ થતું નથી ? નૈયાયિક–હે મહાત્મા ! તે વિશેષ ધર્મ જણાવો. આપના કહ્યા વિના મંદ બુદ્ધિવાળા અમે તેને જાણી શકીશું નહિ. જો એ વિશેષધર્મ સ્પષ્ટતા હોય તે, છીપમાં થતું જતનું જ્ઞાન પણ સ્પષ્ટ જ હોય છે, કારણ કે એ જ્ઞાનમાં અધ્યવસાયને દોષ જરા પણ હોતું નથી. જે વિશેષ ધર્મ નિષ્કપતા (=તરત જ બીજા વિરુદ્ધજ્ઞાનથી બાધ ન પામવાનો સ્વભાવ) હોય તે છીપમાં થતું જતનું જ્ઞાન પણ નિષ્કપ જ હોય છે, કારણ કે ઉત્પન્ન થતાં જ આ રજતજ્ઞાન આવું હોય છે, “આંગળીના ટેરવે હાથીઓના સેંકડે જૂથ છે' આ વાયરૂપ કરણથી ઉત્પન્ન થતા જ્ઞાન જેમ કમ્પમાન હેતું નથી. જે વિશેષધર્મ નિઃશંકતા હોય તે છીપમાં થતું જતનું જ્ઞાન પણ નિઃશંક જ છે, કારણ કે “આ શું હશે [–૨જત કે છીપ ?' ] એવા બે વિકલ્પોને સ્પર્શતી વિચારણે અહીં હોતી નથી. જેના હોવાથી બધા જણાતી નથી એ એને વિશેષ ધર્મ છે એમ જે કહેવામાં આવે તે અમે તમને પૂછીશું કે શું હેતાં બાધા દેખાતી નથી ?, કારણ કે બાધા તે બધી જ અવસ્થાએ દેખાય છે. લાંબો વિચાર કર્યા પછી પણ એ વિશેષધર્મને દર્શાવવો શક્ય નથી. જે એ વિશેષધર્મ જ્ઞાનને પોતાના વિષય સાથે સંવાદ (=સ્વવિષયાભિચારિતા) હોય તે તે સંવાદ જ્ઞાનપત્તિ વખતે જ્ઞાનમાં દેખાતે હેતો નથી એ અમે અગાઉ કહ્યું જ છે. વળી, જે આવો વિશેષધર્મ જ્ઞાનોત્પત્તિ વખતે જ્ઞાનમાં દેખાતે હેય તો જે જ્ઞાનમાં તે ન દેખાતે For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરત: વિચાર હેય તે જ્ઞાનને આધારે પુરુષ પ્રવૃત્તિ કેમ કરે ? અને જ્ઞાનોત્પત્તિ વખતે આ વિશેષધર્મને દેખનાર પુરુષ તે જ્ઞાનને આધારે પ્રવૃત્તિ કરતો છેતરાય છે કેમ ? આ પ્રશ્નને અમે તમને પૂછીએ છીએ. અભ્યસ્ત વિષયમાં ન અનુભવાતા અવિનાભાવસ્મરણની જેમ જ્ઞાનોત્પત્તિ વખતે ન અનુભવાતી હોવા છતાં જ્ઞાનના પ્રામાણ્ય–અપ્રામાણ્યને સંશય હેય છે જ. જ્ઞાનપત્તિ વખતે જ્ઞાનના પ્રામાય-અપ્રામાયનો સંશય ક૯૫વામાં આવેલો હોવા છતાં તે વ્યવહારને લેપ કરનારે નથી કારણ કે તેનાથી જ બધા પ્રાણીઓને વ્યવહાર ચાલે છે. તેથી, જ્ઞાનના પ્રામાણ્ય–અપ્રામાવિષયક સંશયને આધારે જ વ્યવહાર ચલાવતા, પ્રવૃત્તિ કરતા લેકે ઉપર [‘સંશયાત્મા નાશ પામે છે' જેવા અભિશાપ ન વરસાવવા જોઈએ. 65 न च सर्वथा संशयसमर्थनेऽस्माकमभिनिवेशः । प्रामाण्यं तु ज्ञानोत्पत्तिकाले ग्रहीतुमशक्यमिति नः पक्षः । प्रामाण्याग्रहणमेवानध्यवसायस्वभावं संशयशब्देनेह व्यपदेक्ष्यामः । प्रामाण्याग्रहणं च प्रदर्शितम्, प्रत्यक्षेणानुमानेन वा सता प्रमाणेनात्मनः प्रमा. णत्वपरिच्छेदायोगात् । तस्मात्स्वयं प्रामाण्यं गृह्यते इत्येष दुर्घटः पक्षः । 65. સર્વથા સંશયનું સમર્થન કરવામાં જ અમારો પક્ષપાત નથી. જ્ઞાનની ઉત્પત્તિ વખતે જ્ઞાનના પ્રામાણ્યને ગ્રહણ કરવું શક્ય તથી એ અમારો પક્ષ છે. અનધ્યવસાયરૂપ સ્વભાવવાળા, પ્રામાયના અગ્રહણને જ અમે અહીં સંશય નામ આપીએ છીએ. અને [જ્ઞાનની ઉત્પત્તિ વખતે તેના] પ્રામાણ્યનું અગ્રહણ હોય છે એ અમે દર્શાવી ગયા છીએ, કારણ કે પ્રત્યક્ષ અથવા અનુમાન પ્રમાણ હોવા છતાં પિતાનું પ્રામાણ્ય પ્રહણ કરવાને ગ્ય નથી. તેથી પ્રમાણ પોતાના પ્રામાણ્યને પિતે જ ગ્રહણ કરે છે એ પક્ષ દુર્ઘટ છે. 66 अथ स्वतः प्रामाण्यं भवतीत्येष पक्ष आश्रीयते, सोऽप्ययुक्तः, कार्याणां कारणाधीनजन्मत्वात् प्रामाण्यस्य च कार्यत्वात् । अस्ति च प्रामाण्यं, वस्तु च तत्, न च नित्यमिति कार्यमेव तत् । काय च कार्यत्वादेव न स्वतो भवितुमर्हति इति ! अथोत्पत्तौ स्वकारकातिरिक्तगुणानपेक्षित्वमेव प्रामाण्यस्य स्वतो भवनमुच्यते न पुनरकार्यत्वमेवेति तदप्यसम्यक्, सम्यग्रूपस्य कार्यस्य गुणवत्कारकव्यतिरेकेणानिष्पत्तेः । द्विविधं कार्य भवति - सम्यगसम्यग्वा । तत्र गुणवता कारणेन सम्यक् कार्यमुत्पद्यते, दोषवता त्वसम्यगिति । निर्दोषं निर्गुणं वापि न समस्त्येव कारणम् । अत एव तृतीयस्य न कार्यस्यास्ति सम्भवः । 66. જે પ્રમાણનું પ્રામાણ્ય સ્વતઃ જ અર્થાત કારણ વિના જ ઉત્પન્ન થાય છે એ પક્ષને સ્વીકારવામાં આવે તે તે પક્ષ પણ બરાબર નથી, કારણ કે કાર્યોની ઉત્પત્તિ તેમનાં કારણેને અધીન છે અને પ્રામાણ્યું તે કાર્ય છે. પ્રામાણ્ય અસ્તિત્વ ધરાવે છે, તે For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર વસ્તુ છે અને તે નિત્ય નથી; એટલે તે કાર્ય જ છે. અને કાર્ય માટે કાર્ય હોવાને કારણે સ્વતઃ કારણ વિના જ ઉત્પન્ન થવું યોગ્ય નથી. ઉત્પત્તિમાં પિતાના કારકેથી અતિરિક્ત ગુણની અપેક્ષા ન હોવી એ જ પ્રામાણ્યની સ્વત: ઉત્પત્તિ છે અને નહિ કે અકાર્યવ જ એમ જે તમે મીમાંસકે કહેતા હે તે એ પણ બરાબર નથી કારણ કે સમ્યફ રૂપ ધરાવતું કાર્ય ગુણવાળા કારકે વિના ઉત્પન્ન થતું નથી. કાર્ય બે પ્રકારનું હોય છે–સમ્યફ અને અસમ્યફ. તેમાં ગુણવાળા કારણ વડે સમ્યફ કાર્ય ઉત્પન્ન થાય છે અને દોષવાળા કારણ વડે અસમ્યક કાર્ય ઉત્પન્ન થાય છે. દોષવાળું પણ ન હોય અને ગુણવાળું પણ ન હોય એવું કારણું સંભવતું જ નથી. તેથી જ કાર્યના ત્રીજા પ્રકારને સંભવ નથી. ___67. सम्यग्ज्ञानोत्पादकं कारकं धर्मि, स्वरूपातिरिक्तस्वगतधर्मसापेक्षं कार्यनिवर्तकमिति साध्यो धर्मः, कारकत्वात् मिथ्याज्ञानोत्पादककारकवत् । सम्यग्ज्ञानं वा धर्मि, स्वरूपातिरिक्तधर्मसम्बद्धकारकनिष्पाद्यमिति साध्यो धर्मः, कायत्वात्, मिथ्याज्ञानवत् । - 67. [અસમ્યફ જ્ઞાનની જેમ સમ્યક જ્ઞાન પણ પિતાના ઉત્પાદક કારકના સ્વરૂપથી અતિરિક્ત કારગત ધર્મની અપેક્ષા રાખે છે એના સમર્થનમાં નીચે પ્રમાણે બે અનુમાનપ્રાગે આપી શકાય. સમ્યફ જ્ઞાનનું ઉત્પાદક કારક ધમી યા પક્ષ છે. પોતાના સ્વરૂપથી. અતિરિક્ત પનામાં રહેલ ધર્મની સહાયથી કારકનું કાર્યોત્પાદક (સમ્યફ જ્ઞાનત્પાદક) હોવું. એ સાધ્ય ધર્મ છે. કારણ કે તે કારક છે એ હેતુ છે. “અસમ્યક્ જ્ઞાનના ઉત્પાદક કારકની જેમ એ ઉદાહરણ છે. અથવા, સમ્યક જ્ઞાન ધન યા પક્ષ છે. પોતાના સ્વરૂપથી અતિરિક્ત ધર્મ સાથે સંબંધ ધરાવતા કારકથી સમ્યફ જ્ઞાનનું ઉત્પાદ્ય હોવું એ સાધ્ય ધર્મ છે. કારણ કે સમ્યફ જ્ઞાન કાર્ય છે એ હેતુ છે. “અસમ્યક જ્ઞાનની જેમ' એ ઉદાહરણ છે. - 68. आयुर्वेदाच्चेन्द्रियगुणान् प्रतिपद्यामहे । यदमी वैद्याः स्वस्थवृत्तेरौषधोपयोगमुपदिशन्ति, तत् गुणोपयोगायैव, न दोषशान्तये । दृश्यते च तदुपदिष्टौषधोपयोगादिन्द्रियातिशयः । तद्विषय एव च लोके नैर्मल्यव्यपदेशो न दोषाभावमात्रप्रतिष्ठ इत्यलं विमर्दैन । तस्मादुत्पत्तौ गुणानपेक्षत्वात् स्वतः प्रामाण्यमिति यदुक्तं तदयुक्तम्। 68. વળી, આયુર્વેદમાંથી આપણે ઇન્દ્રિયના ગુણે જાણીએ છીએ. આ વૈદ્ય સ્વસ્થ ઈન્દ્રિયવ્યાપાર ધરાવતી વ્યક્તિને ઔષધનો ઉપયોગ કરવાને જે ઉપદેશ આપે છે તે ઇન્દ્રિયના ગુણોને ખીલવવા માટે જ છે, ઇન્દ્રિયના દેષોને દૂર કરવા માટે નથી. અને ઉપદેશવામાં આવેલા ઔષધના ઉપયોગથી ઈન્દ્રિયમાં અતિશય (=ગુણ) ઉપન્ન થતે આપણે જોઈએ પણ છીએ. લેકમાં નિર્મલ્ય” શબ્દનો પ્રયોગ આ અતિશયને વિશે જ કરવામાં આવે છે, દેશના અભાવને વિશે કરવામાં આવતું નથી. આથી વિશેષ આ મતનું ખંડન જરૂરી નથી. નિષ્કર્ષ એ કે “પિતાની ઉત્પત્તિમાં કારકગુણોની અપેક્ષા રાખતું ન હાઈ પ્રામાણ્ય સ્વત: ઉત્પન્ન થાય છે એમ જે કહેવામાં આવ્યું છે તે અયોગ્ય છે. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર ૪૭ 69. यदपि च स्वकार्यकरणे प्रमाणस्य परानपक्षत्वमुच्यते, तदपि व्याख्येयं - किं प्रमाणं स्वकार्यकरणे निरपेक्षं सामग्री वा तदेकदेशो वा, तज्जन्यं वा ज्ञानमिति ? तत्र सामग्र्याः सत्यं स्वकार्यजन्मनि नैरपेक्ष्यमस्ति । न तु तावता स्वतः प्रामाण्य, तत्परिच्छेदस्य परायत्तत्वात् । सामग्र्यन्तर्गतकारकस्य स्वकार्ये परापेक्षत्वमपरिहार्यम्, एकस्मात् कारकात् कार्यनिवृत्त्यभावात् । ज्ञानं फलमेव, न प्रमाणमित्युक्तम् । नच फलात्मनस्तस्य स्वकार्यं किञ्चिदस्ति, यत्र सापेक्षत्वमनपेक्षत्वं वाऽस्य चिन्त्येत । पुरुषप्रवृत्त्यादौ तु तदिच्छाद्यपेक्षत्वं विद्यते एवेति यत्किञ्चिदेतत् । 69. વળી, તમે મીમાંસાએ જે કહ્યુ કે પ્રમાણ પેાતાના કાને ઉત્પન્ન કરવામાં બીનની અપેક્ષા રાખતું નથી તે પણ તમારે સમજાવવુ જોઈએ. પાતાના કાઈને ઉત્પન્ન કરવામાં બીજાની અપેક્ષા ન રાખતું પ્રમાણ શું છે ?—સામગ્રી છે, સામગ્રીને એક ભાગ છે કે તજજન્ય જ્ઞાન છે ? આમાં સામગ્રી પાતાના કાને અર્થાત્ જ્ઞાનને ઉત્પન્ન કરવામાં બીજાની અપેક્ષા નથી રાખતી એ સાચું છે. પરંતુ તેટલા માત્રથી (જ્ઞાનના) પ્રામાણ્યનુ જ્ઞાન સ્વતઃ જ ઉત્પન્ન થાય નહિ કારણ કે પ્રામાણ્યના જ્ઞાનને ઉત્પન્ન થવા માટે બીજી પર આધાર રાખવા પડે છે. [સામગ્રીના એક ભાગને અર્થાત્] સામીમાં સમાયેલા કારકને પેાતાનુ` કા` ઉત્પન્ન કરવા ખીજા પર આધાર રાખવા અનિવાર્ય છે, કારણ કે એક કારકથી કાર્યાં ઉત્પન્ન થતું નથી. [હવે ત્રીજા વિકલ્પની વાત કરીએ. ] જ્ઞાન ફળ જ છે, પ્રમાણુ નથી એ અમે જણાવી ગયા છીએ, ફળરૂપ જ્ઞાનને પાતાનું કાઈ કાર્ય નથી કે જેને ઉત્પન્ન કરવા માટે તે ખીજાની અપેક્ષા રાખે છે કે નહિ એની વિચારણ કરવી પડે. એ ખરું કે પુરુષપ્રવૃત્તિ વગેરેમાં જ્ઞાન પુરુષેચ્છા વગેરેની અપેક્ષા રાખે છે જ પરંતુ પ્રસ્તુતમાં તેનુ` કોઈ મહત્ત્વ નથી. 70. यदपि प्रामाण्यनिश्चये नैरपेक्ष्यमभ्यधायि तदपि न साम्प्रतम् । प्रामाण्यनिश्चयस्य हि द्वयी गतिर्नास्तित्वं कारणापेक्षिता वा । न पुनरस्ति च प्रामाण्यनिश्चयः कारणानपेक्षश्चेति शक्यते वक्तुम् । तत्र प्रथमप्रवर्त्तकप्रतिभा सप्रसवसमये तावन्नास्त्येव प्रामाण्यनिश्चय इत्युक्तम् । न हि नीलग्राहिणा प्रमाणेन नीलस्वरूपमिव स्वप्रामाण्यमपि तदानीं निश्चेतुं शक्यते इति । कालान्तरे तत्प्रामाण्यनिश्चयः सत्यमस्ति, न तु तत्र नैरपेक्ष्यं, प्रवृत्तिसामर्थ्याधीनत्वात्तन्निश्चयस्य । 70, તમે મીમાંસકેાએ જે કહ્યું કે પ્રામાણ્યના નિશ્ચયજ્ઞાનને ઉત્પન્ન થવામાં કાઈની અપેક્ષા નથી અર્થાત્ પ્રામાણ્યનિશ્ચય સ્વતઃ છે તે પણ બરાબર નથી. પ્રામાણ્યનિશ્ચયને માટે બે જ વિકલ્પા છે—કાં તા પેાતાના અસ્તિત્વને અભાવ કાં તે પેાતાની ઉત્પત્તિમાં } કારણેાની અપેક્ષા. પરંતુ પ્રામાણ્યનિશ્ચય છે અને તેને [પેતાની ઉત્પત્તિ મટે ] કારણુની અપેક્ષા નથી એમ તેા કહી શકાય જ નહિ. પ્રવર્તીક પ્રથમ જ્ઞાનની ઉત્પત્તિ વખતે પ્રામાણ્યનિશ્ચય હાતા જ નથી એ તા અમે કહ્યું છે જ, કારણ કે નીલવસ્તુને ગ્રહણું કરતું For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ મામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ પરતઃ વિચાર પ્રમાણ જેમ નીલસ્વરૂપને નિશ્ચય કરી શકે છે તેમ તે વખતે પોતાના પ્રામાયને નિશ્ચય કરી શકતું નથી. પછી તેના પ્રામાણ્ય નિશ્ચય થાય છે એ વાત સાચી પરંતુ તે કારણ નિરપેક્ષ નથી, કારણ કે પ્રામાણ્યને નિશ્ચય પ્રવૃત્તિસામર્થ્યને લીધે થાય છે, અર્થાત પ્રવૃતિ સફળ થતાં થાય છે. ___71. ननु क्षणिकत्वात्कालान्तरे ज्ञानमेव नास्ति, कस्य प्रामाण्यं निश्चिनुमः ? शिशुचोद्यमेतद् । अप्रामाण्यमपि बाधकप्रत्ययादिना कालान्तरे कस्य निश्चिनुमः, क्षणिकत्वेन ज्ञानस्यातीतत्वात् । अतिक्रान्तस्यापि स्मर्यमाणस्य ज्ञानस्य, तदुत्पादकस्य वा वर्तमानस्य कारकचक्रस्येति चेत् प्रामाण्यनिश्चयेऽपि समानोऽयं पन्थाः । 71. મીમાંસક–જ્ઞાન ક્ષણિક હેઈ, પછીથી તેનું અસ્તિત્વ જ હેતું નથી, તે પછી આપણે તેના પ્રામાણ્યને નિશ્ચય કરીએ છીએ ? નાયિક—આ પ્રશ્ન બાલિશ છે. અમે તમને સામે પછીએ છીએ કે તે પછી આપણે કના અપ્રમાયનો નિશ્ચય કરીએ છીએ ? કારણ કે જ્ઞાન તે ક્ષણિક હોઈ અતીત થઈ ગયું છે. તે અતીત થઈ ગયું હોવા છતાં સ્મૃતિમાં આવતા જ્ઞાનના કે તે જ્ઞાનની જનક વર્તમાન કારણસામગ્રીના અપ્રામાણ્યને નિશ્ચય અમે કરીએ છીએ એમ જે તમે મીમાંસકે કહેશે તે અમ નૈયાયિકે પણ કહીશું કે પ્રામાણ્યનિશ્ચયની બાબતમાંય આ જ માર્ગ ( = પ્રક્રિયા) છે. 72. यत्पुन: कालान्तरे तन्निश्चयकरणे दूषणमितरेतराश्रयत्वं वा मुण्डितशिरोनक्षत्रान्वेषणवद्वैयर्थं वेति वर्णितं तत्रादृष्टे विषये प्रामाण्यनिश्चयपूर्विकायाः प्रवृत्तेरभ्युगमान्नेतरेतराश्रयः चक्रकं वा । दृष्टे विषये ह्यनिर्णीतप्रामाण्य एवार्थसंशयात् प्रवृत्तिरूपमनर्थसंशयाच्च निवृत्त्यात्मकं व्यवहारमारभमाणो दृश्यते लोकः । एतदेव युक्तमित्युक्तम् -न प्रामाण्यनिश्चयपुरःसरं प्रवर्तनमिति । कुत इतरेतराश्रयः ? 72. વળી, [પ્રવૃત્તિ પછી પ્રામાણ્યો નિશ્ચય કરવામાં આવે છે એમ માનવામાં, ઇતરેતરાશય કે મુંડનક્રિયા પછી નક્ષત્ર જોવા જેવું યથ્ય આ બે દેશો મીમાંસકોએ બતાવ્યા છે તેને વિશે અમારે કહેવાનું કે વિષય અદષ્ટ હોય ત્યારે પ્રામાણ્યનિશ્ચય પછી પ્રવૃત્તિ અમે સ્વીકારી હાઈ ઇતરેતરાશ્રય કે ચક્રદેષને કોઈ અવકાશ નથી. વિષય દષ્ટ હોય ત્યારે પ્રામાણ્યને નિશ્ચય કર્યા વિના જ અર્થ વિષયક સંશયને કારણે પ્રવૃત્તિરૂપ વ્યવહારને અને અનર્થવિષયક સંશયને કારણે નિવૃત્તિરૂપ વ્યવહારને આરંભ કરતા સામાન્ય જને જણાય છે. આ જ યોગ્ય છે. એટલે જ અમે કહ્યું છે કે પ્રામાણ્યનિશ્ચય પછી પ્રવૃત્તિ થતી નથી. તે પછી ઇતરેતરાશ્રય દેશ ક્યાં રહ્યો ? 73. वैयर्थ्य तु दृष्टे विषये सत्य मिष्यते, किन्तु तत्र प्रवृत्तिसामर्थ्येन प्रामाण्यं निश्चिन्वन्नातोक्तत्वस्य हेतोः प्रामाण्येन व्याप्तिमवगच्छतीति अदृष्टविषयोपयोगिवेदादि For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરત: વિચાર ૪૮ प्रमाणप्रामाण्यपरिच्छेदे पारम्पर्येणोपायत्वात्स्वविषये व्यर्थोऽप्यसौ तत्र सार्थकतामवलम्बते इत्यदोषः । 73. પ્રવૃત્તિ પછી પ્રામાણ્યનો નિશ્ચય વ્યર્થ છે એ તમારી વાત દષ્ટ વિષય હોય ત્યારે સાચી છે એમ અમે પણ માનીએ છીએ, પરંતુ ત્યાં પણ પ્રવૃત્તિસામર્થ્ય દ્વારા પ્રામાયને નિશ્ચય કરતે પ્રમાતા [એને પરિણામે પ્રામાણ્ય (=સાધ્ય) સાથે આ ક્તત્વ-હેતુની વ્યાસિનું ગ્રહણ કરે છે. એટલે અદષ્ટ વિષયમાં ઉપયોગી વેદ વગેરે પ્રમાણોના પ્રામાયના જ્ઞાનમાં પરંપરાથી ઉપાયભૂત હોવાથી પિતાના વિષયમાં પછીથી પ્રામાણ્યને નિશ્ચય વ્યર્થ હેવા છતાં અદષ્ટ વિષયમાં ઉપયોગી પ્રમાણના પ્રામાણ્યને નિશ્ચય કરવામાં તે સાર્થકતા પ્રાપ્ત કરે છે. પરિણામે વિયથ્ય દેશ પણ ટકતો નથી. ___74. किं पुनरिदं प्रवृत्तिसामर्थ्य नाम यतः प्रामाण्यनिश्चयमाचक्षते नैयायिकाः । उच्यते । पूर्वप्रत्ययापेक्षोत्तरा संवित् पवृत्तिसामर्थ्य विशेषदर्शनं वेति पूर्वाचार्यैस्तत्स्वरूपमुक्तम् । तत्पुन तीव हृदयङ्गमम् इति भाष्यकृतैव ‘समीहा प्रवृत्तिरित्युच्यते, सामर्थ्य पुनरस्याः फलेनाभिसम्बन्धः' इति न्या. भा. प्रारम्भ] वदताऽर्थक्रियाख्यफलज्ञानमेव प्रवृत्तिसामर्थ्य मिति निर्णीतम् ।। 74. મીમાંસક–આ પ્રવૃત્તિ સામર્થ્ય એ વળી શું છે, જેના દ્વારા પ્રામાણ્યનો નિશ્ચય થાય છે એમ નૈયાયિક કહે છે ? નિયાયિક –આને ઉત્તર આપીએ છીએ. પહેલા જ્ઞાનથી જન્ય પછીનું [સંવાદી] જ્ઞાન પ્રવૃત્તિ સામર્થ્ય છે અથવા વિશેષધર્મનું દર્શન પ્રવૃત્તિ સામર્થ્ય છે એમ કહી પૂર્વાચાર્યોએ પ્રવૃત્તિ સામર્થ્યનું સ્વરૂપ જણાવ્યું છે. [પછીના જ્ઞાનને વિષય પણ અસત હોઈ શકે છે એટલે અસત્ જ્ઞાન સાથે સંવાદ પહેલા જ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય ન કરાવી શકે. અને વિશેષ ધર્મનું દર્શન થવા છતાંય કેટલીક વાર સંશય રહે છે જ. એટલે પ્રવૃત્તિ સામર્થ્યનું પૂર્વાચાર્યોએ જણાવેલું ] તે સ્વરૂપ મનને રુચે એવું નથી. તેથી “સમીહા (=સમ્યક ઈરછા) પ્રવૃત્તિ કહેવાય છે, અને [તેનું સામર્થ્ય એટલે તેનું ફળ સાથે જોડાણું એમ કહીને ભાષ્યકાર વાતાયને પોતે અર્થ ક્રિયા નામના ફળના જ્ઞાનને જ પ્રવૃત્તિ સામર્થ્ય તરીકે નિશ્ચિત કર્યું છે. ___75. यत्पुनरर्थक्रियाज्ञानस्यापि पूर्वस्मात्को विशेषः ? तस्यापि चान्यतः प्रामाण्यनिश्चयापेक्षायामनवस्थेत्युक्तं तदपि सकलप्राणभृत्प्रतीतिसाक्षिकव्यवहारविरोधित्वादसम्बद्धाभिधानम्, अपरीक्षणीयप्रामाण्यत्वादर्थक्रियाज्ञानस्य । प्रवर्तकं तु सर्वज्ञानं प्रवृत्तिसिद्धये परीक्षणीयप्रामाण्यं वर्तते । फलज्ञाने तु सिद्धप्रयोजनत्वात् प्रामाण्यपरीक्षापेक्षैव नास्तीति कुतोऽनवस्था । संशयाभावाद्वा तत्प्रामाण्यविचाराभावः । प्रवर्तकं हि प्रथम For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વત: પરતઃ વિચાર मुदकज्ञानमविद्यमानेऽपि नीरे मिहिरमरीचिषु दृष्टमिति तत्र संशेरते जनाः । अर्थक्रियाज्ञानं तु सलिलमध्यवत्तिनां भवत्तदविनाभूतमेव भवतीति न तत्र संशयः । तदभावान्न तत्र प्रामाण्यविचारः, विचारस्य संशयपूर्वकत्वात् । विशेषदर्शनाद्वा फलज्ञाने प्रामाण्यनिश्चयः । 75. “અર્થ ક્રિયાના જ્ઞાનની પહેલા જ્ઞાનથી શી વિશેષતા છે ? અર્થ ક્રિયાના જ્ઞાનના પ્રામાણયના નિશ્ચય માટે બીજા જ્ઞાનની અપેક્ષા માનતાં તે અનવસ્થા થાય” એમ જે તમે મીમાંસાએ કહ્યું તે તે અસંબદ્ધ વાત છે કારણ કે એ તમારી વાત સકળ પ્રાણીઓના અનુભવની સાક્ષીએ ચાલતા વ્યવહારની વિરોધી છે અને અર્થ ક્રિયાના જ્ઞાનના પ્રામાયની પરીક્ષાની આવશ્યકતા જરા પણ નથી. બધાં પ્રવર્તક જ્ઞાનના પ્રામાણ્યની પરીક્ષા પ્રવૃત્તિની સફળતા માટે કરવી જોઈએ. પરંતુ ફળજ્ઞાનની (=અર્થક્રિયાના જ્ઞાનની ) બાબતમાં તે તેના પ્રામાણ્યની પરીક્ષાની અપેક્ષા જ રહેતી નથી કારણ કે પ્રજન (ફળ) સિદ્ધ થઈ ગયું હોય છે, તો પછી અનવસ્થા કયાંથી થાય ? વળી, અર્થક્રિયાજ્ઞાનના પ્રામાયની બાબતમાં સંશયનો અભાવ હોઈ તેના પ્રામાણ્યની પરીક્ષાનો વિચાર પણ સંભવતો નથી. પ્રવર્તક પહેલું જલજ્ઞાન જલ ન હોય ત્યારે પણ સૂર્યકિરણમાં ઉત્પન્ન થતું દેખ્યું છે એટલે પ્રવર્તક જ્ઞાનના પ્રામાણ્યની બાબતમાં લેકને શંકા ઉભવે છે. [ જલ-અર્થક્રિયાજ્ઞાન તો જલમાં રહેલાને જ થતું હેઈ, તે જલ વિના. હેતું જ નથી; એટલે અર્થકિયાજ્ઞાનના પ્રામાણ્યની બાબતમાં સંશય ઉદ્દભવતો જ નથી. સંશયના અભાવને કારણે પ્રામાણ્યની પરીક્ષાનો વિચાર પણ ઉદ્ભવતા નથી કારણ કે પ્રામાણ્યની પરીક્ષાના વિચારનું કારણ પ્રામાણ્યવિષયક સંશય છે. અથવા, અર્થ ક્રિયાજ્ઞાનમાં વિશેષનું દર્શન થવાથી અર્થયિાજ્ઞાનના પ્રામાણ્ય નિશ્ચય થાય છે. 79. कः पुनरयविशेष इति चेद् योऽयं शौचाचमनमज्जनामरपितृतर्पणपटक्षालनश्रमतापनोदनविनोदनाद्यनेकप्रकारनीरपर्यालोचनप्रबन्धः । न ह्ययमियान्कार्यकलापो मिथ्याज्ञानात्प्रवृत्तस्य कचिदपि दृष्टः । स्वप्नेऽप्यस्य प्रबन्धस्य दर्शनमस्तीति चेत् न, स्वप्नदशाविसदृशविस्पष्टजाग्रदवस्थाप्रत्ययस्य संवेद्यत्वात् । एषोऽस्मि जागर्मि न स्वपिमीति स्वप्नविलक्षणमनिद्रायमाणमानसः प्रत्यक्षमेव जाग्रत्समयं सकलो जनश्चेतयते । न च तस्मिन्नवसरे सलिलमन्तरेणैताः क्रियाः प्रवर्तमाना दृश्यन्ते इति तद्विशेषदर्शनात् सुज्ञानमर्थक्रियाज्ञानप्रामाण्यम् । कारणपरीक्षातो वा तस्मिन् प्रामाण्यं निश्चेष्यामः । यथोक्तं भवद्भिरेव 'प्रयत्नेनान्विच्छन्तो न चेदोषमवगच्छेम तत्प्रमाणाभावाददुष्टमिति मन्येमहि' इति [शा. भा. १.१.५]। तथा हि विषयस्य चलत्वसादृश्यादिदोषविरहः, आलोकस्य मलीमसत्वादिकारणवैकल्यम्, अन्तःकरणस्य निद्राद्यदूषितत्वम्, आत्मनः क्षुत्प्रकोपाद्यना For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રામાય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર कुलत्वम्, ईक्षणयुगलस्य तिमिरपटलादिविकलत्वमित्यादि स्वयं च कार्यद्वारेण परोपदेशेन च सर्व सुज्ञानम् । अतो निरवद्यकारणजन्यत्वात् प्रमाणमर्थक्रियाज्ञानमिति विमः । 76. મીમાંસક–આ વળી કયો વિશેષ? નૈયાયિક–આ વિશેષ છે શરીરશૌચ, આચમન, નિમજજન, દેવ-પિતતર્પણ, વસ્ત્રપ્રક્ષાલન, શ્રમ-તાપહરણ, જલક્રીડા, વગેરે અનેક પ્રકારનાં જલકાર્યોની હારમાળા. આટલાં બધાં કાર્યો જલના મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્ત થયેલ વ્યક્તિ કરતી હોય એ કદી દેવું નથી. મીમાંસક–સ્વપ્નમાં પણ કાર્યોની આ હારમાળાનું દર્શન થાય છે. નૈયાયિક–ના, એમ નથી. સ્વપ્નદશાથી ભિન્ન અને સ્પષ્ટ અવસ્થાને અનુભવ દરેકને છે. આ હું છું, જાણું છું, ઊંઘતો નથી” આ પ્રમાણે સ્વપ્નથી ભિન્ન જાગ્રત અવસ્થાને જાગ્રત માનસ ધરાવતા બધા જ પ્રત્યક્ષ અનુભવે છે અને તે વખતે (=જાગ્રત અવસ્થામાં) પાણી વિના આ ક્રિયાઓ દેખાતી નથી, એટલે તે વિશેષના દર્શનને કારણે અર્થકિયાજ્ઞાનનું પ્રામાણ્ય સહેલાઈથી જણાઈ જાય છે. અથવા, અર્થ ક્રિયાજ્ઞાનના પ્રામાશ્યને નિશ્ચય અમે નૈયાયિકે અર્થ ક્રિયાજ્ઞાનના કારણની પરીક્ષા કરીને કરીએ છીએ. આપ મીમાંસકે જ કહો છો કે “પ્રયત્નપૂર્વક દેષને શોધવા છતાં દેષને સાબિત કરતું કઈ પ્રમાણ ન મળે તે “આ દોષરહિત છે એમ અમે માનીએ છીએ.” [ મરીચિકા, શુક્તિ વગેરે ] વિષયમાં [ કમથી ] ચલત્વ, સદશ્ય વગેરે દોષોને અભાવ, પ્રકાશમાં મલીમસત્વ (મલીનતા, ઝાંખપ ) વગેરે દેષોને અભાવ, અંતઃકરણમાં નિદ્રા આદિ દોષોને અભાવ, આત્મામાં ભૂખ વગેરે દોષોને અભાવ, બે નેત્રમાં તિમિર પટલ વગેરે દેષનો અભાવ આ બધું મનુષ્ય પોતે જ કાર્ય દ્વારા જાણી લે છે અથવા બીજાને ઉપદેશથી જાણી લે છે. તેથી દેષરહિત કારણેથી ઉત્પન્ન થયું હોવાથી અર્થ ક્રિયાજ્ઞાન પ્રમાણ છે એ અમે જાણીએ છીએ. 77. यद्येवं प्रथमे प्रवर्तके एव प्रत्यये कस्मात्कारणपरीक्षवेयं न क्रियते ? किमर्थ क्रियाज्ञाने ? न, आयुष्मान् ! आयेऽपि ज्ञाने कारणपरोक्षायां क्रियमाणायां कः प्रमादः ? किमेवं सति स्वतः प्रामाण्यं सिद्धयति तव, मम वा परतः प्रामाण्यमपहीयते ? किन्तु लोकः प्रवर्तकज्ञानानन्तरं फलप्राप्ति प्रति यथा सोद्यमो दृश्यते न तथा तत्कारणपरीक्षा प्रति । फलज्ञानमेवेत्थं परीक्ष्यते । आद्यस्य हि ज्ञानस्य फलज्ञानादेव प्रामाण्यसिद्धिः । कश्च नाम निकटमुपायमुपेक्ष्य दूरं गच्छेदिति ? 77. મીમાંસક–જો આમ હેય તે પ્રથમ પ્રવર્તક જ્ઞાનની બાબતમાં જ શા માટે આ કારણપરીક્ષા નથી કરતા ? શા માટે અર્થ ક્રિયાજ્ઞાનની [આ કારણુપરીક્ષા] કરે છે? યાયિક–હે આયુષ્માન ! પ્રથમ પ્રર્વતક જ્ઞાનની બાબતમાં કારણ પરીક્ષા કરવામાં પ્રમાદ કેવો ? શું એમ કરતાં તમારું સ્વતઃ પ્રામાણ્ય પુરવાર થશે અને અમારુ પરતઃ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ પર પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચારે પ્રામાય નહિ ટકે ? પરંતુ લેક તે પ્રર્વતક જ્ઞાન પછી તરત જ ફળને પામવા જેટલા ઉદ્યમી જણાય છે તેટલા ઉદ્યમી તેઓ પ્રર્વતક જ્ઞાનના કારણની પરીક્ષા કરવામાં જણાતા નથી. આ કારણે અર્થક્રિયાજ્ઞાનની જ આ રીતે પરીક્ષા કરવામાં આવે છે. પ્રથમ પ્રર્વતક જ્ઞાનના પ્રામાણ્યની સિદ્ધિ અર્થ કિયાજ્ઞાન દ્વારા જ થાય છે. નજીક રહેલા ઉપાયની ઉપેક્ષા કરી દિરના ઉપાયને ગ્રહવા દૂર કણ જાય? [પ્રથમ પ્રર્વતક જ્ઞાનના કારણની પરીક્ષા કરી તેના પ્રામાણ્ય-અપ્રમાયને નિશ્ચય કરવા કરતાં અર્થયાજ્ઞાન દ્વારા તેના પ્રામાણ્ય–અપ્રામાણ્યને નિશ્ચય કરવો સહેલે છે. સહેલે ઉપાય છોડી કઠિન ઉપાયને કણ ગ્રહે ] 78. अथवा संशयोत्पत्तिसामर्थ्यादेव यथार्थेतरत्वनिश्चयः फलज्ञाने न लप्स्यते । संशयो हि नाम द्वैविध्यदर्शनाद् विना न भवत्येव । न हि स्थाणुपुरुषसाहचर्यमूर्खताख्यस्य धर्मस्य यो न जानाति स तं दृष्ट्वा 'स्थाणुर्वा स्यात्पुरुषो वा' इति संशेते । एवमूर्ध्वत्ववत् बोधरूपत्वस्य व्यभिचारित्वाव्यभिचारित्वाभ्यां सहदर्शनमवश्यमाश्रयणीयम् , अन्यथा तद्विषयसंशयानुत्पादात् । अतः पूर्वमव्यभिचारित्वदर्शने सिद्धे यस्तदा तत्परिच्छेदोपायः स पश्चादपि भविष्यतीति सर्वथा सिद्धयत्यव्यभिचारित्वनिश्चयः । 78. અથવા, સંશત્પત્તિસામર્થ્ય દ્વારા જ થતું યથાર્થતા કે અયથાર્થતાનો નિશ્ચય ફળતાનમાં (= અર્થ ક્રિયાજ્ઞાનમાં) પ્રાપ્ત થતો નથી. બે જાતની વસ્તુઓના દર્શન વિના સંશય ઉદ્દભવતો નથી. ઊર્ધ્વતા નામના ધર્મને સ્થાણુ તેમ જ પુરુષ સાથે સાહચર્ય સંબંધ ધરાવતે જે જાણતા નથી તે તે ધર્મને દેખીને આ સ્થાણું હશે કે પુરુષ' એ સંશય કરતા નથી. [આ અર્થ ક્રિયાજ્ઞાન વ્યભિચારી હશે કે અવ્યભિચારી એવા સંશયની ઉત્પત્તિ માટે પણ આ જ રીતે ઊર્વસ્વધર્મની જેમ અર્થ ક્રિયાજ્ઞાનત્વ ધર્મને વ્યભિચારિત્વ તેમ જ અવ્યભિચારિત્વ સાથે સાહચર્ય સંબંધ સ્વીકારવો જોઈએ કારણ કે અન્યથા અર્થક્રિયાજ્ઞાનત્વ ધરાવતું જ્ઞાન] વ્યભિચારી હશે કે અવ્યભિચારી એ સંશય ઉત્પન્ન નહિ થાય. નિષ્કર્ષ એ કે પહેલાં [હમેશા] અર્થ ક્રિયાજ્ઞાનમાં એકલા અવ્યભિચારિત્વનું દર્શન થયું હોઈ, તે વખતે જે ઉપાયથી અર્થક્રિયાજ્ઞાનની અવ્યભિચારિતાનું પ્રહણ થયેલું તે જ ઉપાયથી પછી પણ તેની અવ્યભિચારિતાનું ગ્રહણ થશે અને આમ તેના અવ્યભિચારિત્વને નિશ્ચય સર્વથા સિદ્ધ થશે. [ઊર્ધ્વતા ધર્મ સ્થાણુત્વ સાથે પણ દેખ્યો છે અને પુરુષત્વ સાથે પણ દેખ્યો છે. એટલે હાલ ઊર્વતા ધર્મને દેખતાં તેને સહચારી “સ્થાણ હશે કે પુરુષ એ સંશય જાગે છે. તેવી જ રીતે પહેલાં જે અર્થ કિયાજ્ઞાનને વ્યભિચારિત્વ સાથે પણ દેખ્યું હોય અને અવ્યભિચારિત્વ સાથે પણ દેખ્યું હોય તે હાલ અર્થ ક્રિયાજ્ઞાનને દેખતાં સંશય જાગે કે તેની સાથે અત્યારે વ્યભિચારિતા હશે કે અવ્યભિચારિતા. પરંતુ અર્થક્રિયાશાનને પહેલાં કદી વ્યભિચારિતા સાથે દેખ્યું નથી, કેવળ અવ્યભિચારિતા સાથે દેખ્યું છે. એટલે હાલ પણ અર્થ ક્રિયાજ્ઞાનને દેખતાં અવ્યભિચારિતાનું જ ગ્રહણ પહેલાંની જેમ થાય છે.] For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર પડ્યું 79. अनिश्चितप्रामाण्यादपि वा फलज्ञानात् प्रवर्तकस्य प्रामाण्यनिश्चयो युक्तः, न तु स्वतः; उत्पत्ती प्रमाणतदाभासयोर्विशेषाग्रहणात् फलज्ञाने च तद्विशेषप्रतिभासात् । यत्तु विशेषज्ञानं निश्चितप्रामाण्यमनिश्चितप्रामाण्यं वेति विकल्प्यानवस्थापादनमप्रतिपत्तिप्रहतताकथनं वा तत् दृष्टविरुद्धत्वात्प्रलापमात्रमित्यलमलीकोक्तविकल्पकलापनिर्मथनोदितदुरामोदास्वादनेन । 79. અથવા, અનિશ્ચિત પ્રામાણ્યવાળા અર્થ ક્રિયાજ્ઞાન દ્વારાય પ્રવર્તક જ્ઞાનના પ્રામાણયને નિશ્ચય માનવો ઉચિત છે પરંતુ તે પ્રવર્તક જ્ઞાનના પ્રામાણ્યને સ્વતઃ નિશ્ચય માનવો ઉચિત નથી, કારણ કે પ્રમાણરૂપ અને પ્રમાણુભાસરૂપ પ્રવર્તકજ્ઞાનની ઉત્પત્તિ વખતે તેમને વિશેષ ધર્મ ગૃહીત થતો નથી જ્યારે અર્થ ક્રિયાજ્ઞાનની ઉત્પત્તિ વખતે જ તેના વિશેષધર્મનું જ્ઞાન થઈ જાય છે. આ વિશેષધર્મનું જ્ઞાન નિશ્ચિતપ્રામાણ્ય છે કે અનિસ્થિતપ્રામાણ્ય એવા બે વિકો ઊભા કરી અનવસ્થાષની આપત્તિ આપવી કે અપ્રતિપત્તિપ્રતિવતતા દોષ જણાવવો એ દષ્ટવિરૂદ્ધ હાઈ પ્રલાપમાત્ર છે, એટલે બેટા ઊભા કરેલા ઉપર્યુક્ત વિકલ્પોનું ખંડન કરવાના દુરાનંદના આસ્વાદથી બસ કરું છું. 80. સ્થિતિર્થઝિયાજ્ઞાનાત કામાખ્યનિશ્ચય હૃતિ | તદ્રિકુ, “માનતોડથેप्रतिपत्तौ प्रवृत्तिसामर्थ्यादथैवत्प्रमाणम्' [न्या. भा. १. १. १.] इति । तस्मादप्रामाण्यवत् प्रामाण्यमपि परापेक्षमित्यतो द्वयमपि परत इत्येष एव पक्षः श्रेयान् । 80. એ સ્થિર થયું કે અર્થક્રિયાજ્ઞાન દ્વારા પ્રવર્તક જ્ઞાનના પ્રમાણ્યનો નિશ્ચય થાય છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે “પ્રમાણ દ્વારા અર્થનું જ્ઞાન થયા પછી પ્રવૃત્તિ સફળ થવાને કારણે પ્રમાણ અર્થવત અર્થાત અર્થસંવાદી (યથાર્થ) બને છે.” નિષ્કર્ષ એ કે અપ્રામાણ્યની જેમ પ્રામાણ્ય પણ બીજાની અપેક્ષા રાખે છે એટલે બંને પરતઃ છે એ જ પક્ષ વધુ સારે છે. 81. यत्त कश्चित्प्राज्ञमानी वदति-'अभ्यस्ते विषये स्वतःप्रामाण्यमनभ्यस्ते तु परतः' इति सोऽयमभ्यस्ते विषये इति च ब्रवीति स्वतश्च प्रामाण्यं मन्यते इति स्वयमेवात्मानं वञ्च्यमानं न चेतयते । अभ्यासो हि नाम पुनः पुनः प्रयोगः क्रियायाः अभ्यावृत्तिः । विषयस्य चाभ्यस्तता भूयो भूयः प्रवृत्तिः । अतश्च स्वशरीरग्रहे निजगृहकुड्यस्तम्भादिप्रतिभासे वा सहस्रकृत्वः प्रवृत्तिसंवादज्ञानजन्मना प्रामाण्यनिश्चय उक्तो भवति, [ न ] स्वतः । अभ्यस्तत्वं चान्यथा न भवेदिति यत्किञ्चिदेतत् । तस्मात् परतः प्रामाण्यमिति सिद्धम् । 81. પોતાને પ્રાજ્ઞ માનનાર કોઈ (જેન–બૌદ્ધ વિચારક) કહે છે કે જ્યારે જ્ઞાનને વિષય અભ્યસ્ત હોય ત્યારે જ્ઞાનનું પ્રામાણ્ય સ્વત: પરંતુ જ્યારે જ્ઞાનને વિષય અભ્યસ્ત ન હોય ત્યારે જ્ઞાનનું પ્રામાણ્ય પરત. તે એક બાજુ “વિષય અભ્યસ્ત હોય ત્યારે એમ કહે છે For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય–અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર અને બીજી બાજુ જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ માને છે. આમ તે પિતાને જ છેતરે છે એનું તેને ભાન નથી. અભ્યાસને અર્થ છે એકની એક ક્રિયાને વારંવાર કરવી તે. વિષયની અભ્યસ્તતા એટલે એકના એક વિષયને પ્રાપ્ત કરવા માટે વારંવાર કરવામાં આવતી પ્રવૃત્તિ. અને તેથી જ પિતાના શરીરના જ્ઞાનની બાબતમાં, પોતાના ઘરનાં ભીંત, થાંભલા વગેરેના જ્ઞાનની બાબતમાં પ્રવૃત્તિ સાથે તે જ્ઞાનના સંવાદનું જ્ઞાન હજાર વાર જન્મવાને લીધે તે જ્ઞાનના પ્રામાણ્યને નિશ્ચય થયો કહેવાય, સ્વતઃ નહિ. વિષયની અભ્યસ્તતા બીજી કઈ રીતે ન બને. [અર્થાત્ જે વિષયની બાબતમાં વારંવાર કરવામાં આવેલી પ્રવૃત્તિ સફળ જ બની છે તે વિષય અભ્યસ્ત ગણાય છે.] આમ આ મત તુચ્છ છે. તેથી જ્ઞાનનું પ્રામાણ્ય પરત છે એ પુરવાર થયું. 82. પુનઃ રિક્વોચતે પ્રમાણમાં ના પરીક્ષણમુvgયતે તદ્ધિ પ્રમાળ સિચેતાप्रमाणैर्वा ? प्रमाणैरपि परीक्षितैर परीक्षितैर्वा ? तत्र न नाम अप्रमाणैः प्रमाणपरीक्षणं शक्यक्रियम् । प्रमाणैरप्यपरीक्षितैः तत्करणे वरं व्यवहार एव तादृशैः क्रियतां, किं परीक्षणेन ? परीक्षितैस्तु तत्परीक्षाकरणमपर्यवसितमनवस्थाप्रसङ्गादित्यादि । 82. વળી કેટલાક શંકા કરે છે–પ્રમાણોની પરીક્ષા ઘટતી નથી. તે પરીક્ષા પ્રમાણેથી કરવામાં આવે છે કે અપ્રમાણેથી કરવામાં આવે છે ? [જે પ્રમાણેથી કરવામાં અાવતી હોય તે] પરીક્ષિત પ્રમાણોથી કરવામાં આવે છે કે અપરીક્ષિત પ્રમાણેથી ? આમાં અપ્રમાણોથી પ્રમાણુની પરીક્ષા કરવી તે શક્ય જ નથી. વળી, અપરીક્ષિત પ્રમાણેથી પ્રમાણની પરીક્ષા કરવાને પક્ષ સ્વીકારતા હો તો [ કહેવું પડે કે ] તેવા (=અપરીક્ષિત) પ્રમાણેથી જ વ્યવહાર ચલાવો વધુ સારો, પછી પ્રમાણની પરીક્ષાની શી જરૂર છે ? પરીક્ષિત પ્રમાણેથી પ્રમાણની પરીક્ષા કરતાં પરીક્ષા કયાંય અટકશે નહિ, કારણ કે અનવસ્થાષની આપત્તિ આવશે. 83. तदप्युक्तेन न्यायेन परिहृतं भवति । दृष्टे विषये प्रमाणपरीक्षां विनैव व्यवहारात्, अदृष्टे तु परीक्षाया अवश्यकर्त्तव्यत्वादुपपत्तेश्चेति । तस्माददृष्टपुरुषार्थपदोपदेशि मानं मनीषिभिरवश्यपरीक्षणीयम् । प्रामाण्यमस्य परतो निरणायि चेति चेतःप्रमाथिभिरलं कुविकल्पजालैः ।। 83. નિયાયિક–આ શંકાને પરિવાર ઉક્ત ન્યાયે થઈ ગયે સમજવો, કારણ કે વિષય દષ્ટ હોય ત્યારે પ્રમાણની પરીક્ષા કર્યા વિના જ વહેવાર થાય છે પરંતુ વિષય અષ્ટ હોય ત્યારે પ્રમાણની પરીક્ષા અવશ્ય કરવી જોઈએ અને ત્યારે પ્રમાણુની પરીક્ષા તાર્કિક રીતે ઘટે પણ છે. નિષ્કર્ષ એ કે અદષ્ટ પુરુષાર્થને ઉપદેશ દેનાર (શબ્દ-)પ્રમાણની પરીક્ષા બુદ્ધિમાન માણસોએ કરવી જ જોઈએ, અને એનું =શબ્દપ્રમાણનું) પ્રામાણ્ય પરતઃ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ બધાં જ્ઞાના અખાધ્ય છે એ પ્રાભાકર મત છે એવા નિ ય ઉપર અમે આવ્યા છીએ માટે, ચિત્તને ફ્લેશ કરનાર ખાટા વિકલ્પાની ચર્ચા કરવાની ડ્ડાઈ જરૂર નથી. 84. सुशिक्षितास्त्वा चक्षते - युक्तं यदमी मीमांसकपाशाः काशकुसुमराशय इव शरदि मरुद्भिरतिदुरात्समुत्सार्यन्ते दुष्टतार्किकः । ये हि किलाभ्युपयन्ति च विपरीतख्यातिवादमकृतास्त्राः प्रामाण्यं च स्वत इति च वदन्ति तेषां कुतः कौशलम् विपरीतख्यातावभ्युपगम्यमानायां बाध्यबोधसंदर्भसुभिक्षे सति तत्साधम्र्म्यादनुत्पन्नबाधकेऽपि बोधे दुष्परिहरः संशयः, संशये च संवादाद्यन्वेषणमपि ध्रुवमवतरतीति परतः प्रामाण्यमनिवार्यम् । यदा तु न बाध्यो नाम जगति कश्चिदपि बोधः, तदा किं साधर्म्यात् संशेरतां प्रमातारः ? असंशयानाश्च किमिति परमपेक्षन्ताम् ? अनपेक्षमाणाः कथं परतः प्रामाण्यं प्रतिपद्य - तामिति निश्चलं स्वत एव प्रामाण्यमवतिष्ठते । ૫૫ સ્વતઃ 84. સુશિક્ષિતા (=પ્રભાકર મીમાંસક્રેા) કહે છે—સારું થયું કે જેમ શરદઋતુમાં પવન કાશકુસુમાને હડસેલી દૂર કરે તેમ દુષ્ટ તાકિ ાએ આ દુષ્ટ મીમાંસકાને (=ભાટ્ટ મીમાંસક્રાને) હરાવી દૂર કર્યા. અસ્રાના ઉપયોગ કરવાનું ન જાણનાર તે ( = ભાટ્ટ મીમાંસ·ા) એક બાજુ વિપરીતખ્યાતિવાદને સ્વીકાર કરે છે અને ખીજી બાજુ પ્રામાણ્યની વાત કરે છે, એમાં તેમનું બુદ્ધિકૌશલ કયાં ? [વિપરીતખ્યાતિને અન્યથાખ્યાતિ પણ કહેવામાં આવે છે. એક વસ્તુની બીજી વસ્તુના રૂપે પ્રતીતિને અન્યથાખ્યાતિ કહેવામાં આવે છે. શુક્તિ રજતરૂપે ભ્રાન્ત રજતજ્ઞાનમાં ભાસે છે. શુક્તિ પણ સત્ છે અને રજત પણ સત્ છે. ભ્રમમાં આ દેશ-કાળની સત્ (શુક્તિ) વસ્તુની જગ્યાએ અન્ય દેશ–કાળની અન્ય સત્ વસ્તુનુ' (રજતનુ) પ્રત્યક્ષ થાય છે. આમ થવાનું કારણુ છું ? બે વસ્તુએ વચ્ચેનું સાદશ્ય. રજતસદેશ શુક્તિનું દર્શન થતાં રજત સ્મૃતિમાં ઉપસ્થિત થાય છે અને તેનું પ્રત્યક્ષ થાય છે. રજતસ્મૃતિસહષ્કૃત ચક્ષુ-શક્તિસનિક થી શુક્તિમાં રજનું પ્રત્યક્ષ થાય છે. ઉત્તરકાલીન તૈયાયિકા કહે છે કે ચક્ષુ-શુક્તિના સન્નિક થતાં જ્ઞાનલક્ષણુ અલૌકિક સન્નિકથી પૂર્વાનુભૂત રજતનું પ્રત્યક્ષ થાય છે. વિપરીતખ્યાતિમાં એક વસ્તુ અન્ય વસ્તુરૂપે પ્રતીત થતી હૈાવાથી આ પ્રતીતિ (જ્ઞાન) અન્ય જ્ઞાનથી ખાધ પામે છે. અર્થાત્ વિપરીતખ્યાતિમાં ભ્રાન્તજ્ઞાનને બાધ્ય માનવુ અનિવાય થઇ પડે છે.] વિપરીતખ્યાતિને સ્વીકાર કરી એટલે ખાધ્ય જ્ઞાનની વાત સહેલાઈથી આવી પડે છે અને પરિણામે જે જ્ઞાનની બાબતમાં બાધક ઉપસ્થિત નથી થયું તે જ્ઞાનની બાબતમાં પણ બાધ્ય જ્ઞાન સાથેના તેના સાધને કારણે સૌંશય-પ્રમાણ હશે કે અપ્રમાણ—જાગવા અનિવાર્ય થઇ પડે છે. અને એક વાર જ્ઞાનના પ્રામાણ્ય બાબતે સંશય જાગે એટલે સંવાદ વગેરેનું અન્વેષણ પણ અનિવાર્ય પણે આવી પડે છે, પરિણામે પરતઃ પ્રામાણ્ય અનિવા` બની જાય છે. જો જગતમાં કાઇ બાધ્ય જ્ઞાન જ ના હાય [તા સાધ જ અસંભવ બની જાય અને] તા કયા સાધને આધારે પ્રમાતા સશય કરે ? [જો અપ્રમાણુ (=ભાષ્ય) અને પ્રમાણુ (=અબાધ્ય) એ જ્ઞાના હાય તા તેમની For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ બાધ અસંભવ છે વચ્ચે સાધારણ ધર્મ સંભવે પરંતુ કેવળ પ્રમાણ જ્ઞાન જ હોય તે સાધારણ ધર્મ કયાંથી સંભવે ? અને જે સાધારણ ધર્મ જ ન સંભવતે હેાય તે તજજન્ય સંશય પણ કયાંથી સંભવે ? અને જેમને સંશય નથી તેઓ શા માટે પરની (= સંવાદ વગેરેની) અપેક્ષા રાખે? જેમને પરની અપેક્ષા નથી તેઓ શા માટે પરત: પ્રામીણ્યનું પ્રતિપાદન કરે. આમ પ્રામાણ્ય સ્વતઃ જ છે એ દઢપણે ટકી રહે છે. [મીમાંસને જ્ઞાન વિશે મહત્વને સિદ્ધાંત સ્વત;પ્રામાણ્યવાદ છે. પ્રભાકર માને છે કે જો કોઈ પણ જ્ઞાન અયથાર્થ, મિથ્યા વિપરીત સંભવતું હોય તે વાર્થ જ્ઞાનમાં પગ તેને અયથાર્થ હોવાની શંકાને અવકાશ રહે જ; એ શંકાને દૂર કરવા માટે યથાર્થ જ્ઞાનને અબાધિત પુરવાર કરવા બાધકાભાવને નિર્ણય કરવો પડે, અર્થાત બાધકાભાવનિશ્ચય સાપેક્ષ જ પ્રામાયનિશ્ચય થવાને કારણે યથાર્થ જ્ઞાનની યથાર્થતા (પ્રામાય) સ્વત: જ્ઞાત ન રહેતા પરતઃ જ્ઞાત બનશે. તેથી પ્રભાકર બધાં જ જ્ઞાનને યથાર્થ જ ગણે છે. કોઈ બાધ્ય જ્ઞાન છે જ નહિ.] 85. कथं पुनर्बाध्यो नाम नास्ति बोधः ! शुक्तिकादौ रजतादिप्रत्ययाः प्राचुर्येण बाध्यमाना दृश्यन्ते । अनभिज्ञो भवान् बाधस्य, नहि ते बाध्याः प्रत्ययाः । इदं हि निरूप्यताम् क इवोत्तरज्ञानेन पूर्वज्ञानस्य बाधः । बाधार्थमेव न विद्मः । यदि तावन्नाश एव बाधः, स न तेषामेव; बुद्धेवुद्धचन्तराद्विरोध इति सकलबोधसाधारणत्वात् । अथ सहानवस्थानं तदपि समानम्, अबाधितानामपि ज्ञानानां सहावस्थानासंभवात् । अथ संस्कारोच्छेदो बाधः, सोऽपि ताडगेव, सम्यक्प्रत्ययोपजनितसंस्कारस्याप्युच्छेददर्शनात् । कश्चिद्भवदभिमतबाध्यबोधाहितोऽपि संस्कारः सत्यपि बाधकप्रत्यये नोच्छेदमुपगच्छति, कालान्तरे तत्कारणकतद्विषयस्मरणदर्शनात् । अथ विषयस्यापहारो वाधः, सोऽपि दुर्धटः, प्रतिभातत्वेन विषयस्यापहर्तुमशक्यत्वात् । न हि बाधकं ज्ञानमित्थमुत्तिष्ठति-यत् प्रतिभातं तन्न प्रतिभातमिति । अथ तदभावग्रहो बाधः, स तात्कालिकः कालान्तरभावी वा ? कालान्तरभावितदभावग्रहणस्य बाधकत्वे प्रागवगतमुद्गरदलितघटाभावग्राहिणोऽपि विज्ञानस्य तद्बाधकत्वप्रसङ्गः। तदैव तु तदभावग्रहणे प्रत्ययद्वयसमर्पितरूपद्वितश्योगादुभयात्मकमेव तदस्तु वस्तु किं कस्य बाध्यं बाधकं वा । अथ फलापहारो बाधः, सोऽपि न सम्भवति, संविदः प्रमाणफलस्य उत्पन्नत्वेनानपहरणीयत्वात् । न हि यदुत्पन्नं तदनुत्पन्नमिति वदति बाधकः । अथ हानादिफलापहारो बाधः, न, तस्य प्रमाणफलत्वाभावात् । हानादिव्यवहारो हि पुरुषेच्छानिबन्धनः । न तेनापहृतेनापि प्रमाण बाधितं भवेत् ॥ तस्मान्न बाधो नाम कश्चित् । For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ બાધ અસંભવ છે પહ 85. નૈયાયિકઈ જ્ઞાન બાધ્ય ન હોય એ કેમ બને ?, કારણ કે છીપમાં રજતનું જ્ઞાન અને એવાં બીજાં ઘણું જ્ઞાને બાધ પામતાં જણાય છે. પ્રભાકર-બાધ શું છે એ આપ જાણતા લાગતા નથી. [તમે બાધ્ય જ્ઞાનનાં જે દૃષ્ટાન્તો આપ્યાં તે બાધ્ય જ્ઞાને નથી. આપ એ જણાવે કે ઉત્તર જ્ઞાન વડે પૂર્વ જ્ઞાનને બાધ એ શું છે ? અમે બાધને અર્થ સમજતા નથી, [એટલે તમે અમને સમજાવો] જે [ઉત્તરજ્ઞાન વડે પૂર્વજ્ઞાનને] નાશ જ બાધ હેય તે [છીપમાં રજતનું જ્ઞાન જેવાં ] તે જ્ઞાનેને જ બાધ થાય એમ ન બને કારણ કે અન્ય જ્ઞાન (ઉત્તર જ્ઞાન) વડે જ્ઞાનનો (પૂર્વજ્ઞાનને) વિરોધ (= નાશ) એ તે બધાં જ જ્ઞાનમાં સભાનપણે રહેલો છે. જે સાથે ન રહેવું એ બાધ હોય તે એ પણ બધાં જ્ઞાનમાં સભાનપણે છે કારણ કે અબાધિત જ્ઞાને પણ સાથે રહે એ સંભવતું નથી. જે સંસ્કારને ઉછેદ બાધ હોય તે એ પણ બધા જ્ઞાનમાં સમાનપણે રહેલું છે, કારણ કે યથાર્થ જ્ઞાને પાડેલાં સંસ્કારને પણ ઉચ્છેદ થતે (કેટલીક વાર ) દેખાય છે. વળી, આપે માનેલા બાધ્ય જ્ઞાને પાડેલે કઈ સંસ્કાર, બાધક જ્ઞાન થવા છતાં, (કેટલીક વાર) ઉચ્છેદ પામતું નથી કારણ કે કારણભૂત તેના વિષયનું સ્મરણ કાલાન્તરે થતું દેખાય છે. જે જ્ઞાને ગ્રહણ કરેલો વિષય ખરેખર તેને વિષય ન હતો એમ દર્શાવવું અર્થાત તે જ્ઞાનના વિષયનું અપહરણ કરવું એ બાધ હોય તે એ પણ દુર્ઘટ છે, કારણ કે જે વિષય જ્ઞાનમાં ભાસ્ય હેય તેનું અપહરણ કરવું શકય જ નથી. [કેમ?] કારણ કે જે વિષય ભા હતા તે વિષય ભાસ્યો ન હતો' એ આકારનું બાધક જ્ઞાન જાગતું નથી. જે તે વિષયના અભાવનું પ્રહણ બાધ હોય તે [અમે પૂછીએ છીએ કે કયારે થયેલું તે વિષયના અભાવનું ગ્રહણ? –] તે કાળે (= તે વિષયના ભાવગ્રહણકાળે) કે ઉત્તરકાળે ? તે વિષયના અભાવના ઉત્તરકાળે થતા ગ્રહણને બાધક માનશુ તે પહેલાં જાણેલા પણ પછી સાંબેલાથી કુટેલા ઘડાના અભાવને ગ્રહણ કરનારું વિજ્ઞાન (પૂર્વકાલીન) ઘટજ્ઞાનનું બાધક બની જવાની આપત્તિ આવે. તે વિષયના અભાવનું તે જ કાળે થતું ગ્રહણ બાધક છે એમ માનતાં બે જ્ઞાનેએ આપેલાં બે રૂ૫ના યોગે વસ્તુ ઉભયાત્મક (= ભાવાત્મક અને અભાવાત્મક) બની રહે; અને તે પછી બેમાંથી કેને બાધ્ય ગણવું અને કોને બાધક ગણવું ? જે પ્રમાણના ફળનું દરીકરણ [એ જ પ્રમાણન] બાધ હોય તે એવો બાધ પણ સંભવત નથી. પ્રમાણુફળરૂપ જ્ઞાન એકવાર ઉત્પન્ન થયા પછી તેની ઉત્પત્તિ જ થઈ ન હતી એ રીતનું તેનું દ્રીકરણ શક્ય નથી, કારણ કે જે ઉત્પન્ન છે તે ઉત્પન્ન થયું નથી એમ બાધક જણાવતું નથી. જે હાનાદિરૂપ ફળનું દરીકરણ બાધ હોય તે તે બાધ પણ શક્ય નથી કારણ કે હાનાદિ પ્રમાણનું ફળ નથી. હાનાદિ વ્યવહારનું કારણ પ્રમાણુ નથી પરંતુ ] પુરુષેચછા છે. તેથી હાનાદિના દૂરીકરણથી ૫ણું પ્રમાણ બાધિત ન થાય. નિષ્કર્ષ એ કે બાધ નામની કોઈ વસ્તુ જ નથી. 86. इतश्च नास्ति । स हि समानविषययोर्वा ज्ञानयोरिष्यते भिन्नविषययोर्वा ? न समानविषययोर्धारावाहिज्ञानेष्वदृष्टत्वात् । नापि भिन्नविषययोः, स्तम्भकुम्भोपलम्भयोस्तदनुपलम्भात् । यदि चोत्तरेण ज्ञानेन पूर्वज्ञानगृहीतादर्थादर्थोऽन्य इदानीं गृहीतः, तत्पूर्व For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ પ૮ વિપરીત ગાને સંભવતાં નથી ज्ञानं किमिति बाधितमुच्यते । अपि च पूर्वस्मिन्प्रत्यये प्राप्तप्रतिष्ठे सति आगन्तुरुत्तरः प्रत्ययो बाधितुयुक्तः, न पूर्वो, न चैवं दृश्यते । तस्मान्न बाध्यं नाम विज्ञानमस्ति । तदभावान्न तत्साधर्म्यनिबन्धनः संशयः । तदभावात्संवादाद्यनन्वेषणान्न परतः प्रामाण्यम् । | 86. આ રીતે વિચારતાં પણ બાધ સંભવ નથી. બાધ સમાનવિષયક બે જ્ઞાને વચ્ચે સંભવે છે કે અસમાનવિષયક બે જ્ઞાન વચ્ચે ? સમાનવિષયક બે જ્ઞાને વચ્ચે બાધ ન સંભવી શકે કારણ કે ધારાવાહી જ્ઞાનમાં બાધ દેખ્યો નથી. અસમાનવિષયક બે જ્ઞાને વચ્ચે પણ બાધ સંભવ નથી કારણ કે સ્તંભના જ્ઞાન અને કુંભના જ્ઞાન વચ્ચે બાધ જણાતો નથી. પૂર્વજ્ઞાને ગ્રહણ કરેલા વિષયથી અન્ય વિષયનું ગ્રહણ અત્યારે ઉત્તર જ્ઞાન કરતું હોય છે તેથી કંઈ પૂર્વજ્ઞાન બાધિત કહેવાય ? વળી, પૂર્વજ્ઞાને તે પ્રતિષ્ઠા ( = દઢતા ) પ્રાપ્ત કરી લીધી હોવાથી નવું આવનાર ઉત્તરજ્ઞાન બાધિત થવાને ગ્ય છે (કારણ કે હજુ તેણે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી નથી), પૂર્વજ્ઞાન બાધિત થવાને યોગ્ય નથી; પરંતુ એવું તે દેખાતું નથી. તેથી, બાધ્ય જ્ઞાન છે જ નહિ. બાધ્ય જ્ઞાન જ અસંભવિત હાઈ સાધમ્યજન્ય સંશય જાગતો નથી. સાધમ્યજન્ય સંશયના અભાવે સંવાદ વગેરેના અષણને અભાવ થતાં પ્રામાણ્ય પરતઃ નથી એ ફલિત થાય છે, 87. नन्वेवं बाधे निराक्रियमाणे किममी शुक्तिकारजतादिग्राहिणो विपरीतप्रत्यया अबाधिता एवासताम् ? आः कुमते ! नामी विपरीतप्रत्ययाः । न हीदृशानां विपर्ययाणामुत्पत्तौ किमपि कारणमुत्पश्यामः । न तावदिन्द्रियमेवंविधबोधविधायि भवितुमर्हति, सर्वदा तदुत्पादप्रसङ्गात् । नापि दोषकलुषितं, दुष्टं हि कारणं स्वकार्यकरणे एव कुण्ठितशक्ति जातमिति तदेव मा जोजनत् , विपरीतकार्यकरणस्य किं वर्तते ? न हि दुष्टानि शालिबीजानि यवाकुरकरणकौशलमवलम्बेरन् । तस्मात् कारणाभावादपि न विपरीतप्रत्ययास्ते । 87. ભટ્ટ મીમાંસક– આ પ્રમાણે બાધને નિરાશ કરાતાં, શક્તિમાં રજાનું ગ્રહણ કરનાર જેવાં આ વિપરીત જ્ઞાને શું અબાધિત જ રહેશે ? પ્રભાકર મીમાંસક– ઓ દુબુદ્ધિ ! આ વિપરીત જ્ઞાન નથી કારણ કે, એવાં વિપરીત જ્ઞાનની ઉત્પત્તિનું કઈ કારણ અમને દેખાતું નથી. ઈન્દ્રિય આવાં વિપરીત જ્ઞાનોનું કારણ હોઈ શકે નહિ, કારણ કે ઇન્દ્રિયને આવાં વિપરીત જ્ઞાનેનું કારણ માનતાં સદા આવાં વિપરીત જ્ઞાનની જ ઉત્પત્તિ થતી રહેવાની આપત્તિ આવે. દેશથી કલુષિત ઈન્દ્રિય પણ આવાં વિપરીત જ્ઞાનેનું કારણ નથી, કારણ કે દુષ્ટ કારણ પિતાનું કાર્ય કરવાની જ શક્તિ ધરાવતું હોતું નથી, એટલે તે પોતાના કાર્યને જ પેદા નહિ. કરે અને તે પછી વિપરીત કાર્યને પેદા કરવાની તે વાત જ ક્યાં રહી ? દુષ્ટ શાલિબીજે વાંકુરને પેદા કરવાનું કૌશલ ધરાવતા નથી. નિષ્કર્ષ એ કે વિપરીત જ્ઞાનેનું કઈ કારણ ન હોઈ, વિપરીત જ્ઞાને સંભવતા જ નથી. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રાભાકરની આખ્યાતિ. પ૯ । 88. तत्किं सत्यक्प्रत्यय एव शुक्तिकायां रजतप्रतिभासः ? अयि मूढ ! नायमेकः प्रत्यय इदं रजतमिति, किन्तु द्वे एते ग्रहणस्मरणे । इदमिति पुरोऽवस्थितभास्वराकारधर्मिप्रतिभासः, रजतमिति तु भास्वररूपदर्शनप्रबोध्यमानसंस्कारकारणकं तत्साहचर्यादवगतरजतस्मरणम् । अतश्चेदं स्मरणं यतः प्रागनवगतरजतस्य न जायते, विदितरजतस्यापि रजन्यामन्यदा वा सादृश्यदर्शनाद्विना न भवतीति । स..रणमपि भवदिदमात्मानं तथा न प्रकटयतीति प्रमुषितमुच्यते । स्वरूपेण चाप्रतिभासमानायां स्मृतावनुभवस्मरणयोर्विवेको न गृहीतो भवतीत्यग्रहणमख्यातिरुच्यते । 88. ભટ્ટ મીમાંસક– તે શું છીપમાં થતું રજતજ્ઞાન યથાર્થ છે? પ્રાભાકર મીમાંસક–અરે મૂર્ખ ! (છીપમાં થતું) “આ રજત છે' એવું આ એક જ્ઞાન નથી પરંતુ બે જ્ઞાને છે– પ્રત્યક્ષ અને સ્મરણ. “આ' એ સમક્ષ રહેલ ચળકાટ ધર્મવાળી વસ્તુનું પ્રત્યક્ષ જ્ઞાન છે. પરંતુ “રજત” એ ચળકાટ ધર્મના પ્રત્યક્ષ દ્વારા જાગ્રત થતા સંસકારથી જન્મેલું, ચળકાટ ધર્મ સાથેના સાહચર્યને કારણે ચિતમાં આવેલા રજતનું સ્મરણ છે. આ સ્મરણ છે કારણ કે પહેલાં જેણે રજતનું પ્રત્યક્ષજ્ઞાન નથી કર્યું તેને તે નથી થતું, તેમ જ પહેલાં રજતનું પ્રત્યક્ષ કર્યું હોવા છતાં સાદશ્યને દર્શન વિના કોઈને રાતે કે અન્યદા, તે સ્મરણ થતું નથી. આ સ્મરણ હોવા છતાં તે પિતાને તે પ્રમાણે (અર્થાત સ્મરણરૂપે; બીજી રીતે કહીએ તે, તે દેશ અને તે કાલ સાથે) પ્રગટ કરતું નથી એટલે તેને પ્રમુષિત સ્મરણ કહેવામાં આવે છે. [આ રજતસ્મરણમાં રજત તેના દેશ અને કાળ સાથે સ્મરણમાં આવતી નથી. તેથી સ્મરણનું સ્મરણરૂપ પ્રગટ થતું નથી. એટલે તેને પ્રમુષિત સમરણ કહેવામાં આવે છે. ] સ્વરૂપે ( = સ્મરણરૂપે ) ગૃહીત ન થતું આ સ્મરણ જ્યારે જન્મે છે ત્યારે અનુભવ અને સ્મરણને ભેદ ગૃહીત થતો નથી. (ભેદના આ) અગ્રહણને અખ્યાતિ કહેવામાં આવે છે. 89 तथा हि भ्रान्तबोधेषु प्रस्फुरद्वस्तुसंभवात् । चतुष्प्रकारा विमतिरुदपद्यत वादिनाम् ।। विपरीतख्यातिः असख्यातिः आत्मख्यातिरख्यातिरिति । 89, ભ્રાન્ત જ્ઞાનમાં પ્રતીયમાન વસ્તુને સંભવ હેઈ, ચાર પ્રકારના વિરોધી મતે વિચારમાં પ્રચલિત છે– વિપરીત ખ્યાતિ, અસખ્યાતિ, આત્મખ્યાતિ અને અખ્યાતિ. [અસખ્યાતિવાદના પુરસ્કર્તા માધ્યમિકા છે. તેમના મતે બધી વસ્તુઓ અસત્ છે. તેથી તેમના અનુસાર શુક્તિમાં રજતનું જે જ્ઞાન થાય છે, તેનું આલંબન અસત્ વસ્તુ છે, કઈ સત્ વસ્તુ નથી. તેમની દૃષ્ટિએ શુક્તિ અને રજત બંને અસત્ છે. અનાદિ વાસનાને બળે જ અસત્ પદાર્થો જ્ઞાનમાં ભાસે છે. સ્વપ્નમાંય અત્ પદાર્થો ભાસે છે, જાગ્રત અવસ્થામાંય અસત પદાર્થો ભાસે છે, બધાં જ્ઞાનોમાં અસત્ પદાર્થો જ ભાસે છે. આમ બધાં જ જ્ઞાન ભ્રાન્ત છે. જેને ભ્રાન્ત જ્ઞાન કહેવામાં આવે છે તેમાં અસત્ વસ્તુને પ્રતિભાસ થતા હોઈ તેને અસખ્યાતિ કહેવામાં આવે છે. હવે આત્મખ્યાતિનો વિચાર કરીએ. આ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ વિપરીત ખ્યાતિનો નિવાસ ખ્યાતિના પુરસ્કર્તા વિજ્ઞાનવાદીઓ છે. ભ્રમજ્ઞાનમાં વિષય કેઈ હોય છે અને પ્રતિભાસિત કંઈ બીજુ જ થાય છે એવું વસ્તુતઃ નથી. વિશ્વમાં તવ તે એક જ છે અને તે છે વિજ્ઞાન. વસ્તુતઃ આંતર તત્વ વિજ્ઞાનના આકારે જ બાહ્યરૂપે પ્રતીત થાય છે. આ દષ્ટિએ બધાં બાહ્યવસ્તુવિષયક જ્ઞાને બ્રાન્ત છે. વિજ્ઞાનવાદી દૃષ્ટિએ બધાં જ્ઞાનોમાં જ્ઞાનની પિતાની જ ખ્યાતિ (= જ્ઞાન) હોય છે. તેથી બધાં જ જ્ઞાન આત્મખ્યાતિ છે. જ્ઞાન પોતે જ પિતાને પ્રકાશે છે, પિતાથી અન્ય બીજાને તે પ્રકાશતું નથી.] 90 तत्र विपरीतख्यातिस्तावत्कारणाभावादेव निरस्ता। अपि च विपरीतख्यातो त्रयी गतिः-रजतं वाऽन्यदेशकालमत्रालम्बनं, शुक्तिका वा निगृहितनिजाकारा सती परिगृहीतरजताकारा च, अथ वा अन्यदालम्बनमन्यच्च प्रतिभाति । तत्र यदि रजतमालम्बनं, तदियमसख्यातिरेव, न विपरीतख्यातिः, असतस्तत्र रजतस्य प्रतिभासात् । अथान्यदेशकालं तदस्त्येवेत्यभिधीयते । इहासन्निहितस्यास्य तेन सत्त्वेन को गुणः ॥ अपि च, देशकालावपि किं सन्तौ प्रतिभासेते उतासन्ताविति ? यदि सन्तौ तहिं सद्देशकालमेवेदं रजतमवभातमिति न भ्रान्तिरेषा स्यात् । असन्तौ तूभावपि रजतवन्नालम्बनं भवितुमर्हतः । अथ स्मृत्यारूढं रजतमस्यां प्रतीतौ परिस्फुरतीत्युच्यते, तर्हि स्मृत्युपारूढमिति कोऽर्थः ? स्मरणमपि ज्ञानमेव, तदपि कथमसदर्थविषयं स्यात् ? स्मृतेरनथेजत्वमेव स्वरूपमिति चेद्, अस्तु कामम् । तत्सामान्यादत्राप्येवं प्रयोग इत्येतदपि तावन्न ब्रमः । तथा त्वनर्थजन्यया स्मृत्या सोऽर्थः कथमिह सन्निधापयितु पार्यते । सा हि न स्पृशत्येवाऽर्थम् । तस्मादसन्निहितरजतालम्बना विपरीत ख्यातिरसत्ख्यातेर्न विशिष्यते एव । 90. તેમાં વિપરીતખ્યાતિને નિરાસ તે કારણભાવને કારણે જ થઈ ગયે. વળી, વિપરીત ખ્યાતિની બાબતમાં ત્રણ વિકલ્પ સંભવે છે અન્ય દેશ અને કાળની રજત અહીં વિષય છે કે પિતાનું સ્વરૂપ ઢાંકી દઈ રજતનું સ્વરૂપ ધારણ કરનારી શુક્તિ વિષય છે કે પછી વિષય અન્ય (= શુક્તિ ) છે અને પ્રતીતિ અન્યની (રજતની) છે ? તેમાં રજતને વિષય માનવામાં આવે તો આ અસખ્યાતિ જ બને, વિપરીત ખ્યાતિ ન રહે, કારણ કે ત્યાં અસત્ રજતનું જ્ઞાન થાય છે. જે કહેવામાં આવે કે અન્ય દેશ-કાળમાં તે તે છે (= સત્ ) જ તે અમારું કહેવું છે કે ઈન્દ્રિયની પહોંચની બહાર તેના હોવાને ( = સર્વને) અહીં શે લાભ, શું પ્રજન? વળી, દેશ અને કાળ પણ શું અસ્તિત્વ ધરાવતા હોય તે જ દેખાય છે કે અસ્તિત્વ ન ધરાવતા હોય તે પણ દેખાય છે? જે અસ્તિત્વ ધરાવતા ( = સસ્ત) દેશકાળ દેખાતા હોય તે રજત અસ્તિત્વ ધરાવતા (સત ) દેશકાળવાળી જ દેખાઈ છે [ એમ માનવું પડે ] અને પરિણામે આ ભ્રાન્તિ ન બને. જે દેશ અને કાળ અસ્તિત્વ ન ધરાવતા હેય (અર્થાત અસત્ હોય) તે દેશ-કાળ બંનેય (અસત) રજતની જેમ જ્ઞાનને વિષય બનવા ગ્ય નથી. જે કહે કે સ્મૃતિમાં આવેલ રજત એ મિથ્યા જ્ઞાનમાં દેખાય છે તે પ્રશ્ન ઊઠે છે કે “સ્મૃતિમાં આવેલ' ને અર્થ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ વિપરિત ખ્યાતિને નિરાસ શું છે ? સ્મરણ પણ જ્ઞાન જ છે. તેથી તે પણ કેવી રીતે અસત્ (= અતીત) અર્થને પિતાને વિષય બનાવે ? જે કહે કે અર્થ જન્ય હેવું એ સ્મૃતિનું સ્વરૂપ નથી તે ભલે એમ છે. જ્ઞાનત્વસામાન્યને કારણે અહીં સ્મૃતિમાં પણ “જ્ઞાન” શબ્દ પ્રયોગ કરવામાં આવે છે એમ પણ અમે કહેતા નથી. જે સ્મૃતિ અર્થજન્ય નથી તે પેલા (અતીત) અર્થને અહીં ઇન્દ્રિયના સંપર્કમાં કેવી રીતે લાવી શકે ?, કારણ કે તે સ્મૃતિ તે અર્થને સ્પર્શતી પણ નથી. તેથી, ઈન્દ્રિયના સર્ષકમાં જે નથી એવી રજતને પિતાને વિષય બનાવનાર વિપરીત ખ્યાતિની અસખ્યાતિથી કોઈ વિશેષતા જ રહેતી નથી. 91. જિનિનવપુપરહીતરનતા સુચિત્ર પ્રારાતે કૃતિ નેયમसख्यातिरुच्यते, तदिदमपूर्वं किमपि नाटकमियमस्मि कृत्या सीता संवृत्तेति । तथाहि किमत्र शुक्तिरिति प्रतीतिरुत रजतमिति ? शुक्तिकाप्रतीतौ तु शुक्तौ शुक्तिरेव प्रतीयते, न रजतमिति भ्रमार्थः कः ? रजतप्रतीतौ तु शुक्तिरसावित्यत्र किं प्रमाणम् ? बाधकप्रत्ययादेवमधिगतम् इति चेन्मैवम् , नहि ज्ञानान्तरेणास्याः प्रतीतेविषयो व्यवस्थापयितुं युक्तः । बाधकेन हि ज्ञानेन पूर्वज्ञानगृहीतस्य वस्तुनोऽसत्त्वं नाम ख्याप्यता, न तु तस्य विषयो निरूप्यते । अनर्थित्वाद्वा कदाचिदप्रवृत्तस्य पुंसो बाधकानुत्पत्तौ वा कोऽस्याः प्रतीतेविषयं व्यवस्थापयिष्यति । तस्माद्यदेवास्यां चकास्ति तदेव रजतमस्या विषय इति युक्तं वक्तुम्, शुक्तिस्तु निगूहितनिजवपुरिति दुर्विदग्धवाचोयुक्तिरियम् । 91. ભાદૃ મીમાંસક–પિતાના સ્વરૂપને ઢાંકી રજતરૂપ ધારણ કરનાર શુક્તિ અહીં દેખાય છે, એટલે આ અસખ્યાતિ નથી એમ અમે કહીએ છીએ. પ્રભાકર મીમાંસક –કૃત્યારાવણ નાટકમાં રાવણનો વધ કરવા જાતવેદસે પિતાનું સ્વરૂ૫ ઢાંકી “આ હું કૃત્યા (= નકલી) સીતા બની ગયો” એમ કહી સીતાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું એમ આ પણ કોઈ અપૂર્વ અકળ નાટક જ લાગે છે. શું અહીં “શુક્તિછે એવું જ્ઞાન થાય છે કે “રજત છે એવું ? જે શુક્તિનું જ્ઞાન માનવામાં આવે તે શુક્તિમાં શક્તિનું જ્ઞાન થાય છે, રજતનું જ્ઞાન થતું નથી માટે ભ્રમને અર્થ જ કયાં રહ્યો? જે રજતનું જ્ઞાન માનવામાં આવે તે “આ શુક્તિ છે એ બાબતમાં શું પ્રમાણ ? બાધક જ્ઞાનથી જ એમ જણાય છે એમ જે કહેવામાં આવે તે અમે કહીએ છીએ કે ના, એમ નથી. બીજું જ્ઞાન “આ જ્ઞાનને વિષય આ છે એ દર્શાવવાને ગ્ય નથી. બહુ બહુ તે બાધક જ્ઞાન પૂર્વજ્ઞાને ગ્રહણ કરેલ વસ્તુનું અસત્વ જણાવે છે, પૂર્વજ્ઞાનને વિષય શો છે એ તે જણાવતું નથી. અર્થને પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હોવાથી કદીક પુરુષ પ્રવૃત્તિ ન કરે તે બાધક જ્ઞાનની ઉત્પતિ જ ન થાય અને બાધક જ્ઞાનની ઉત્પત્તિના અભાવમાં આ જ્ઞાનને વિષય કયો છે એ કેણ બતાવશે? માટે, આ જ્ઞાનમાં જે પ્રતીત થાય છે તે રજત જ તેને વિષય છે એમ કહેવું યોગ્ય છે. પિતાનું સ્વરૂપ છૂપાવનાર શુતિ આ જ્ઞાનને વિષય છે એ મત તે વિકૃત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોને છે. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ અસખ્યાતિને નિરાસ ____92. ये त्वालम्बनतां शुक्तेः रजतस्यावभासनम् । वदन्त्यस्मिन् भ्रमज्ञाने तेषामतितरां भ्रमः ।। न ह्यालम्बनता युक्ता सन्निधाननिबन्धना । तत्रैव भूप्रदेशस्य तथाभावप्रसङ्गतः ।। तदेवालम्बनं बुद्धेयदस्यामवभासते । अन्यदालम्बनं चान्यद्भातीति भणितिर्न वा ।। 92. આ ભ્રમજ્ઞાનમાં વિષય શક્તિ છે અને પ્રતીતિ રજતની છે એમ જેઓ કહે. છે તેમને એ મોટો ભ્રમ છે. ઈન્દ્રિય સાથે સંપર્ક ધરાવે છે એટલા જ કારણે કોઈ વસ્તુ જ્ઞાનને વિષય બની જાય છે એમ માનવું યોગ્ય નથી. એમ હોય તો (શુક્તિ જેના ઉપર પડેલી છે તે) જમીન પણ તે ભ્રમજ્ઞાનને વિષય બની જાય. જ્ઞાનનો વિષય છે તે જ છે જે તેમાં પ્રતીત થાય છે. વિષય એક છે અને પ્રતીતિ બીજાની છે એમ કહેવું યોગ્ય નથી. : 93. अतो रजतमेवैतबुद्धिग्राह्यमसच्च तत् । एवं विपर्ययख्यातिरसत्ख्यातेर्न भिद्यते ।। __93 (ोय विपानी याना ) नि०५ मे ४ २०४d or में जानना विषय छ અને તે અસત છે; આમ વિપરીત ખ્યાતિ અસખ્યાતિથી જુદી પડતી નથી. 94. तत्किमसत्ख्यातिरेव साधीयसी ? तामेवाभ्युपगच्छामः ? मैवम् , साऽपि नोपपद्यते एव । असख्यातिरिति कोऽथः ? किमेकान्तासत एवार्थस्य प्रथनम् अथ देशान्तरादौ विद्यमानस्येति ? उत्तरस्भिन् पक्षे विपरीतख्यात्रेिवैषा, परैरपि तत्र रजतस्य सत्त्वानभ्युपगमात् , देशान्तरादौ तु तत्सत्तायास्त्वयापि प्रतिपन्नत्वात् । एकान्तासतस्त्वर्थस्य ख्यातिरिति न पेशलम्, आकाशनलिनीपल्लवादेरप्रतिभासनात् । वासनाभ्यासादसतामणि प्रतिभासा भविष्यन्तीति चेद् न, अर्थमन्तरेण बासनया अप्यनुपपत्तेः । अर्थानुभवसमाहितो हि संस्कारो वासना कथ्यते, सा कथमसदर्थप्रतिभासहेतुः स्यात् । भवत्वन्या वा भवदभिमता काचन वासना, साऽपि त्वसत्त्वाविशेषे किमिति रजतमतिमुपजनयति, न गगननलिनप्रतीतिमिति कुतस्त्यो नियमः ? तदलमनया । नात्यन्तमसतोऽर्थस्य सामर्थ्यमवकल्पते । व्यवहारधुरं वोढुमियतीमनुपप्लुताम् । अपि च सत्त्वेन प्रतिभातीति असत्ख्यातिरपि न निपरीतख्यातिमतिवर्तते । 94. मा भीमांस-तो शु मसण्याति सारी छ ( =qधु मुद्धिमय छ ? શું તેને અમે સ્વીકારીએ ? For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ અસખ્યાતિને નિરાસ પ્રભાકર મીમાંસક –તે અસખ્યાતિ પણ ઘટતી નથી. “અસખ્યાતિને અર્થ શા છે? શું એનો અર્થ “એકાન્ત અસત્ અર્થનું જ્ઞાન” છે કે પછી “અન્ય દેશ વગેરેમાં વિદ્યમાન અર્થનું જ્ઞાન” છે? બીજો પક્ષ સ્વીકારો તે આ અસખ્યાતિ વિપરીત ખ્યાતિ જ બની રહે, કારણ કે નૈયાયિકે પણ (જે દેશમાં શુક્તિ છે) તે દેશમાં રજાનું અસ્તિત્વ સ્વીકારતા નથી, વળી દેશાતરમાં રજતની સત્તા તમે (ભાદ્રો) પણ સ્વીકારે જ છે. એકાન્ત અસત અર્થનું જ્ઞાન થાય છે એ પક્ષ રુચિકર નથી, કારણ કે આકાશનલિની, આકાશપલવ વગેરે એકાન્ત અસત્ અર્થોનું જ્ઞાન થતું જ નથી. વાસનાના સાતત્યને કારણે અત્યંત અસત્ અર્થોનું જ્ઞાન થાય છે એમ જે કહેવામાં આવે તે એ બરાબર નથી, કારણ કે અર્થ વિના વાસના પિતે જ ઘટતી નથી. અર્થને અનુભવે પાડેલે સંસ્કાર જ વાસના કહેવાય છે. તે કેવી રીતે અત્યંત અસત વસ્તુના જ્ઞાનને ઉત્પન્ન કરે ? અથવા તે આ વાસનાથી જુદી જ બીજી કોઈ વાસના આપને માન્ય હોય તે ભલે તેવી વાસના હે; પરંતુ તે પણ, રજત અને ગગનનલિન બંને સમાનપણે અત્યંત અસત હોવા છતાં, રજતનું જ જ્ઞાન જન્માવે અને ગગનનલિનનું ન જન્માવે એ નિયમ કયાંથી ? માટે, આવી વાસનાનું કોઈ પ્રજન નથી. આટલી મોટી નક્કર વ્યવહારધુરાને વહેવા માટેનું સામર્થ્ય અત્યન્ત અસત અર્થમાં ઘટતું નથી. વળી, અસત અર્થો સતરૂપે જ્ઞાનમાં પ્રહીત થાય છે એમ કહેવાથી તે અસખ્યાતિ પણ વિપરીવખ્યાતિથી જુદી નહિ પડે. 95. તમાદ્રરમા મધ્યાતિરસ્ત विज्ञानमेव खल्वेतद्गृह्णात्यात्मानमात्मना । बहिर्निरूप्यमाणस्य ग्राह्यस्यानुपपत्तितः ॥ बुद्धिः प्रकाशमाना च तेन तेनात्मना बहिः । तद्वहत्यर्थशून्याऽपि लोकयात्रामिहेदृशीम् ।। 95. વિજ્ઞાનવાદી બૌદ્ધ- એટલે આત્મખ્યાતિ વધુ સારી છે એમ માનો. વિજ્ઞાન પોતે જ પોતાને ગ્રહણ કરે છે કારણ કે બહાર જણાતું ગ્રાહ્ય ઘટતું નથી. તે તે રૂપે બહાર પ્રકાશનું અર્થશૂન્ય વિજ્ઞાન અહીં આવા લેકવ્યવહારનું વહન કરે છે. 96. उच्चते-नात्मख्यातिरपि युक्तिमती ! विज्ञानात्मनो हि प्रतिभासेऽहं रजतमिति प्रतीतिः स्याद् नेदं रजतमिति । किञ्च 'यदन्त यरूपं हि बहिर्वदवभासते' [प्रमाणसमुचचय ] इत्यभ्युपगमादियमपि विपरीतख्यातिरेव स्यात् । असत्ख्यातिरपि चेयं भवत्येव, बहिर्बुद्धेरसत्वात् । बुद्धिरस्त्येवेति चेद् बहिष्ट्वं तर्हि चिन्त्यं सत् असत् वेति ? न तावत् सत् , बुद्धेर्बाह्यत्वाभावात् । असत्त्वे त्वसत्ख्यातिरित्युक्तम् । 96. પ્રાભાકર મીમાંસક- આત્મખ્યાતિ પણ તર્કથી ઘટતી નથી. વિજ્ઞાનનું જ જ્ઞાન થતું હોય તે “હું રજત છું” એવા આકારનું જ્ઞાન થાય, આ રજત છે એવા આકારનું જ્ઞાન ન થાય. વળી, જે યરૂપ અંતર છે તે યરૂપ જાણે બાહ્ય હોય એમ ભાસે છે એમ સ્વીકારતાં આ આત્મખ્યાતિ પણ વિપરીત ખ્યાતિ જ બની જાય. તે અસખ્યાતિ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ બધી ખ્યાતિઓમાં અખ્યાતિને સ્વીકાર છે પણ બને છે જ કારણ કે વિજ્ઞાનનું બહાર અસ્તિત્વ નથી. જે કહે કે વિજ્ઞાનનું બહાર અસ્તિત્વ તે છે જ, તે તેના બાહ્યપણને વિચાર કરવો જોઈએ. તે બાહ્યત્વ સત છે કે અસત્ ? તે સત નથી કારણ કે બુદ્ધિનું (વિજ્ઞાનનું) બાહ્ય અસ્તિત્વ ધરાવતું નથી. જે તે અસત્ છે એમ સ્વીકારો તે આત્મખ્યાતિ એ અસખ્યાતિ છે એમ કહ્યું ગણાય. 97. તમાચારિત્રગેડસ્મિનન્યોન્યાનુરિનિ | युक्त्या विरुध्यमाने च श्रेयस्यख्यातिरेव सा ॥ ख्यातित्रयवादिभिरपि चेयमप्रत्याख्येया नूनमख्यातिः । 97. નિષ્કર્ષ એ કે પરસ્પર સકિર્ય ધરાવતી આ ત્રણે ખ્યાતિ તર્ક દ્વારા ઘટતી ન હેઈ પેલી [અમે માનેલી] અખ્યાતિ જ સારી છે. આ ત્રણ ખ્યાતિના પુરસ્કર્તાઓ પણ આ અખ્યાતિને નિરાસ કરવા સમર્થ નથી. 98. आत्मख्यातौ तावद् आत्मतया विज्ञानस्य ख्याति स्ति, विच्छेदप्रतिभासादित्युक्तत्वात् । असत्ख्यातावपि असत्त्वमर्थस्य नैव प्रतिभासते, प्रवृत्यादिव्यवहारोच्छेदप्रसङ्गात् । विपरीतख्यातावपि रजतस्यासन्निहितस्य ज्ञानजनकत्वम्, अजनकस्य च प्रतिभासो नेष्यते एव । अतः तत्र रजतस्मृत्युपस्थापितं रजतमवगतिजनकमुपगतम् । अतश्च रजतस्मृतिरपरिहार्या । सा च रजतस्मृतिनं तदा स्वेन रूपेण प्रकाशते, स्मरामीति प्रत्ययाभावात् । तस्मात्प्रमुषितामेनां स्मृतिमिच्छन्ति तार्किकाः । अभ्यस्ते विषये लिङ्गप्रतिबन्धस्मृतिं यथा । सोऽयं स्मृतिप्रमोषस्तत्त्वाग्रहणमख्यातिरुच्यते ॥ एवं सतीयमख्यातिरिष्यते सर्ववादिभिः । तथा प्रकटयद्भिस्तु पीतं प्राभाकरैर्यशः ॥ 98. આત્મખ્યાતિમાં વિજ્ઞાનનું આત્મરૂપે (= સ્વરૂપે = અવિભક્ત વિજ્ઞાનરૂપે = આંતરરૂપે) જ્ઞાન હેતું નથી (અર્થાત અગ્રહણ હોય છે), કારણ કે આત્મખ્યાતિમાં અવિભાગ વિજ્ઞાન ગ્રાહ્ય–ગ્રાહક વિભક્તરૂપે ગૃહીત થાય છે એમ કહેવામાં આવ્યું છે. અસખ્યાતિમાં પણ અર્થનું અસત્વ ગૃહીત થતું જ નથી (અર્થાત અસત્વનું અગ્રહણ હોય છે, કારણ કે અસખ્યાતિમાં અર્થનું અસવ ગૃહીત થાય છે એમ માનતાં પ્રવૃત્તિ વગેરે વ્યવહારના ઉચ્છેદની આપત્તિ આવે. વિપરીત ખ્યાતિમાં પણું અસનિહિત રજતમાં જ્ઞાનની જનકતા તેમ જ જે અજનક હોય તેનું ગ્રહણ ઇચછવામાં આવતાં નથી જ. એથી વિપરીત ખ્યાતિમાં સ્મૃતિમાં આવેલી રજત જ્ઞાનજનક છે એમ સ્વીકારવામાં આવ્યું છે. અને એટલે જ રજતની સ્મૃતિ અપરિહાર્ય છે. તે રજતની સ્મૃતિ તે વખતે પિતાના રૂ૫માં (= સ્મૃતિરૂપે) ગૃહીત થતી નથી, કારણ કે “મને (રજતનું] સ્મરણ થાય છે' એવા આકારનું જ્ઞાન હેતું નથી. તેથી, જેમ તાકિ કે અભ્યસ્ત વિષયમાં વ્યાપ્તિસ્મરણ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ભેદાગ્રહણ પછી અભેદગ્રહણ અસ્વીકાર્ય ૬૫ ન અનુભવાતું હોવાં છતાં સ્વીકારે છે તેમ અહીં પણ તેઓ રજાની સ્મૃતિ ન અનુભવાતી હોવા છતાં સ્વીકારે છે. સ્મૃતિને આ અનુભવ સ્મૃતિનું સ્મૃતિરૂપે અપ્રહણ છે અને તેથી અખ્યાતિ કહેવાય છે. આમ હાઈને, બધા દાર્શનિકે આ અખ્યાતિને સ્વીકારે છે પરંતુ તેને એ રીતે રજૂ કરીને [અમે ! પ્રભાકર યશ પામી ગયા. __99. ननु रजतमिति स्मृतेः स्वरूपोल्लेखो मा भूद् । इदमित्यत्र पुरोऽवस्थितधमिप्रतिभासात् कथमख्याति: ? उच्यते, न पुरोऽवस्थितो धर्मी शुक्तिकेयमिति स्पष्टतया गृह्यते । तथा चाभ्युपगमे भ्रमाभावप्रसङ्गात् । किन्तु तेजस्वितादिविपरीतं धर्मिमात्रमवभासते । धर्मसारूप्याच्च तदानी रजतं स्मर्यते । ते एते ग्रहणस्मरणे विविक्ते अपि विविक्ततया न गृह्यते इति विवेकाग्रहणमख्यातिः, न तु सर्वेण सर्वात्मनाप्रतिपत्तिरेव । 99. ભારે મીમાંસ-જ્ઞાનમાં પેલી ] રજત” એવા આકારવાળી સ્મૃતિને સ્મૃતિરૂપે ઉલેખ ભલે ન હોય પરંતુ “આ છે' એવું સમક્ષ રહેલ ધમનું જ્ઞાન તો થાય છે, તે પછી “અખ્યાતિ’ કયાંથી ? પ્રાભાકર મીમાંસકે – અમે ઉત્તર આપીએ છીએ. સમક્ષ રહેલ ધમી ‘આ છીપ છે એમ સ્પષ્ટપણે ગૃહીત થતું નથી. તે સ્પષ્ટપણે ગૃહીત થાય છે એમ સ્વીકારતાં ભ્રમના અભાવની આપત્તિ આવશે. [સમક્ષ રહેલ ધર્મ વિશેષ છીપ ગૃહીત થતું નથી પરંતુ તેજસ્વિતા વગેરેથી [ =સમાન ધર્મોથી] જેનું વિશેષરૂપ ઘેરાઈ ગયું છે–ઢંકાઈ ગયું છે એવો ધમમાત્ર, [ ધર્મો વિશેષ નહિ ] ગૃહીત થાય છે. [તેજસ્વિતારૂપ ] ધર્મ સારૂયને લીધે ત્યારે રજતનું સ્મરણ થાય છે. આ બે શહણ અને સ્મરણ ભિન્ન હોવા છતાં તેમનું ભિન્નરૂપે ગ્રહણ થતું નથી. આમ અડી વિવેક( =ભેદ)નું અગ્રહણ એ જ અખ્યાતિ છે, અને નહિ કે સર્વનું સર્વથા અગ્રહણ. 100. व्यधिकरणयोश्च ग्रहणस्मरणयोर्वैयधिकरण्यं चेन्न गृहीतं, किमन्यदस्तु सामानाधिकरण्यम् । न तु यदेवेदं तदेव रजतमिति सामानाधिकरण्येन ग्रहणमस्ति । सा हि विपरीतख्यातिरेव स्यात् । वैयधिकरण्यानुपग्रहादेव प्रमातुः प्रवृत्तिः । अविवेकात् साधारण्याभिमानेन प्रवृत्तिरिति फलत इयं वाचोयुक्तिः ---- सामानाधिकरण्येन केचित्तत्पृष्ठभाविनम् । परामर्शमपीच्छन्ति तन्न श्रद्दध्महे वयम् ॥ अख्यातिपक्ष एवं हि हीयेतैकत्ववेदनात् । वक्रैश्च वितथाख्यातिरक्षरैः कथिता भवेत् ।। 100. કેટલાક પ્રભાકર મીમાંસક- ગ્રહણ અને સ્મરણ છે એકબીજાથી ભિન્ન છે તેમને ભેદ જે ગૃહીત ન થયો તેથી શું ? ભેદથી અન્ય અભેદનું ગ્રહણ થાઓ. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિમાં ભેદાગ્રહણ કેવી રીતે ઘટશે? મૂળ પ્રભાકારો- પરંતુ “આ જે છે તે જ રજત છે' એમ અભેદનું ગ્રહણ પણ અહીં થતું નથી. જે એમ [ અભેદનું ગ્રહણ ] માનીએ તો તે વિપરીત ખ્યાતિ જ બની જાય. ભેદના અગ્રહણથી જ પ્રમાતાની પ્રવૃત્તિ થાય છે. [ તમારી વાત માનીએ તો ] ફલતઃ આ પ્રમાણે કહેવું પ્રાપ્ત થાય – ગ્રહણું અને મરણના ભેદના અગ્રહણને પરિણામે તેમના અભેદનું જ્ઞાન થાય છે જે પ્રવૃત્તિનું કારણ બને છે. કેટલાક પ્રભાકરાનુયાયીઓ અનુભવ અને સ્મરણના ભેદને અગ્રહ) પછી તરત ઉત્પન્ન થતું અભેદાકારનું પરામર્શ જ્ઞાન – “જે આ છે તે જ રજત છે? પણ ઈરછે છે; તે પરામર્શશાનને અમે માનતા નથી. આમ એકત્વનું જ્ઞાન માનતાં તો અખ્યાતિવાદ ટકી શકે નહિ અને આડકતરી રીતે વિપરીત ખ્યાતિ જ કહી ગણાય. 101. नन्वेवमख्यातिपक्षे प्रतिष्ठाप्यमाने नेदं रजतमिति पूर्वावगतरजतप्रतिषेधबोधी बाधकप्रत्ययो दृश्यमानः कथं समर्थयिष्यते ? अप्रतीतिज्ञो देवानांप्रियः । न ह्यनेन रजतनिषेधो विधीयते किन्तु प्रागगृहीतो विवेकः प्रख्याप्यते । न इदं रजतं, यदेवेदं तदेव रजतमित्येतन्न, इदमिदं रजतं रजतम् इति । एतदुक्त भवति इदमन्यद्रजतमन्यदिति, सोऽयं विवेकः ख्यापितो भवति । 101. ભટ્ટ મીમાંસક-આ પ્રમાણે અખ્યાતિપક્ષની સ્થાપના કરવામાં આવતાં, પહેલાં જાણેલ રજતનો પ્રતિષેધ કરનારું “આ રજત નથી” એવું જે બાધક જ્ઞાન અનુભવાય છે તેનું સમર્થન તમે પ્રભાકરે કેવી રીતે કરશો? પ્રાભાકર મીમાંસક- એ મૂર્ખ ! તું એ જ્ઞાનના સ્વરૂપથી અજાણ છે. એના વડે રજતને નિષેધ કરાતા નથી પરંતુ પહેલાં ન રહેલા વિવેકનું જ્ઞાન કરાવાય છે. “આ રજત નથી” અર્થાત્ જે આ છે તે જ રજત છે એવું નથી' અર્થાત્ “આ આ છે, રજત રજત છે. આનો અર્થ એ થયો કે ‘આ’ બીજી વસ્તુ છે અને “રજને બીજી વસ્તુ છે એવો જે આ વિવેક એ જણાવાય છે. 102. નવમ્ ‘હું નતમ રૂસ્યા સ્મરણાનુમવર્મવત વિવાદળ, સ્થળે તુ कथमेतद्भविष्यति ? भोरो ! किं जातं स्वप्ने ? विवेकेन न गृह्यते स्मरणानुभवौ क्वचित् । स्वप्ने तु स्मृतिरेवैका तथात्वेन न गृह्यते ।। 102. ભાટ મીમાંસક – આમ “આ રજત છે' એ ભ્રાન્તિના દૃષ્ટાન્તમાં સ્મરણ-અનુભવન, ભેદનું અગ્રવણ માની લઈએ, પરંતુ બ્રિાનિસ્વરૂ૫] સ્વપ્નમાં આ સ્મરણ-અનુભવના ભેદનું અગ્રહણ કેવી રીતે બનશે ? - પ્રભાકર મીમાંસક-અરે ભીરુ ! સ્વપ્નમાં શું થાય છે? કેટલીક વાર (= શુક્તિમાં રજતના ભ્રમશાન જેવાં શ્રમજ્ઞાનમાં) સ્મરણ અને અનુભવના ભેદનું અગ્રહણ હોય છે પરંતુ સ્વપ્નરૂ૫ ભ્રમમાં તે કેવળ સ્મૃતિ જ હોય છે અને સ્મૃતિનું સ્મૃતિરૂપે અગ્રહણ હોય છે. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ભ્રાન્ત શામાં અગ્રહણ હેય છે. 103. सदृशदर्शनाद्विना स्मृतिरेव कुतस्त्येति चेद् न, नानाकारणकत्वात्स्मरणस्य । निद्राकषायितमप्यन्तःकरणं स्मरणकारणं भवत्येव । यद्येवं द्विचन्द्रतिक्तशर्करादिप्रत्ययेषु कथं स्मृतिप्रमोषः ? 103. ભાટ મીમાંસક – સદશ વસ્તુના દર્શન વિના સ્મૃતિ કેવી ? પ્રાભાકર મીમાંસક – તમારી શંકા બરાબર નથી કારણ કે સ્મૃતિનાં અનેક કારણે છે. નિદ્રાથી કલુષિત થયેલું અન્તઃકરણ સ્મૃતિનું કારણ બને છે જ. ભાટ મીમાંસક- જો એમ હોય તે કિચન્દ્રજ્ઞાન, તિતશર્કરાજ્ઞાન, વગેરે બ્રાન્તજ્ઞાન નેમાં સ્મૃતિનું મૃતિરૂપે અપ્રહણ કેવી રીતે ઘટાવશો ? 104. માદ ફોરવર ! થમસમિતિમપિ ન વુધ્ધ - न सर्वत्र स्मृतेरेव प्रमोषोऽभ्युपगम्यते । किन्त्वख्यातिरतश्चासौ कथञ्चित्कस्यचित्कचित् ।। भवत्यनुभवस्मृत्योविवेकाग्रहणं कचित् । क्वचित्त स्मर्यमाणस्य तथात्वेनानुपग्रहः ।। द्विधा कृता कचिद् वृत्तिर्नेत्रस्य तिमिरादिना । न हि ग्रहीतुमैक्येन शक्नोति शिशिरत्विषम् ।। कचिद्रसनसंपृक्ते पित्ते तिक्तत्ववेदनात् । परिच्छेत्तुं न शक्नोति माधुर्यं शर्करागतम् ॥ गृह्णाति यत्तु तिक्तत्वं वस्तुतः पित्तवति तत् । तथा तु न विजानाति निगिरन्नेष शर्कराम् ।। एतेन पीतशङ्खादिख्यातयोऽपि व्याख्याताः । 104 પ્રાભાકર મીમાંસક- અરે બુદ્ધુ ! વારંવાર કહેવા છતાં કેમ સમજતા નથી કે બધાં જ બ્રાન્તજ્ઞાનમાં સ્મૃતિનું સ્મૃતિરૂપે અગ્રહણ સ્વીકાર્યું નથી પણ અગ્રહણ સ્વીકાર્ય છે. તેથી આ અગ્રહણ કઈને કયારેક કોઈક રીતે તો હેય છે. કયારેક અનુભવ અને સ્મૃતિના ભેદનું અગ્રહણ હોય છે. ક્યારેક અમૃતિના વિષયનું સ્મૃતિના વિષય તરીક અગ્રહણ હોય છે. ક્યારેક તિમિરાદિ દેષને લીધે આંખનું દર્શન દ્વિધા વિભક્ત થઈ જાય છે. તેથી આંખ ચંદ્રને એક તરીકે રહી શકતી નથી. પિત્તથી જીભ આવરિત હોવાને લીધે પિત્તની તિકતતાનું જ્ઞાન થતું હોઈ સાકરના માધુર્યને અનુભવવા તે અસમર્થ બની જાય છે. જે તિકતતાને તેને અનુભવ થાય છે તે તો પિત્તગત છે એનું સાકર ખાનારને અગ્રહણ હોય છે. આ દષ્ટાંત દ્વારા પીતશંખ વગેરે ભ્રાન્તિઓની પણ સમજુતી અપાઈ ગઈ. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ રયાયિકનું આખ્યાતિવાદખંડને 105. તવ ક્ષત્તિ સર્વત્ર સંખ્યામાં બ્રમ: | न मिथ्याप्रत्ययः कश्चिदस्ति शङ्कानिबन्धनः ।। अजातामथ्याशङ्कश्च न संवादमपेक्षते । तस्मान्न कश्चित्परतः प्रामाण्यमधिगच्छति ॥ एवं स्वतः प्रमाणत्वे सिद्धे वेदेऽपि सा गतिः । अपवादद्वयाभावो वक्तव्यश्चात्र पूर्ववत् ॥ 105. આવું હોઇને સમ્યફ ગ્રહણને અભાવ એ ભ્રમ છે. મિથ્યા જ્ઞાન જેવું કંઈ જ્ઞાન નથી જેથી જ્ઞાનની બાબતમાં શંકા જન્મે કે આ પ્રમાં હશે કે અપ્રમા. [બધાં જ જ્ઞાને યથાર્થ હાઈ, આવી શંકા જન્મી શકે જ નહિ.] જેને જ્ઞાનના મિથ્યા હોવાનું કે અમિથ્યા તેવા ' વિશે શંકા ન હોય તે (તેના નિર્ણાયક) સંવાદની અપેક્ષા કેમ રાખે? તેથી કોઈ પણ જ્ઞાનનું પ્રામાણ્ય પસ્ત: હેય એમ જણાતું નથી. આમ જે જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ પુરવાર થયું તે વેદની બાતમાં પણ એમ જ ( = સ્વતઃ જ ) હેય. બે અપવાદને અભાવ વેદની બાબતમાં પહેલાંની જેમ નિરૂપ જોઈએ. 106. મત્ર પ્રતિવિધીતે | યદુશમ્ “રૂટું રનતમિતિ સમરાનુમવશ્વમાવે વિવેનાगृह्यमाणे द्वे एते ज्ञाने' इति, तदसाम्प्रतम् , प्रत्यभिज्ञावदेकत्वेनैव संवेद्यमानत्वात् । यदेवेदं पुरोऽवस्थितं भास्वररूपाधिकरणं धर्मि सामान्यं तदेव रजतमिति विशेषतः प्रतिपद्यते, यदिदमग्रतः स्थितं तद्रजतमिति सत्यरजतप्रतीतिवत्, अनुभूततया हि न रजतमत्र प्रकाशते किन्त्वनुभूयमानतया, अनुभूतताग्रहणं च स्मरणमुच्यते नानुभूयमानताग्रहणम् । 106. નૈયાયિક – અહીં અમે અખ્યાતિવાદને વિરોધ કરીએ છીએ. “આ રજત છેએમાં જેમને ભેદ (હેવા છતાં) ગૃહીત નથી થયા એવા અનુભવ અને સ્મરણ એ બે જ્ઞાન છે - એમ જે કહેવામાં આવ્યું તે યોગ્ય નથી, કારણ કે પ્રત્યભિજ્ઞાની જેમ અહીં પણ એક જ જ્ઞાનનું સંવેદન થાય છે. જે સમક્ષ રહેલ છે તે રજત છે એવી સત્ય રજતની પ્રતીતિની જેમ અહીં “આ જે સમક્ષ રહેલે ભાસ્કર રૂપ વગેરેના અધિકરણભૂત ધમસામાન્ય છે તે રજત છે એમ વિશેષરૂપે તેનું [=ધમી સામાન્યનું] પ્રતિપાદન કરવામાં આવે છે. ભૂતકાળમાં અનુભવાયેલ વસ્તુરૂપે રજત અહીં જ્ઞાત થતી નથી પરંતુ વર્તમાનમાં અનુભવાતી વસ્તુરૂપે જ તે જ્ઞાત થાય છે. ભૂતકાળમાં અનુભવ વેલનું ગ્રહણ સ્મરણ કહેવાય છે, વર્તમાનમાં અનુભવાતી વસ્તુનું ગ્રહણ સમારણ કહેવાતું નથી 107. स्वप्रकाशा च संवित्तिरिति भवतां दर्शनम् । तत्रैषा रजतसंवित्तिः केन रूपेण प्रकाशतामिति चिन्त्यम् । यदि स्मरणात्मना, कः प्रमोषार्थः । अथानुभवात्मना, तदियं विपरीतख्यातिरव, स्मृतेरनुभवत्वेन शुक्तरिव रजतत्वेन प्रतिभासात् । For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ યાયિકનું આખ્યાતિવાદખંડન 107. વળી, જ્ઞાન સ્વપ્રકાશ છે એવો તમારો પ્રભાકરને સિદ્ધાન્ત છે. તમારા દર્શનમાં (તત્વજ્ઞાનમાં) આ રજતજ્ઞાન કયા રૂપે ગૃહીત થાય છે એ વિચારવું જોઈએ. જે તે સ્મરણરૂપે ગૃહીત થતું હોય તે પછી સ્મૃતિના પ્રમોષની તમે જે વાત કરો છો તેને અર્થ શો ? જે અનુભવરૂપે ગૃહીત થતું હોય તે ‘આ રજત છે એવું આ ભ્રમજ્ઞાન વિપરીત ખ્યાતિ જ બની રહે. કારણ કે [ વિપરીત ખ્યાતિમાં ] જેમ શુક્તિ રજતરૂપે ગૃહીત થાય છે તેમ અહીં મૃત અનુભવરૂપે ગૃહીત થાય છે. 108. મધુ રસંવિમાત્ર ચૈવ પ્રજાતે તપ ન ઘુમ્, રગ્નવિષયોન્ટેરવાત, મરાनुभवविशेषरहितायाश्च विषयसंवित्तेरनुपपत्तेः । 108. જો તમે પ્રામાકરે કહે કે તે જ્ઞાન સ્મૃતિરૂપે ગૃહીત થતું નથી કે અનુભવ રૂપેય ગૃહીત થતું નથી પરંતુ કેવળ જ્ઞાનરૂપે જ ગૃહીત થાય છે તે એ બરાબર નથી, કારણ કે તે જ્ઞાનમાં વિયનો ઉલ્લેખ છે અને સ્મરણ કે અનુભવને વિશેષ ધર્મ ન ધરાવતું હેય એવું વિષયજ્ઞા ઘટતું નથી. ___ 109. न चेयमप्रतिपत्तिरवेति वक्तुमुचितं, मदमूर्छादिदशाविसदृशस्वप्रकाशसंवेदनानुभवात् । यथा इदमित्यंशे स्वप्रकाशं संवेदनं तथैव रजतमित्यत्रापि । 109. આ રજતજ્ઞાનનું અગ્રહણ જ હોય છે એમ કહેવું યોગ્ય નથી કારણ કે મદ, મૂછ વગેરે દશાથી વિસદશ એવા આ સ્વપ્રકાશ જ્ઞાનનો અનુભવ થાય છે. જેમ “આ” અંશમાં જ્ઞાન સ્વપ્રકાશ છે તેમ “રજતઅંશમાં પણ તે પ્રકાશ જ હેય. 110. अपि च द्वयोश्चांशयोः समाने संवेदने तत एकं प्रत्यक्षलब्धमपरं स्मरणफलमिति कुतस्त्यो विभागः । 110. વળી [‘આ’અંશ અને “રજત’અંશ] બંને અંશોનું સંવેદન સમાન હોય છે, તે પછી એક અંશનું સંવેદન પ્રત્યક્ષફળ છે અને બીજા અંશનું સંવેદન સ્મરણફળ છે એવો વિભાગ કયાંથી ઘટે ? 111. इदमित्यत्र च किमवभासते इति निरूप्यताम् । यदि शुक्तिकाशकलं सकलस्वगतविशेषखचितमवभाति तदा तदर्शने सति रजतस्मरणस्य कोऽवसरः ? । भवदपि वा सादृश्यकृतं स्मरणं न तदविवेकाय कल्पते, देवदत्तदर्शनानन्तरोद्गततत्सदशपुरुषान्तरस्मरणवत् । अथ धर्मिमात्रमिदमिति प्रत्यये प्रतिभाति, न शुक्तिकाशकलं, तद्बाढमिष्यते । तदेव चेदं सामान्यधर्मप्रहणवशविरुद्धसंस्कारोपनिबन्धनविरुद्धविशेषस्मरणकारण कमिदं रजतमिति सामान्योपक्रमे विशेषपर्यवसानं ज्ञानं, यदिदं तद्रजतमिति सामानाधिकरण्यावमर्शात् । रजतानुभवाभिमानेनैव च रजतार्थी तत्र प्रवर्तते । 111. ‘આ’ એ જ્ઞાનમાં શું ગૃહીત થાય છે એ કહો. જો એમાં શુક્તિને ટુકડો પૃહીત થત હેય તે તે પિતાના સઘળા વિશેષ ધર્મો સાથે જ ગૃહીત થાય, આમ તે વખતે શુક્તિનું For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ નિયાયિકનું આખ્યાતિવાદખંડન દર્શન હેય, અને તે પછી ત્યારે રજાનું સ્મરણ થવાને કોઈ અવકાશ જ ક્યાં રહે છે ? અને શુક્તિના દર્શન પછી શુક્તિ સાથે રજતનું સાદસ્ય હોવાને કારણે રજતનું સ્મરણ થાય તો પણ તે રજતસ્મરણ શુદ્ધિદર્શનથી પોતાના ભેદનું અગ્રહણ જન્માવવા સમર્થ નથી – જેમ દેવદત્તના દર્શન પછી દેવદત્ત સાથે સાથે ધરાવનાર પુરુષનું થતું મરણ દેવદત્તદર્શનથી પોતાના ભેદનું અપહણ જન્માવવા સમર્થ નથી તેમ. જે કહે કે “આ' એ જ્ઞાનમાં ધર્મિમાત્રનું ગ્રહણ થાય છે, શુક્તિના ટુકડાનું ગ્રહણ થતું નથી, તે તે તે અમને ખરેખર ઈષ્ટ છે. સામાન્ય ધર્મના ગ્રહણને લીધે વિરોધી સંસ્કારોની જાગવાથી વિરોધી વિશેષ ધર્મોનું સ્મરણ થાય છે જેને કારણે આ રજત છે' એવું તે જ્ઞાન સામાન્ય ધર્મથી શરૂ થઈ વિશેષ ધર્મમાં પર્યાવસાન પામે છે, કારણ કે “જે આ છે તે રજત છે એ અભેદને પરામર્શ થાય છે. પોતાને રજતને અનુભવ થયો છે એમ માનીને રજતાથી ત્યાં પ્રવૃત્ત થાય છે. 112. ननु स्मरणानुभवयोविवेकमप्रतिपद्यमानः प्रवर्तते इत्युक्तम् । श्रुतमिदं यदत्रभवद्भिधर्मकीर्तिगृहादाहृतं 'दृश्यविकल्प्याववेकीकृत्य प्रवर्तते' इति । किञ्च चौर्यमपीदं न कथञ्चन स्वार्थ पुष्पाति, यावद्धि दृश्यं गृहीतमिति न जातः प्रत्ययः तावत्कथं दृश्यार्थिनस्तत्र प्रवृत्तिः । एवमिहापि यावद् रजतं गृहातमिति न जातः प्रत्ययः तावत् कुतस्तदर्थिनां प्रवृत्तिः । तस्मादस्ति रजतग्रहणं, न तु तत्स्मरणप्रमोषमात्रम् । 112. પ્રભાકર મીમાંસક -- સ્મરણ અને અનુભવના ભેજનું પ્રહણ ન થતાં [રજતાથી] પ્રવૃત્ત થાય છે એમ અમે તે કહ્યું છે. નેવાયિક–અમે આ સાંભળ્યું છે કે “દર્શનને વિષય અને વિકલ્પનો વિષય એક ન હોવા છતાં તેમને એક કરીને કમાતા પ્રવૃત્ત થાય છે' આ વિચાર આપે ધર્મકાતિના ઘરેથી ( કૌદ્ધ દર્શનમાંથી) ઉછીને લીધે છે. વળી, આ ચોરી પણ તમારે કઈ સ્વાર્થ પોષતી નથી, કારણકે “દર્શનને વિષય ગૃહીત થયું છે એવું જ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી દર્શનના વિષયને ઈરછમાર કયાંથી પ્રવૃત્ત થાય ? એ જ રીતે અહીં પણ “રજતનું ગ્રહણ (=દર્શન) થયું છે એવું જ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી રજતાથી કેમ પ્રવૃત્તિ કરે ? તેથી રજનનું ગ્રહણ (=દર્શન) છે અને નહિ કે રજતના સ્મરણને પ્રમોષ માત્ર. 113. ननु रजतस्मरणं विपरीतख्यातिवादिभिरप्यङ्गीकृतमित्युक्तम् । सत्यं, रजतगतविशेषस्मरणमभ्युपगतम् । यथा हि पुरोऽवस्थिते धर्मिण्यवत्वादिसाधारणधर्मग्रहणात् स्थाणुपुरुषगतविशेषाग्रहणादुभयविशेषस्मृतेः संशयो भवति, एवमिहापि तेजस्वितादिसामान्यधर्मग्रहणाद्विशेषाग्रहणाद् रजतगतविशेषस्मृतेश्च तस्मिन् धर्मिणि रजतप्रत्यो भवति विपर्ययात्मकः । संशये ह्युभयविशेषस्मरणं कारणम , इह त्वन्यतरविशेषस्मरणमिति विशेषः । अत एव चागृहीतरजतस्येदं ज्ञानं नोत्पद्यते, सदृशाग्रहणे वा निशीथादाविति । न त्वेतावता स्मरणमात्रमेवेदमितीयति विरम्य स्थातव्यम्, स्मरणजन्यस्य विपर्ययप्रत्ययस्यापि संवेदनात् । अत एव तत्पृष्ठभाविपरामर्शवादिनो वरं सत्यवाचः । ते हि प्रतिभासं न निह्नवते । For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ७२ નૈયાયિકનુ` અખ્યાતિવાદખંડન છે ટ્રાયસહિત ઇન્દ્રિય. જેમ સૉંસ્કારસહિત ઇન્દ્રિય પ્રત્યભિજ્ઞાનું કારણ છે તેમ દેષસહિત ઇન્દ્રિય વિપર્યં મજ્ઞાનનું કારણ છે. જો કે દુષ્ટ શાલિખીો યાંકુરને ઉત્ત્પન્ન કરતા નથી છતાં તે દુષ્ટ શાલિકાર્યોને-અપૂપ વગેરેને-તા ઉત્પન્ન કરે છે જ. તેથી, સામે રહેલ ધર્માંના ત્રિકાળુત્વ વગેરે વિશેષ ધર્મોનું ગ્રહણ કરવા અસમર્થ, દેખવાળી ઇન્દ્રિય સામાન્ય ધર્મ ધરાવતી ખીજી વસ્તુના વિશેષ ધર્મના મરણની સહાયથી વિપરીત જ્ઞાન ઉત્પન્ન કરે છે. યથાર્થ જ્ઞાનની અપેક્ષાએ તે(=ન્દ્રિય કાણુ) દુષ્ટ કહેવાય છે, પર ંતુ પેાતાના ક વિપ યજ્ઞાનની બાબતમાં તેા તે કારણુ દુષ્ટ નથી. આમ રજતનું' આ જ્ઞાન [પોતાની ઉત્પત્તિમાં સ્મૃતિની અપેક્ષા રાખતું હેાવા છતાં] તે ઇન્દ્રિયજન્ય હાઈ અનુભવ જ છે, પ્રક્રુષિત સ્મૃતિ નથી. 115. अपि च, नेदं रजतमिति बाधकज्ञानं पूर्वानुभवविषयीकृतरजतनिपेधमधिगमयदुत्पद्यते । नेदं रजतमिति 'यदहमद्राक्षं तद्रजतं न भवति' इति प्रसक्तस्य चायं निषेधः । अननुभूतं त्वप्रसक्तमपि प्रतिषिध्यमानं, रजतमिव कनकमपि किमिति न प्रतिषिध्यते । 115. વળી, ‘આ રજત નથી' એ ખાધક જ્ઞાન, પૂર્વાનુભવે જેને ગ્રહણ કરેલ છે તે રજતના નિષેધને જણાવતું ઉત્પન્ન થાય છે. આ રજત નથી’ એમ કહેતાં કહેવા માગીએ છીએ કે જે વસ્તુ મેં દેખી હતી તે રજત નથી.’ આમ આ પ્રાપ્તને અર્થાત્ અનુભૂતને પ્રતિષેધ છે. જેને અનુભવ નથી અર્થાત્ જે અપ્રાપ્ત છે એવી વસ્તુને પ્રતિષેધ કરવામાં આવતાં રજતની જેમ કનકને પ્રતિષેધ પણ કેમ ન કરાય ? ૩ 116. यत्त व्याख्यातं प्रागनवगत स्मरणानुभवविवेकप्रतिपादकं बाधकज्ञानमिति तद्वचाख्यानमात्रमेव, तथाऽननुभवात् । न ह्येवं बाधकमुत्पद्यते यदविविक्तं तद्विविक्तम्' इति । अतो यत्किञ्चिदेतत् । तस्मान्न रजतस्मरणम् । 116. મરણુ અને અનુભવના પહેલાં ન જાગેલા વિવેક (=ભેદ)નું પ્રતિપાદક બાધક જ્ઞાન છે એવી જે સમજૂતી તમે પ્રાભાકરેએ આપી છે તે કેવળ સમજૂતી જ છે, કારણ કે એવા અનુભવ થતા નથી એમ અમે કહીએ છીએ કારણ કે જે અભિન્ન હતું તે આ મત તુચ્છ છે. ભિન્ન છે” એવા આકારનું બાધક ને ઉત્પન્ન થતું નથી. તેથી નિષ્કર્ષ એ કે [અહીં] રજતનું સ્મરણ નથી. 117. रजते वा कदाचिदनुभवोऽभूदिति स्मरणमभिधीयमानं नात्यन्तमलौकिकम् । स्वने तु स्वशिरश्छेदादे रत्यन्ताननुभूतस्य स्मृतिरिति कथ्यमानमेव त्रपाकरम् | जन्मान्तरे निजमस्तकलवनमनुभूतमनेनेति चेद् इदमपि स्वभाषितमसारम् यज्जन्मान्तरानुभूतं स्मर्यते । तत्र च कुतस्त्य एष नियमो यत्कदाचिदेव स्मर्यते, न सर्वदा सर्वमिति । 117. ‘રજતને કાઈક વાર અનુભવ થયેા હતેા' એટલે રજતનું સ્મરણ થાય છે એમ કહેતાં તે તે સ્મરણ અત્યંત અલૌકિક ન હેાય [કારણ કે લેકે પૂર્વાનુભૂતનું સ્મરણ ફરે છે.] પૂર્વે કદી ન અનુભવેલા પોતાના શિરચ્છેદની પણ સ્મૃતિ થાય છે એમ કહેવું For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ તૈયાયિકનું અધ્યાતિવાદખંડન છે દેલસહિત ઈન્દ્રિય. જેમ સંસ્કારસહિત ઈન્દ્રિય પ્રત્યભિજ્ઞાનું કારણ છે તેમ દેસહિત ઇન્દ્રિય વિપર્યયજ્ઞાનનું કારણ છે. જો કે દુષ્ટ શાલિબીજે વાંકુરને ઉત્પન્ન કરતા નથી છતાં તેઓ દુષ્ટ શાલિકાને–અપૂ૫ વગેરેને–તો ઉત્પન્ન કરે છે જ. તેથી, સામે રહેલ ધમના ત્રિકેણુત્વ વગેરે વિશેષ ધર્મોનું ગ્રહણ કરવા અસમર્થ, દેલવાળી ઈય સામાન્ય ધર્મ ધરાવતી બીજી વસ્તુના વિશેષ ધર્મને મરણની સહાયથી વિપરીત જ્ઞાન ઉત્પન્ન કરે છે. યથાર્થ જ્ઞાનની અપેક્ષાએ તે (=ઈદ્રિય કારણુ) દુષ્ટ કહેવાય છે, પરંતુ પોતાના કાર્ય વિપર્યયજ્ઞાનની બાબતમાં તો તે કારણ દુષ્ટ નથી. આમ રજતનું આ જ્ઞાન [પોતાની ઉત્પત્તિમાં સ્મૃતિની અપેક્ષા રાખતું હોવા છતાં તે ઈન્દ્રિયજન્ય હેઈ અનુભવ જ છે, પ્રમુષિત સ્મૃતિ નથી. 115. अपि च. नेदं रजतमिति बाधकज्ञानं पूर्वानुभवविषयीकृतरजतनिषेधमधिगमयदुत्पद्यते । नेदं रजतमिति 'यदहमद्राक्षं तद्रजतं न भवति' इति प्रसक्तस्य चायं निषेधः । अननुभूतं त्वप्रसक्तमपि प्रतिषिध्यमानं, रजतमिव कनकमपि किमिति न प्रतिषिध्यते । 115. વળી, “આ રજત નથી” એ બાધક જ્ઞાન, પૂર્વાનુભવે જેને ગ્રહણ કરેલ છે તે રજતના નિષેધને જણાવતું ઉત્પન્ન થાય છે. આ રજત નથી” એમ કહેતાં કહેવા માગીએ છીએ કે જે વસ્તુ મેં દેખી હતી તે રજત નથી. આમ આ પ્રાપ્ત અર્થાત અનુભૂતને પ્રતિષેધ છે. જેને અનુભવ નથી અર્થાત જે અપ્રાપ્ત છે એવી વસ્તુને પ્રતિષેધ કરવામાં આવતાં રજતની જેમ કનકને પ્રતિષેધ પણ કેમ ન કરાય ? 116. यत्त व्याख्यातं प्रागनवगतस्मरणानुभवविवेकप्रतिपादकं बाधकज्ञानमिति तद्वयाख्यानमात्रमेव, तथाऽननुभवात् । न ह्येवं बाधकमुत्पद्यते 'यदविविक्तं तद्विविक्तम्' इति । अतो यत्किञ्चिदेतत् । तस्मान्न रजतस्मरणम् । 116. મરણ અને અનુભવના પહેલાં ન જાણેલા વિવેક (ભેદ)નું પ્રતિપાદક બાધક જ્ઞાન છે એવી જે સમજૂતી તમે પ્રાભાકરોએ આપી છે તે કેવળ સમજૂતી જ છે, કારણ કે એવો અનુભવ થતો નથી એમ અમે કહીએ છીએ કારણ કે જે અભિન્ન હતું તે ભિન્ન છે એવા આકારનું બાધક = ન ઉત્પન્ન થતું નથી. તેથી આ મત તુચ્છ છે. નિષ્કર્ષ એ કે અહીં] રજતનું સમરણ નથી. 117. रजते वा कदाचिदनुभवोऽभूदिति स्मरणमभिधीयमानं नात्यन्तमलौकिकम् । स्वप्ने तु स्वशिरश्छेदादेरत्यन्ताननुभूतस्य स्मृतिरिति कथ्यमानमेव त्रपाकरम् जन्मान्तरे निजमस्तकलवनमनुभूतमनेनेति चेद् इदमपि स्वभाषितमसारम् यजन्मान्तरानुभूतं स्मयते । तत्र च कुतस्त्य एष नियमो यत्कदाचिदेव स्मर्यते, न सर्वदा समिति ।। 117. “રજતને કોઈક વાર અનુભવ થયો હતો એટલે રજાતનું સ્મરણ થાય છે એમ કહેતાં તે તે સ્મરણ અત્યંત અલૌકિક ન હાય [કારણ કે લેકે પૂર્વાનુભૂતનું સ્મરણ કરે છે.] પૂર્વે કદી ન અનુભવેલા પિતાના શિરછેદની પણ સ્મૃતિ થાય છે એમ કહેવું For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ નાયિકનું આખ્યાતિવાદખંડન ૭૩ શરમજનક છે. જે કહેવામાં આવે કે પૂર્વભવમાં પિતાના મસ્તકનું છેદન એણે અનુભવેલું, તે અમારે કહેવું જોઈએ કે જન્માક્તરમાં અનુભવેલાનું તેને સ્મરણ થાય છે એમ કહેવું પણ અત્યંત અનુચિત છે. ત્યાં એ પ્રશ્ન ઊઠે છે કે પૂિર્વભવમાં અનુભવેલી અમુક જ ઘટનાનું] કેઈક વખત જ તે સ્મરણ કરે અને બધી ઘટનાઓનું સર્વદા સ્મરણ ન કરે એ નિયમને આધાર છે ? 118. ननु भवताऽप्यसख्याति निरस्यता स्वप्नज्ञानेषु तादृक्षु किं वक्तव्यम् ? यद् वक्तव्यं तत् तत्रैव श्रोष्यसि । असन्न प्रतिभातीत्यु व्यते, न त्वननुभूतमिति । 118, પ્રભાકર - અસખ્યાતિને (અર્થાત બ્રાન્તજ્ઞાનમાં અસત્ અર્થનું જ્ઞાન થાય છે એ મતને) નિવાસ કરનાર આપે તેવા સ્વપ્નજ્ઞાનની બાબતમાં શું કહેવું છે ? નયાયિક – અમારે જે કહેવું છે તે તમે ત્યાં જ (નવમા આહ્નિકમાં વિસ્તારથી) સાંભળશે. અમારે કહેવું છે કે અસતનું [કદી] જ્ઞાન ન થાય, અને નહિ કે અનનુભૂતનું જ્ઞાન ન થાય. [અર્થાત અનનુભૂતનું જ્ઞાન સંભવે છે પરંતુ અસતનું જ્ઞાન સંભવતું નથી.] 119. નવનનુમૂતં સત્ થે નાની રે ? ટ્રિતિ વેત્ જ્ઞાન, તટનુમૂર્તમતિ શૈવ, मया तन्नानुभूतम् अन्येनानुभविष्यते । परानुभूत च सदिति शक्यते वक्तुम् । परानुभूते तु स्मरणमघटमानमिति नावयोरत्र वस्तुनि समानयोगक्षेमत्वम् । अपि च भवन्मते स्वप्नस्मृतेः स्मृतित्वेनाग्रहणे केन रूपेण ग्रहणमिति चिन्त्यम् । रूपान्तरेण ग्रहणे विपरीतख्यातिः । सर्वात्मना त्वग्रहणे स्वप्नसुषुप्त्योरविशेषप्रसङ्गः । अनुभवप्रत्ययश्च स्वप्ने सवेद्यते न स्मरणानुल्लेखमात्रमिति दुरभिनिवेश एव स्मृतिप्रमोषसमर्थन नामेति । द्विचन्द्रादिप्रत्ययेषु कथमख्यातिः ? 119. પ્રાભાકર – જેને તમને અનુભવ થયું નથી તે સત્ છે એ તમે કેવી રીતે જાણશે ? તે સત્ છે એવું જે તમને જ્ઞાન હોય તો તેને તમને અનુભવ થયો જ હેય. નિયાયિક – ના, એવું નથી. મેં તેને ભલે અનુભવી ન હોય પરંતુ બીજએ તે તેને અનુભવી હશે. બીજાએ અનુભવેલી વસ્તુ સત્ છે એમ કહી શકાય. પરંતુ બીજાએ અનુભવેલી વસ્તુનું સ્મરણ ઘટતું નથી. તેથી આ વસ્તુમાં (=સ્વપ્ન જ્ઞાનની સમજૂતી બાબતમાં આપણે બંનેને સમાન યોગક્ષેમ નથી. અર્થાત્ અમે યાયિકે જે રીતે સ્વપ્નજ્ઞાનને સમજાવીએ છીએ તે રીતે તમે પ્રાભાકરે નહિ સમજાવી શકે. અમારી સમજતી યોગ્ય છે.] વળી, તમારા મતે તે સ્વપ્નસ્કૃતિનું સ્મૃતિરૂપે અગ્રહણ છે, તે કયા રૂપે તેનું ગ્રહણ છે એનો વિચાર કરવો જોઈએ. અન્ય રૂપે ગ્રહણ માનતાં વિપરીત ખ્યાતિ આવી પડે. સંપૂર્ણપણે સ્વસ્કૃતિનું અગ્રહણ માનતાં સ્વપ્ન અને સુષુપ્તિ વચ્ચે કોઈ ભેદ નહિ રહે. સ્વપ્નમાં (દરકને) અનુભવજ્ઞાનનું સંવેદન થાય છે, સ્મૃતિના અગ્રહણનું ૧૦. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ તૈયાયિકનું આખ્યાતિવાદખંડન જ માત્ર સંવેદન થતું નથી. એટલે સ્મૃતિપ્રમેષનું સમર્થન કરવાને તમારે પ્રભાકરને આ પક્ષપાત જ છે. વળી, દ્વિચન્દ્રજ્ઞાન વગેરે જ્ઞાનમાં અખ્યાતિ (વિવેકાગ્રહણ) કેવી રીતે છે? 120. નનું સુષિરમિન નયનવૃત્તિરેલ્વેન પ્રીતું રાજનીતિ સારામિતિ | भोः श्रोत्रिय ! तादृशी दृशो वृत्तिरेकत्वमिन्दोर्मा ग्रहीद द्वित्वानुभव तु भान्त क प्रच्छादयामः! ननु चक्षुर्वृत्तौ तद् द्वित्व, तद्गतत्वेन तु यत्तस्याग्रहणं स एव भ्रमः । नैतदेवम् , नेत्रवृत्तेः सर्वत्र परोक्षत्वात् । किमेकचन्द्रबोधेऽपि वृत्येकत्वं प्रतीयते । इयं ह्यगृह्यमाणैव चक्षुर्वृत्तिः प्रकाशिका ।। एवमुच्यमाने चैकचन्द्रग्रहणेऽपि वृत्त्येकत्वाग्रहणादख्यातिरेव भवेत् । यदपि तिक्तशर्करादिप्रत्ययेष्वख्यातिसमर्थनकदाशया पित्तवृत्तेस्तिक्तत्वस्य संवेद्यमानस्य तत्स्थत्वेनाग्रहणमुपवर्णितं तदपि कुशकाशावलम्बनप्रायम् । मोहात् पित्तगतत्वेन तिक्तता चेन्न गृह्यते । मा ग्राहि शर्करायां तु किंकृता तिक्ततामतिः ॥ सामानाधिकरण्येन हि तिक्ता शर्करा' इति तदधिकरणा तिक्तताप्रतीतिरुपजायते । पित्तं त्विन्द्रियस्थं तिमिरवदगृह्यमाणमपि भ्रममुपजनयति शरीरस्थमिव ज्वरं शिरोऽर्यादि रोगमित्यलं प्रसङ्गेन । 120. પ્રાભાકર – અમે કહ્યું છે ને કે તિમિરરોગના દેષને કારણે દ્વિધા વિભક્ત થયેલે નેત્રવ્યાપાર ચંદ્રના એકત્વને ગ્રહણ કરવા સમર્થ નથી. રયાયિક – અરે એ વેદવિદ્ ! ચક્ષુને તેવો વ્યાપાર ચંદ્રના એકત્વને ભલે ન ગ્રહણ કરે, પરંતુ (ચંદ્રના) ધિત્વના અનુભવનું જે સંવેદન છે તેને અમે કયાં છુપાવીએ? - પ્રાભાકર – તે ધિત્વ ચક્ષુવ્યાપારમાં છે, ચક્ષુવ્યાપારગત ધિત્વનું ચક્ષુવ્યાપારગતરૂપે અગ્રહણ એ જ ભ્રમ છે. નૈયાયિક – ના, એવું નથી, કારણ કે ચક્ષુને વ્યાપાર તે સર્વત્ર પરીક્ષ છે. શું એક ચંદ્રનું જ્ઞાન જ્યારે થાય છે ત્યારે પણ ચક્ષુવ્યાપારગત એકત્વ દેખાય છે ? આ ચક્ષુવ્યાપાર તે અગૃહીત રહીને જ [પોતાના વિષયને] પ્રકાશિત કરે છે – જાણે છે. આમ કહેવામાં આવતાં તે એક ચન્દ્રનું જ્ઞાન પણ અખ્યાતિ જ બની જા? કારણ કે તેમાં પણ ચક્ષુવ્યાપારગત એકત્વનું અપ્રહણ છે. વળી, સાકરની તિક્તતાના જ્ઞાન જેવા જ્ઞાનમાં અખાતિ(=અવગુ)નું સમર્થન કરવાની ખાટી આશાથી પિત્તમાં રહેલી તિક્તતાનું સંવેદન થતું હોવા છતાં તે તિક્તતાનું પિત્તગતરૂપે ગ્રહણ થતું નથી એમ તમે કહ્યું છે, For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ અખ્યાતિવાદીએ પણ પરત મામાણ્ય સ્વીકારવું પડે ઉપ એ પણ તૃણને પકડી ડૂબતે બચવાની આશા કરે એના જેવું છે. મેહને કારણે તિક્તતા પિત્તગતરૂપે ગૃહીત ન થતી હોય તો ભલે ન થાઓ, પરંતુ સાકરમાં તિક્તતાનું જ્ઞાન શા કારણે થાય છે ? [પિત્ત અને સાકર બંનેનું અધિકરણ એક હેવાને કારણે [પિત્તધર્મ તિક્તતા સાકરમાં જણાય છે અને પરિણામે તિક્ત સાકર' એ જાતની, સાકરમાં તિક્તતાની પ્રતીતિ જન્મે છે. [પિત્ત અને સાકરનું અધિકરણ એક કેવી રીતે? પિત્ત જિન્દ્રિય ઉપર છે અને સાકર પણ જિવા ઉપર છે. આમ બંનેનું અધિકરણ એક કહેવાય.] જેમ શરીરસ્થ [છુપો ઝીણો] તાવ તિમિર રોગની માફક અજ્ઞાત રહેતો હોવા છતાં શિરોવેદના ઉત્પન્ન કરે છે તેમ ઈન્દ્રિયસ્થ પિત્ત પોતે અજ્ઞાત રહેતું હોવા છતાં ભ્રમ ઉત્પન્ન કરે છે. વિશેષ ચર્ચાનું પ્રયોજન નથી. 121, gવં સર્વત્ર નાથાતિનૈિતીવ સૂક્ષ્મતે ! न चैतयापि परतःप्रामाण्यमपहन्यते ॥ रजतेऽनुभवः किं स्यादुत प्रमुषिता स्मृतिः । द्वैविध्यदर्शनादेवं भवेत्तत्रापि संशयः ।। संशयानश्च संवादं नूनमन्वेषते जनः । तदपेक्षाकृतं तस्मात्प्रामाण्यं परतो ध्रुवम् ।। 121, આમ બધે ખ્યાતિ ઘટતી લાગતી નથી. વળી, આ અખ્યાતિ દ્વારા પણ પરતઃ પ્રામાણયને કંઈ હાનિ થતી નથી. જિતાનુભવ કે રજત પ્રમુષિતસ્મૃતિ એમ બે પ્રકારનું જ્ઞાન થતું હોઈ આ રજતવિષયક અનુભવ છે કે રજતવિષયક પ્રમુષિત સ્મૃતિ એવો સંશય તે અખ્યાતિવાદમાં પણ થશે. [પરિણામે] સંશયવાળે માણસ પ્રિસ્તુત જ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ એ નકકી કરવા] ખરેખર જ્ઞાન અને પ્રવૃત્તિ વરચેના] સંવાદને શોધશે. આને નિષ્કર્ષ એ છે કે સંવાદને આધારે નક્કી થતું જ્ઞાનનું પ્રામાણ્ય અવશ્યપણે પરત: જ છે. 122. 7 જૈષ જૂચવાસ્થ પ્રતીવારાિયાનમઃ | अनर्थजा हि निर्दग्धपित्रादौ भवति स्मृतिः ॥ दृष्टान्तीकृत्य तामेव शून्यवादी समुत्थितः । भ्रमापह्नवमात्रेण प्रतिहन्तुं न शक्यते ॥ अथास्ति काचित्परतः प्रामाण्यस्य निषेधिका । शून्यवादस्य या युक्तिः सैव वाच्या किमेतया ।। तस्माद्यथार्थमस्याः संश्रयणं तन्न निषिद्धमख्यातेः । संविद्विरोध एव प्रकटित इति धिक प्रमादित्वम् ।। For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ દ तदुक्तम् અખ્યાતિવાદથી શૂન્યવાદના પ્રતિકાર અશકય कृतश्च शीलविध्वंसो न चानङ्गश्च सङ्गतः । आत्मा च लाघवं नीतस्तच्च कार्य न साधितम् ॥ इति [ ] 122. વળી, શૂન્યવાદને પ્રતિકાર કરવાની આ રીત નથી. [અર્થાત્ અખ્યાતિવાદનુ પ્રતિપાદન કરીને શૂન્યવાદના પ્રતિકાર કરી શકાશે નહિ.] ભસ્મીભૂત થઈ ગયેલા પિતા વગેરેની સ્મૃતિ અજન્ય નથી, તેને જ દૃષ્ટાન્ત તરીકે લઈને શૂન્યવાદી [બારૢ વસ્તુનું કાઈ અસ્તિત્વ જ નથી એ દર્શાવવા] ખડા થયા છે. કેવળ ભ્રાન્ત જ્ઞાનેાનેા નકાર કરીને તેને હરાવવા શકય નથી. જો પરતઃ પ્રામાણ્યના નિષેધ કરનારી અને શૂન્યવાદનેા નિષેધ કરનારી કાઈ યુક્તિ હાય તા તે જ કહેવી જોઈએ, આ અખ્યાતિથી શું સધાવાનું ? તેથી, તે યુક્તિનેા આશરા લેવે! એ જ યાગ્ય છે. તે યુક્તિા આશરે લેવાની અમે તમને ના પાડતા નથી. અખ્યાતિ દ્વારા તે અનુભવના જ વિરાધ તમે પ્રકટપણે કર્યો છે. તેથી ધિક્કાર હા તમારા પ્રમાદીપણાને ! કહ્યું છે ને કે : ‘શિયળનેા નાશ કર્યા અને તેમ છતાં પ્રેમ અનુકૂળ ન થયા. આત્માને હીણા કર્યાં અને છતાં તે કામ પાર ન પાડયું.' [તમારું પ્રાભાકરાતું આવું છે.] 9 123. यत्पुनर्विपरीतख्यातौ पक्षत्रयमाशङ्कय दूषितं तदपि न युक्तम् । अस्तु तावदयमेव पक्षः 'रजतमालम्बनं तदेव चास्यां प्रतीतौ परिस्फुरति ' इति । नन्वत्र चोदितम् ‘અન્નત્ત્વાતિોવ સા મવેત્’ ઇતિ। નૈતભાવુ, વેન્તરાવૌ રખતસ્ય વિદ્યમાનવાત્ । અસत्ख्यातिपक्षे हि एकान्तासतोऽर्थस्य प्रतिभानमङ्गीक्रियते, इह तु देशान्तरादौ विद्यमानस्येति महान् भेदः । 123. ઉપરાંત, ત્રણ વિકલ્પેશની આશંકા કરી વપરીતખ્યાતિમાં જે દૂષણુ બતાવવામાં આવ્યાં તે પણ ખરાબર નથી. તે આ રહ્યો પ્રથમ વિકલ્પ – રજત એ વિષય છે, તે જ આ (ભ્રાન્ત) પ્રતીતિમાં ગૃહીત થાય છે.' આ વિકલ્પને અનુલક્ષી વિપરીતખ્યાતિમાં આપત્તિ આપવામાં આવી છે કે એમ હાય તા વિપરીતખ્યાતિ અસખ્યાતિ જ બની જાય. વિપરીતખ્યાતિમાં આપવામાં આવેલી આ આપત્તિ ચૈાગ્ય નથી, કારણુ કે અન્ય દેશ કે અન્ય કાળમાં રજત વિદ્યમાન છે, સત્ છે. અસખ્યાતિના પક્ષમાં અત્યન્ત અસત્ વસ્તુનું ગ્રહણુ સ્વીકારવામાં આવ્યુ' છે, જ્યારે અહીં (=વિપરીતખ્યાતિમાં) તે દેશાન્તર કે કાલાન્તરમાં વિદ્યમાન (=સત્) વસ્તુનું ગ્રહણુ સ્વીકારવામાં આવ્યું છે. આમ [વિપરીતખ્યાતિ અને અસખ્યાતિ વચ્ચે] મેટા ભેદ છે, 124. ननु तत्रासतोऽर्थस्य किं देशान्तरचिन्तया । किं कुर्मस्तादृशस्यैव वस्तुनः ख्यातिदर्शनात् ॥ यस्तु देशान्तरेऽप्यर्थो नास्ति कालान्तरेऽपि वा । न तस्य ग्रहणं दृष्टं गगनेन्दीवरादिवत् ॥ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ બ્રાન્ત જ્ઞાનને વિષય अयमेव च द्वयोरसत्त्वयोर्विशेषः यदेकस्य ग्रहणं दृष्टमितरस्य न दृष्टमिति । 124. શંકાકાર પ્રભાકર–વિપરીત ખ્યાતિમાં ગૃહીત થતા અસત અર્થની બાબતમાં દેશાન્તર [કે કાલાન્તરનો] વિચાર કરવાથી શો લાભ? નૈયાયિક – એમાં અમે શું કરીએ, કારણ કે બ્રાતિમાં તેવી જ વસ્તુનું દર્શન થાય છે. જે વસ્તુ દેશાન્તર કે કાલાન્તરમાં પણ અસ્તિત્વ ધરાવતી નથી તેનું ગ્રહણ થતું દેખાતું નથી, ઉદાહરણાર્થે આકાશકુરુમ. આ જ છે બે અસત્પણને ભેદ, એકનું ગ્રહણ દેખાય છે, બીજાનું ગ્રહણ દેખાતું નથી. 125. ननूक्तं तत्रासतोऽर्थस्य कथं ज्ञानजनकत्वमजनकस्य वा कथं प्रतिभासः ? उक्तमत्र सदृशपदार्थदर्शनोद्भूतस्मृत्युपस्थापितस्य रजतस्यात्र प्रतिभासनमिति । न चास्योपस्थापनं पशोरिव रज्ज्चा संयम्य ढौकनम् , अपि तु हृदये परिस्फुरतोऽर्थस्य बहिरवभासनम् । न चैतावतेयमात्मख्यातिरसख्यातिति वक्तव्यं, विज्ञानाद्विच्छेदप्रतीतेः, अत्यन्तासदर्थप्रतिभासाभावाच्चेति । अथवा पिहितस्वाकारा परिगृहीतपराकारा शुक्तिकैवात्र प्रतिभातीति भवतु द्वितीयः पक्षः । 125. શંકાકાર પ્રભાકર – ત્યાં અમે પૂછ્યું જ છે કે વિપરીત ખ્યાતિમાં અસત અર્થ જ્ઞાનને જનક કેવી રીતે ઘટે ? અને અસત અર્થ જ્ઞાનને જનક ન હોય તો જ્ઞાનથી તેનું ગ્રહણ કેમ થાય ? નયાયિક – ત્યાં અમે ઉત્તર આપેલો જ છે કે રજતસદશ પદાર્થના દર્શનથી જાગેલ મૃતિએ ઉપસ્થિત કરેલ રજતનું અહીં (વિપરીત ખ્યાતિમાં) જ્ઞાન થાય છે. વળી, પશુને જેમ દોરડે બાંધી નજીક લાવવામાં આવે છે તેમ આ અર્થને ઉપસ્થિત કરવામાં આવતા નથી, પરંતુ હૃદયમાં ( મનમાં) સ્કુરેલા અર્થને બહાર ભાસ થાય છે, પરંતુ આટલા માત્રથી જ આ વિપરીતખ્યાતિ આત્મખ્યાતિ કે અસખ્યાતિ છે એમ કહેવું ન જોઈએ. તિ આત્મખ્યાતિ નથી કારણ કે વિજ્ઞાનથી વિસ્તુના] વિખુટાપણાની, અલગપણની પ્રતીતિ થાય છે. [અર્થાત્ વિજ્ઞાનથી અલગ બાહ્ય વિષયની પ્રતીતિ થાય છે.] [ અસખ્યાતિ નથી કારણ કે અત્યન્ત અસત્ અર્થનું જ્ઞાન થતું જ નથી. અથવા, પિતાના આકારને ઢાંકી બીજાને આકાર ધારણ કરનારી છીપ જ અહીં [વિપરીત ખ્યાતિમાં] ગૃહીત થાય છે, તે જ બ્રાન્તપ્રતીતિ વિષય છે] એવો બીજો વિકલ્પ છે. 126.ननूक्तं कृत्यासीतावत् किमिदं वेशभाषापरिवर्तनम् ? कथं च रजतज्ञाने शुक्तिकाऽवभासितुमर्हतीति ! श्रुतमिदं नाटकं, न तु वयमत्रोपहासपात्रम् । शुक्तिकेति वस्तुस्थितिः, एषा कथ्यते पुरोऽवस्थितं धर्मिमात्रम् । भास्वररूपादिसादृश्योपजनितरजतविशेषस्मरणमत्र प्रतिभातीति ब्रूमः, यदेतत्पुरः किमपि वर्तते तद् रजतमित्यनुभवात् । वस्तुस्थित्या तु For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ભ્રાન્તજ્ઞાનને વિષય शुक्तिरेव सा, त्रिकोणत्वादिविशेषग्रहणाभाबाच्च निगृहितनिजाकारेत्युच्यते, रजतविशेषस्मरणाच्च परिगृहीतरजताकारेति । एतच्च विषयेन्द्रियादिदोषप्रभवेषु शुक्तिकारजतावभासभास्करकिरणजलावगमजलदगन्धर्वनगरनिर्वर्णनरज्जुभुजगग्रहणरोहिणीरमणद्वयदर्शनशङ्खशर्करापीततिक्ततावसायकेशकूर्चकालोकनादिविभ्रमेष्वभ्युपगम्यते । मनोदोषनिबन्धनेषु तु मिथ्याप्रत्ययेषु निरालम्बनेषु स्मृत्युल्लिखित एवाऽऽकारः प्रकाशते इति । 126. શંકાકાર પ્રાભાકર – [આ વિકલ્પને અનુલક્ષી આપત્તિ આપતાં અમે જણાવ્યું છે કે “નકલી સીતાની જેમ શું આ વેશભાષાનું પરિવર્તન છે ? કેવી રીતે રજતજ્ઞાનમાં છીપનું ભાસવું યોગ્ય છે?” તૈયાયિક – સાંભળ્યું છે કે આ નાટક છે પરંતુ એમાં અમે ઉપહાસપાત્ર નથી. છી' એ વસ્તુસ્થિતિ છે. એને જ “સમક્ષ રહેલ ધમિમાત્ર” કહેવામાં આવી છે. ભારરૂપ વગેરે સાદૃશ્યને લીધે સ્મરણમાં ઉપસ્થિત થયેલ જર્નાવશેષનું અહીં જ્ઞાન થાય છે એમ અમે કહ્યું છે, કારણ કે “આ જે કંઈ સમક્ષ રહેલ છે તે રજત છે' એવો અનુભવ થાય છે. વાસ્તવમાં તે તે છીપ જ છે. (છીપના) ત્રિકોણત્વ વગેરે વિશેષ ધર્મોનું ગ્રહણ ન થવાને કારણે છીપને પોતાને આકાર ઢાંકનારી વર્ણવવામાં આવી છે, રજતના વિશેષ ધર્મોનું સ્મરણ થવાને કારણે છીપને રજતાકાર ધારણ કરનારી વર્ણવવામાં આવી છે. વિષય કે ઇન્દ્રિયના દોષથી જન્મતા ભ્રાન્ત જ્ઞાનોમાં આમ બને છે. વિષય કે ઇન્દ્રિયના દોષથી જન્મતાં બ્રાન્તજ્ઞાને છે – છીપમાં રજતનું જ્ઞાન, સૂર્યકિરણેમાં જળનું જ્ઞાન, વાદળામાં ગંધર્વનગરનું જ્ઞાન, દેરડામાં સાપનું જ્ઞાન, [એક ચંદ્રમાં દિચંદ્રનું જ્ઞાન, [ળા] શંખમાં પીળા રંગનું જ્ઞાન, [ગળી] સાકરમાં તિક્તતાનું જ્ઞાન, વાળના ગુચછાનું જ્ઞાન, વગેરે. પરંતુ મનના દોષને કારણે જન્મતા વિષયરહિત બ્રાન્ત જ્ઞાનમાં સ્મૃતિગત આકાર જ ભાસે છે. 127. यस्तु तृतीयः पक्षः 'अन्यदालम्बनमन्यच्च प्रतिभाति' इति कश्चिदाश्रितः, तत्रापि न सन्निहितस्यालम्बनत्वमुच्यते येन भूप्रदेशस्यापि तथात्वमाशङ्कयेत । नापि जनकस्यालम्बनत्वम् , यच्चक्षुरादावपि प्रसज्येत । किन्त्विदमित्यगुल्या निर्दिश्यमानं कर्मतया यज्ज्ञानस्य जनकं तदालम्बनमित्युध्यमाने न कश्चिद् दोषः । [127. જે ત્રીજો વિકલ્પ છે તે આ છે – વિષય એક છે અને જ્ઞાન થાય છે બીજાનું.' આ પક્ષ કેટલાકે સ્વીકાર્યો છે. આ વિક૯પમાં સન્નિહિતને વિષય નથી ગણવામાં આવતા કે જેથી ભૂપ્રદેશને પણ વિષય માનવાની આપત્તિની કઈ આશંકા કરે; જ્ઞાનજનક પણ વિષય નથી, જેથી ચક્ષુ વગેરેને વિષય માનવાની આપત્તિ આવે; પરંતુ આંગળી ચીંધી આ” એમ કર્મ તરીકે નિદૈ શાતું જે કંઈ જ્ઞાનનું જનક છે તે વિષય છે એમ કહેવામાં કઈ દેષ નથી. 128. નr [ વિજ્ઞાને શોnહૂંજ્ઞાને [૨] વિક્રમાણ્વિારળમ્ | ક્રિશ્ચિત્ત तिमिरं रोमराजिरिव नयनधाम्नो मध्ये एवास्ते, तेन द्विधा कृता नयनवृत्तिः द्वित्वेन चन्द्र For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ભ્રાન્ત જ્ઞાનના વિષય मसं ग्रहगति [ इति तदेवालम्बनम् ] । किञ्चित्तु तिमिरं तत्र तितउविवरवदन्तराऽन्तरा तिष्ठति चक्षुषः, तेन विरलप्रसृता नयनरश्मयः सूक्ष्माः सूर्यांशुभिरभिहन्यमानाः केशकू - काकारा भवन्तीति तदेवालम्बनम्, अनुदितेऽस्तमिते वा सवितरि केशोण्डूकप्रत्य - यस्यानुत्पादात् । गन्धर्वनगरज्ञाने जलदाः पाण्डुरत्विषः । अलम्बनं गृहाट्टालप्राकाराकारधारिणः ॥ तस्माद्विपरीतख्यातौ पत्रयमपि निरवद्यम् । ૭૯ 128. પ્રાભાકર – ચિન્દ્રજ્ઞાનમાં અને વાળના ગુન્હાના જ્ઞાનમાં વિષય શું છે ? - નૈયિક – આંખના ડાળાના મધ્યમાં રામરાજિ જેવું ‘તિમિર’ રહેલું ડાય છે. તેનાથી ખે ભાગમાં વિભક્ત થઈ ગયેલા ચક્ષુવ્યાપર =ચક્ષુમાંથી નીકળતાં કિરણા) એક ચ ંદ્રને બે ચંદ્રરૂપે દેખે છે. [એટલે ચિન્દ્રજ્ઞાનમાં આસન અર્થાત્ વિષય છે આ મિર.] ક્રાઈક ‘તિમિર’ ચાળણીના કાણાંની માફક આંખની (=આંખના કરાની) વચ્ચે વચ્ચે રહેલ છે. તેના લીધે આંખનાં કિરણો છૂટાં છૂટાં ફેલાય છે અને જ્યારે સૂર્યકિરણા સાથે અથડાય છે ત્યારે વાળના ગૂંચળાના આકારના બની જાય છે. તેથી [વાળના ગુચ્છાના જ્ઞાનમાં] તે તિમિર જ વિષય છે, કારણ કે જ્યારે સૂર્ય ઊગ્યા નથી હોતા કે અસ્ત પામી ગયા. હાય છે ત્યારે વાળના ગુચ્છાનું દર્શન ઉત્પન્ન થતુ ના. ગનગરમાં ગૃહ, અટ્ટાલ, પ્રાકારના આકારા ધ!ણું કરનાર સફેદ વાદળા વિષય છે. કર્ણએ કે વિપરીત ખ્યાતિમાં ઉપર્યુક્ત ત્રણેય પક્ષે નિર્દેષ છે. 129. यः पुनरितरेतरसङ्करः ख्यातीनामुदाहारि तत्रात्मख्यात्य सत्ख्याती अपवर्गाह्निके वयमपि विज्ञानाद्वैतमपाकरिष्यन्तः पराकरिष्याम इति किं तच्चिन्तया : विपरीतख्यातौ तु परिहृतम् । ! ! 129. વળી, [વિપરીતખ્યાતિ. આત્મખ્યાતિ અને અસખ્યાતિ એ ત્રણ] ખ્યાતિઆઞા પરસ્પર સંકર જે તમે પ્ર.ભાકાએ કહ્યો તેની બાબતમાં કહેવાનુ` કે આત્મખ્યાતિ અને અસખ્યાતિને નિરાસ તા અમે પણ અપવર્ગાહિકમાં વિજ્ઞાનાદ્વૈતના નિરાસ કરતાં કરવાના છીએ એટલે અહીં તેની વિચારણા કરવાથી શે। લાભ ? વિપરીતખ્યાતિમાં તા તેમના સાંકના દેષને અમે પરિહાર કર્યા છે. 130 ચઘુનરવાતિ ‘સર્વજ્ઞિિમ: સ્મૃતિપ્રમોષોઽમ્યુવાત વ, પ્રામાêસ્તુ યરા: पीतम्' इति, तत्र वायन्तराणि तावद्यथा भवन्ति तथा भवन्तु, वयं तु स्मृत्युपारूढरजतायाकारप्रतिभासमभिवदन्तो बाढं स्मृतिप्रमोषमभ्युपगतवन्तः । किन्तु न तावत्येव विश्रा म्यति मतिः, अपि तु रजताद्यनुभवोऽपि संवेयते इति न स्मृतिप्रमोषमात्र एव विरन्त: व्यम् । अतो विपरीतख्यातिपक्ष एव निरवद्य इति स्थितम् । For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ બાધ એટલે વિષયાપહાર 130. વળી, તમે પ્રાભાકરેએ જે કહ્યું કે “બધા દાર્શનિકે સ્મૃતિપ્રમોષ સ્વીકારે છે જ, પરંતુ યશ તે પ્રાભાકરોને મળે છે એ બાબતમાં કહેવાનું કે બીજા દાર્શનિકોનું તો જે છે તે ખરૂ પણ અમે તે સ્મૃતિમાં આવેલ રજતાકારના પ્રતિભાસની વાત કરતાં સ્મૃતિપ્રમોષને ખરેખર સ્વીકારીએ છીએ. પરંતુ બુદ્ધિ ત્યાં જ અટકી જતી નથી પણ રજતાદિને અનુભવ પણ સંવેદાય છે. એટલે, કેવળ સ્મૃતિપ્રમોષે જ અટકી ન જવું જોઈએ. નિષ્કર્ષ એ કે વિરીખ્યાતિપક્ષ જ નિર્દોષ છે. 131. यस्तु बाधप्रकारः प्राग्विकल्पितः तत्र सहानवस्थानसंस्कारोच्छेदादिपक्षा अनभ्युपगमेनैव निरस्ता इत्यस्थाने कण्ठशोष आयुष्मताऽनुभूतः । विषयापहारस्तावदस्तु बाधः । विषयस्य च न प्रतिभातत्वमपहियते किन्तु प्रतिभातस्यासत्त्वं ख्याप्यते इत्यपहारार्थः । असत्वमपि नेदानीमुपनतस्य ख्याप्यते येन पूर्वदृष्ट द्रुघणभग्नकुम्भाभावप्रतिभासवदबाधः स्यात् । न च तदानीमध्यभावग्रहणे वस्तुनो द्वयात्मकत्वमाशङ्कनीयं, पूर्वावगताकारोपमर्दद्वारेण बाधकप्रत्ययोत्पादात् , यन्मया तदा रजतमिति गृहीतं तद्रजतं न भवति, अन्यदेव तद्वस्त्विति । 131. વિકો ઊભા કરી બાધપ્રકારનો તમે પ્રાભાકરોએ વિચાર કર્યો છે. તેમાં સહાનવસ્થાન, સંસ્કારો છેદ વગેરે વિકલ્પ અસ્વીકાર્યું હોવાને કારણે નિરરત થઈ જ ગયા છે, એટલે આપે નકામું ગળું સૂકવું. બાધ એટલે વિષયાપહાર જ હે. વિષયની પ્રતિભાતતા દૂર થતી નથી પરંતુ જે વિષય પ્રતિભાત થયો હોય છે તેનું અસત્વ જણવાય છે–આ છે અપહારને અર્થ. પહેલાં ભ્રાતિકાળે ઉપસ્થિત થયેલ વસ્તુનું અત્યારે ( બાધકાળ) અસ૨ [છે એમ] જણાવાતું નથી, જેથી પૂર્વ દષ્ટ દૂઘણુભગ્ન કુંભના અસત્ત્વની જેમ તેને બાધ ન થાય. પહેલાં ( બ્રાન્તિકાળ) અનુભવેલ વસ્તુનું તે જ કાળે (=ભ્રાતિકાળે) અસત્વ [હતું એમ ગ્રહણ કરતાં એક વસ્તુમાં એક કાળે ભાવત્વ અને અભાવત્વ એ બે સ્વભાવ માનવા પડશે એવી આશંકા કરવી ન જોઈએ કારણ કે પૂર્વ જાણેલા (=અનુભવેલા) આકારને દબાવીને બાધક જ્ઞાન ઉત્પન્ન થાય છે, [જેમ કે તે વખતે (= બ્રાન્તિકાળ) જે વસ્તુને મેં રજત કહી ગૃહીત કરી હતી તે (તે વખતે) રજત ન હતી, કેઈ બીજી જ વસ્તુ હતી. 132. ननु स्वकालनियतत्वात् ज्ञानानां कथमुत्तरस्य ज्ञानस्य पूर्वज्ञानोत्पादकालावच्छिन्नतद्विषयाभावग्रहणसामर्थ्यम् ? किं कुर्मः ? तथा प्रत्ययोत्पादात् । न भग्नघटवदिदानी तन्नास्तिता गृह्यते, अपि तु तदैव तदसदिति प्रतीतिः । यथा च न वर्तमानकनिष्ठा एव विषयप्रतीतयस्तथा क्षणभङ्गभङ्गे वक्ष्यामः । 132. પ્રાભાકરની શંકા – જ્ઞાને તે પિતા પોતાના કાળમાં જ નિયત છે, તે પછી પૂર્વજ્ઞાનોત્પત્તિકાળથી વિશિષ્ટ પૂર્વજ્ઞાનવિષયના અભાવને ગ્રહણ કરવાનું સામર્થ્ય ઉત્તરજ્ઞાનમાં ક્યાંથી હોય ? For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ બાધ એટલે ફલાપહાર નૈયાયિક – અમે શું કરીએ? કારણ કે એવું જ્ઞાન ઉત્પન્ન થાય છે. ભગ્ન ધટની જેમ તેનું (=રજતનું) અત્યારે (= માધજ્ઞાનકાળ) અસત્ત્વ ગૃહીત થતું નથી પરંતુ તે વખતે જ (બ્રાન્તિકાળ) તે અસત્ હતી એવી પ્રતીતિ થાય છે. વિષયપ્રતીતિઓ કેવળ વર્તમાનનિષ્ઠ નથી એ વસ્તુ અમે ક્ષણભંગવાદનો નિરાસ કરતી વખતે કહીશું. 133. અથવા ઝાપટા મવતું વધારે પ્રમાણઝવં દારાઢિવીનાં પ્રત્યક્ષ लक्षणे वर्णितमिति तदपहरणात् प्रमाणं बाधितं भवत्येव । किं कुर्वता बाधकेन प्रमाणफलमपहृतमिति चेत् - गायता नृत्यता वाऽपि जपता जुह्वताऽपि वा । तच्चेत्कार्यं कृतं तेन किमवान्तरकर्मणा ॥ तदभ्युपगमे वापि तल्कि विदधता कृतम् । तच्च किं कुर्वतेत्येवमवधिः को भविष्यति ।। तदलममुनाऽवान्तरप्रश्नेन । सर्वथा बाधकप्रत्ययोपजनने सति हानादिरूपं पूर्वप्रमाणफलं निवर्तते इति तेन तद्बाधितमुच्यते । 133. અથવા બાધ એટલે ફલાપહાર છે. પ્રમાણફળ એ હાનાદિબુદ્ધિ છે એ વાત અમે પ્રત્યક્ષના લક્ષણ વખતે કહી છે. તેના અપહારથી પ્રમાણુ બાધિત થાય છે જ. પ્રભાકર - શું કરતું બાધક જ્ઞાન પ્રમાણફળને અપહાર કરે છે ? (અર્થાત બાધક જ્ઞાન ફળને અપહાર કરવા માટે વચ્ચે બીજું શું કરે છે ?]. નૈયાયિક – ગાતા કે નાચતા પણ, જપ કરતા કે હમ કરતા પણ તે બાધક જ્ઞાન તે કાર્ય કરતું હોય તે પછી તે કાર્ય કરવા માટે અવાન્તર કાર્ય કરવાની જરૂર જ ક્યાં રહે છે ? જે અવાન્તર કાર્ય માનવો તે તે અવાન્તર કાર્ય કરવા માટે બીજુ કયું અવાન્તર કાર્ય તેણે કર્યું અને તે બીજુ અવાન્તર કાર્ય કરવા માટે વચ્ચે અન્ય કર્યું અવાક્તર કાર્ય કર્યું ? – એમ આ પ્રશ્નોની હારમાળાને કોઈ અન્ત આવશે ખરો? માટે, આ અવાતર કાર્યના પ્રક-નને રહેવા દે, જ્યારે બાધક જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે હાનાદિરૂપ પૂર્વ પ્રમાણફળ દૂર થાય છે, એટલે બાધક જ્ઞાન વડે પૂર્વ પ્રમાણુફળ બાધિત થાય છે એમ કહેવાય છે. 134. समानासमानविषयविकल्पोऽपि न पेशलः, एकस्मिन्विषये विरुद्धाकारग्राहिणोनियोर्बाध्यबाधकभावाभ्युपगमात् । चित्रादिप्रत्यये कथं न बाध इति चेत्, पूर्वज्ञानोपमर्दैनोत्तरविज्ञानानुत्पादात् । अत एवैकत्रापि धर्मिणि बहूनां धर्माणामितरेतरानुपमर्दैन वेद्यमानानामत्येव समावेशः । ૧૧ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ભ્રાન્તિવિષયક મીમાંસક મત 134. તે એ જ્ઞાનના વિષય એક જ છે કે જુદો જુદો એ વિકલ્પ પણુ ઉચિત નથી, કારણ કે એક જ વિષયમાં વિરુદ્ધ આકારાને અણુ કરનાર ખે જ્ઞાનેા વચ્ચે બાધ્યું. ખાધકભાવ અમે સ્વીકાર્યો છે. ચિત્રરૂપના જ્ઞાનમાં બાધ ક્રમ થતા નથી એમ જો પૂછશે તે અમારા જવા“ એ છે કે ખાધમાં તા પૂર્વજ્ઞાનને દબાવી દૂર કરી ઉત્તરાન ઉત્પન્ન થાય છે [જ્યારે ચિત્રજ્ઞાનની બાબતમાં એવુ થતુ ન] તેથા જ એક ધાર્મીમાં એકબીજાને ન દુખાવતા અનેક અનુભવાતા ધર્મને! સમાવેશ એક સ્થાને થાય છે જ. e 135 पूर्वोपमर्देनोत्तर विज्ञानजन्मतश्चैतदपि प्रत्युक्तं भवति यदुक्तं पूर्वस्मिन् प्रत्यये प्राप्तप्रतिष्ठे सत्यागन्तुज्ञानमुत्तरं बाध्यताम्' इति, यतः पूर्वोपमर्देनैव तदुत्तरं ज्ञानमुदेति । विषय सहायत्वात् प्रमाणान्तरानुगृह्यमाणत्वाच्च उत्तरमेव ज्ञानं बाधकमिति युक्तम् । तस्मा स्ति ज्ञानानां बाध्यबाधकभावः । स चायं बाघव्यवहारो विपरीतख्यातिपक्षे एव सामर्थ्यमस्खलितं दधातीति स एव ज्यायान् । 135, પૂર્વજ્ઞાનને ઉત્તમ કરી ઉત્તરાન જન્મે છે એમ કહેવાથી પેલી તમે પ્રાભાકરાએ કરેલી દલીલને પણ પ્રતિષેધ થઈ ન્નય છે કે પૂર્વજ્ઞાન પ્રતિષ્ઠા પામી ચૂકયું હાઇ જે કાઈને! બાધ થઈ શકે એમ હાય તેા તે ઉત્તરજ્ઞાન છે, પૂર્વજ્ઞાન નથી,' કારણ કે પૂર્વજ્ઞાનના ઉપમ કરીને જ ઉત્તરજ્ઞાન ઉત્પન્ન થાય છે. વિષયની સહાયને કારણે તેમ જ અન્ય પ્રમાણુની સહાયને કારણે ઉત્તરજ્ઞાન જ બાધક છે એમ માનવું ઊંચત છે. નિષ્કર્ષી એ કે નાનામાં બાધ્યબાધકના સવે છે અને આ બાધવ્યવહાર વિપરીતખ્યાતિપક્ષમાં જ સ્ખલનારહિત સાથ્ય ધરાવે છે, એટલે તે વિપરીતખ્યાતિપક્ષ જ શ્રેષ્ઠ છે, ' 136. अज्ञः कोऽपि नास मीमांसकस्वाह - येयं शुक्तिकायां रजतप्रतीतिर्विपरीतख्यातिरिति तवादिनामभिमता सा तथा न भवतीति, सत्यरजतप्रतीतिवदत्राप्यवभास्यरजतसद्भावात् । लौकिकालौकिकत्वे तु विशेषः । रजतज्ञानावभास्यं हि रजतमुच्यते, तच्च किञ्चिद् व्यवहारप्रवर्तकं किञ्चिन्नेति । तत्र व्यवहारप्रवत्तकं लौकिकमुच्यते, તતોऽन्यदलौकिकमिति । यच्च शुक्तिकाश फलमिति भवन्तो वदन्ति तदलौकिकं रजतम् । रजतज्ञानावभास्यत्वाद् रजतं, तद्व्यवहाराप्रवृतेरलौकिकमिति । 136. કાઈક અજ્ઞાની મીમાંસક કહે છે – છીપમાં થતી રજતની જે પ્રતીતિને વાદી નૈયાયિકા વિપરીતખ્યાતિ કહે છે તે તેવી (અર્થાત્ વિપરીતખ્યાતિ) નથી, કારણ કે રજતની સાચી પ્રતીતિની જેમ અહી` પણુ (=રજતની મિથ્યા પ્રતીતિમાં પણ) અવભાસ્ય રજતના દ્ભાવ છે. જિતની સાચી પ્રતીતિમાં જેમ અવભાસ્ય રજતને! સદ્ભાવ છે તેમ આ ભ્રાન્ત પ્રતીતિમાં પણ અવભાસ્ય રજતને સદ્ભાવ છે]—ભેક માત્ર એટલે જ કે રજતની સાચી પ્રતીતિમાં રજત લૌકિક છે જ્યારે અડી રજત અલૌકિક છે. રજતજ્ઞાનમાં જે ભાસે છે તેને રજત કહેવામાં આવે છે, તે રજત કેઇ વાર વ્યવહારપ્રવર્તક ઢાય છે, કાઈ વાર વ્યવહારપ્રવર્તક નથી હેતી. જે દેવહારપ્રવર્તક રજત છે તેને લૌકિક કહેવામાં For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ભ્રાતિવિષયક મીમાંસક મતનું ખંડન આવે છે, તેનાથી જુદા પ્રકારની રજાને (અર્થાત જે વ્યવહારપ્રવર્તક નથી તે રજતને) અલૌકિક કહેવામાં આવે છે. જેને તમે તૈયાયે છીપને ટુકડે કહે છે તે અલૌકિક રજત છે; તે રજતજ્ઞાનમાં ભાસે છે તેથી રજત છે, વ્યવહારપ્રવર્તક નથી તેથી અલૌકિક છે. ___137. तदेतदपरामृष्टसंवेदनेतिवृत्तस्याभिनवपदार्थसर्गप्रजापतेरभिधानम् । बाधकप्रत्ययेन तत्र रजताभावस्य ख्यापनात् । नेदं रजतमिति हि रजतं प्रतिषेधत्येष प्रत्ययः, न विद्यमानरजतस्यालौकिकत्वमवद्योतयति इति ।। (137. વિક-આનો અર્થ તે એ કે અલોકિક પદાર્થની સૃષ્ટિના સર્જક આ મીમાંસક ભ્રાત જ્ઞાનનો બાધ થાય છે ત્યારે શું થાય છે. એ સાવ જાતા જ નથી. બ્રાન્ત જ્ઞાનમાં, બાધક જ્ઞાનથી જતને અભાવ જણાવાય છે; “આ રજત નથી એમ રજતને પ્રતિષેધ આ બાધક શાન કરે છે, અને નહિ કે વિદ્યમાન રજતને અલૌકિકત્વનું પ્રકાશન, 138. ૩ નંઢ જિમિતિ વ્યાઘાયત દત્ત ! વાઃ બિયતાં સંવાનિ” मै.सं. १.२.१५] इतिवत् सोऽयं श्रोत्रियः स्वशास्त्रवर्तनीमिहापि न तां त्यजति, न तु तस्या अयमवसरः । अगृह्यमाणे तु रजताख्येऽन्यधर्मिणि कथं तद्धर्मत्वेन लौकिकत्वं गृह्यते ? रजताभावग्रहणे त्वेष न दोषः, भावतदभावयोः धर्मधर्मिभावाभावात् । स्मर्यमाणप्रतियोग्यवच्छिन्न' हि अभावो गृह्यते एव । तस्मादत्र नास्त्येव रजतं, न पुनरलौकिकं तदस्ति । न च रजतज्ञानावभास्यत्वमात्रं रजतलक्षणम् अपि त्वबाधितरजतज्ञानगम्यत्वम् । अपि च लौकिकालौकिकप्रविभागः प्रतिभामनिबन्धनो वा स्याद्व्यवहारसदसद्भावनिबन्धनो वा ? न तावत् प्रतिभासनिबन्धनः, तथाप्रतीत्यभावात् , क्वचिद्धि रजतं, क्वचिच्च तदभावः प्रतीयते, न तु लौकिकत्वमलौकिकत्वं वा । [138. મીમાંસક- બાધક જ્ઞાન જણાવે છે કે આ રજત લૌકિક નથી, “આ રજત નથી” એ વાક્ય અધુરું છે અને તેથી “લૌકિક પદ ઉમેરી આ રીતે પૂર્ણ કરવાનું છે– આ લોકિક રજત નથી.” ઉદાહરણ, સિં તે વાયુર્વાન છત] સં થનકોરજાનિ [સમષિા યજ્ઞપતિ:]. [આ મંત્રમાં “વગચૈજ્ઞાનિ સાથે એકવચન બરછતાÉ' જઈ શકતું ન હોઈ જે અધુરાપણું વાક્યમાં છે તેને “છત્તામ્' પદ ઉમેરી દૂર કરવામાં આવે છે. આને વાકયશેષ કહેવામાં આવે છે અર્થાત વાકયમાં બાકીના ખૂટતાં પદ-પદેનું ઉમેરણ.] નૈયાયિક – આ વેદવિશારદ પિતાના શાસ્ત્રમાં પ્રયુક્ત પદ્ધતિને અહીં પણ છેડતા નથી, પરંતુ તેને માટે અહીં અવસર નથી. રજત નામને અન્ય ધમી ગૃહીત જ ન થતો હોય તે તેને ધર્મ તરીકે લૌકિકત્વનું ગ્રહણ હોય જ ક્યાંથી? [કે જેથી કહી શકાય કે રજતના લૌકિકત્વને પ્રતિષધ બાધક જ્ઞાન કરે છે.] રજવાભાવના ગ્રહણમાં આ દોષ નથી કારણ કે રજતના ભાવ અને અભાવ વરચે ધર્મધર્મ ભાવ સંબંધ નથી. સ્મરણમાં આવતા For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ બ્રાન્ડવિષયક મીમાંસક મતનું ખંડન પ્રતિવેગીથી અવરિષ્ઠ અભાવ જ ગૃહીત થાય છે. [પ્રતિયોગી એટલે શું એ સમજીએ. રજતાભાવ લો. અભાવ કેને? રજતને. તેથી રજત એ પ્રતિયોગી છે અને તેનાથી અવચિછન્ન પ્રસ્તુત અભાવ છે. ન્યાય–વશેષિક મતે અભાવ પ્રત્યક્ષગ્રાહ્ય છે. પરંતુ અભાવનું પ્રત્યક્ષ થવામાં પ્રતિયોગીનું સ્મરણ આવશ્યક છે. જ્યાં સુધી પ્રતિયેગી રજતનું સ્મરણ ન થાય ત્યા સુધી રજતાભાવનું પ્રત્યક્ષ થતું નથી.] [ઉપર જે કહ્યું તેને] નિષ્કર્ષ એ કે અહીં (= રજતના ભ્રાન્ત જ્ઞાનની બાબતમાં) “રજત નથી જ' એવું બાધક જ્ઞાન થાય છે અને નહિ કે “રજત અલૌકિક છે એવું. વળી, રજતજ્ઞાનમાં ભાસવું તે રજતનું લક્ષણ નથી પરંતુ અબાધિત રજતજ્ઞાનનું ઝેય તેવું તે રજાનું લક્ષણ છે. ઉપરાંત, અમે પૂછીએ છીએ કે વિષયને લૌકિક-અલૌકિક વિભાગ પ્રતિભાઓને આધારે છે કે વ્યવહારની હવા-ન હોવાને આધારે ? તે પ્રતિભાસને આધારે ન હોઈ શકે કારણ કે તેવી પ્રતીતિ નથી, (અર્થાત “આ રજત લૌકિક છે અને આ રજત અલૌકિક છે' એવી પ્રતીતિ નથી.) કોઈક વાર રજતની પ્રતીતિ થાય છે અને દેઈક વાર રજતા ભાવની પ્રતીતિ થાય છે, પરંતુ રજતના લેકિકત્વ કે અલૌકિકત્વની પ્રતીતિ ને થતી જ નથી. ___139. अथ व्यवहारप्रवृत्यप्रवृत्तिभ्यां लौकिकालौकिकत्वे व्यवस्थाप्येते तद्वक्तव्यं कोऽयं व्यवहारो नामेति । ज्ञानाभिधानस्वभावो हि व्यवहारः । स तद्विषयो नास्तीत्युक्तम् । तदर्थक्रियानिवर्तनं व्यवहार इति चेत्, तर्हि स्वप्ने परिरभ्यमाणाया योषितः कूटकार्षापणस्य च लौकिकत्वं प्राप्नोति, उत्पद्य नष्टे घटे अर्थक्रियाया निवृत्तेरलौकिकत्वं स्यात् । अपि च यः शुक्तिकायां रजतव्यवहारं न करोति स रजताभावमेव बुद्ध्वा, न रजतस्य सतस्तस्यालौकिकताम् । यदि चेदमलौकिकं रजतं तत्किमर्थमिह तदर्थक्रियार्थ प्रवर्तते ? अलौकिकं लौकिकत्वेन गृहीत्वेति चेत्, सैवेयं तपस्विनी विपरीतख्यातिरायाता । तस्माद् विपरीतख्यातिद्वेषेण कृतमीदृशा । अत्रापि लोकसिद्धैव प्रतीतिरनुगम्यताम् । 139. જે વ્યવહારપ્રવૃત્તિના હેવાન હોવાના આધારે લૌકિક-અલૌકિકત્વની વ્યવસ્થા હોય તો આ વ્યવહાર એ શું છે એ તમારે જણાવવું જોઈએ. જ્ઞાનને નામ આપવારૂપ વ્યવહાર પણ છે અને આ વ્યવહારને વિષય લોકિકત્વ-અલૌકિકત્વ નથી એ અમે કહ્યું છે. અર્થ ક્રિયા કરવારૂપ વ્યવહાર અભિપ્રેત છે એમ જે કહેતા હો તે સ્વપ્નમાં આલિંગન કરાતી યુવતી અને ખોટા સિક્કા પણ લૌકિક બની જશે; વળી ઉત્પન્ન થઈ નાશ પામી ગયેલ ઘટમાંથી અર્થ ક્રિયા ચાલી જતી હોઈ તે અલૌકિકત્વ પ્રાપ્ત કરશે. ઉપરાંત, જે માણસ છીપમાં રજને વ્યવહાર કરતા નથી તે રજતાભાવ નણુને જ તેમ કરે છે અને નહિ કે રજાતના હોવા છતાં તેની અલૌકિકતાને જાણીને. અને જે આ અલૌકિક રજત હેાય તે અહીં રજતની અર્થ ક્રિયા માટે પ્રમાતા પ્રવૃત્તિ કેમ કરે ? અલોકિક રજતને લૌકિક રજત જણને તે તેમ કરે છે એમ જે તમે કહેશો તે પેલી બિચારી વિપરીત ખ્યાતિ વળી પાછી આવીને ઊભી રહેશે. માટે વિપરીત ખ્યાતિ પ્રત્યે આ દ્વેષ ન રાખે. અહીં પણ લેકસિદ્ધ પ્રતીતિને જ અનુસરે. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ વિપરીત ખ્યાતિવાદ જ નિર્દોષ છે 140. ન વા મીમાં પુતે સ્વમાર્યાપિ વેફમતઃ | निःसारयितुमिच्छन्ति स्वतःप्रामाण्यतृष्णया ॥ न चैवमपि तत्सिद्धिः बुद्धिद्वैविध्यदर्शनात् । संशये सति संवादसापेक्षत्वं तथैव तत् ॥ क्लेशेन तदमुनाऽपि स्वार्थस्तेषां प्रसिद्धयति न कश्चित् । यद्भवति देवगत्या राजपथेनैव तद्भवतु ॥ 140. સ્વત:પ્રમાણુતા માટેની તૃષ્ણને લીધે આ મીમાંસકે ઘરમાંથી પોતાની પત્નીને પણ શું કાઢી મૂકવા ન ઈ છે ? (અર્થાત સ્વતઃપ્રમાણુતાને ખાતર મીમાંસકે પિતાની પત્નીને પણ ઘરમાંથી હાંકી કાઢે.) પરંતુ એમ કરે તો પણ સ્વતઃપ્રમાણુતા સિદ્ધ થવાની નથી કારણકે (યથાર્થ અને મિથ્યા એમ) બે પ્રકારનું જ્ઞાન દેખાય છે. જ્ઞાનની યથાર્થતા બાબત સંશય થતાં તેના યથાર્થ્યની (=પ્રામાણ્યની) સંવાદસાપેક્ષતા એવી ને એવી જ રહે છે. આટલો બધો કલેશ (=શ્રમ) કરવા છતાં તેમનો (૦મીમાંસકોનો) કેઈ સ્વાર્થ સધાય નહિ. જે અનિવાર્યપણે બનવાનું જ છે તે આડાઅવળા માર્ગે બનવા કરતાં રાજમાર્ગો જ બને. [અર્થાત્ જે અનિવાર્ય છે તેને ગલાતલ્લાં કર્યા પછી સ્વીકારવા કરતાં સામી છાતીએ સ્વીકારવું જ વધુ સારું]. 141. નામથતિચંતાડપ્રતિમાસાત नासख्यातिर्न ह्यसतां धीविषयत्वम् । उक्तोऽख्यातो दूषणमार्गो विपरीत ख्यातिस्तस्मादाश्रयणीया मतिमद्भिः ।। 141. બુદ્ધિમાનોએ આત્મખ્યાતિ સ્વીકારવી જોઈએ નહિ કારણ કે અર્થ તો બાહ્યરૂપે દેખાય છે. તેમણે અસખ્યાતિ પણ ન સ્વીકારવી જોઈએ કારણ કે જે અસત છે તે જ્ઞાનને વિષય નથી. તેમણે અખ્યાતિ પણ ન સ્વીકારવી જોઈએ કારણ કે તેમાં આવતા દેશે અમે જણાવી ગયા છીએ. માટે, છેવટે વિપરીત ખ્યાતિ જ તેમણે સ્વીકારવી જોઈએ. 142. તેિ જ તસ્મિન વિપરીત तदोयसाधर्म्यकृतोऽस्ति संशयः । तदा च संवादमुखप्रतीक्षणात् ___ भजन्ति बोधाः परतः प्रमाणताम् ॥ 142. તથા વિપરીત ખ્યાતિ પુરવાર થતાં, પ્રમાણજ્ઞાનનું તેની (=વિપરીતજ્ઞાનની) સાથે [જ્ઞાનસ્વરૂપ સાધમ્ય હેવાને કારણે જ્યારે સંશય જાગે કે “આ વિપરીતજ્ઞાન હશે For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શબ્દનુ પ્રમાણ્ય પરતઃ જ છે કે પ્રમાણુજ્ઞાન હશે' તે વખતે નાના (પેાતાનું પ્રમાણ્ય સિદ્ધ કરવા) સંવાદની અપેક્ષા રાખતા હાઇ પરતઃ પ્રામાણ્ય પામે છે. 143. પ્રત્યક્ષાદ્વિપ્રમાળાનાં તવચાઽસ્તુ તથાઽસ્તુ વા | शब्दस्य हि प्रमाणत्वं परतो मुक्तसंशयम् ॥ दृष्टे हि विषये प्रामाण्यनिश्चयमन्तरेणैव लघुपरिश्रमेषु कर्मसु प्रवृत्तिरिति तदुपयोगप्रत्यक्षादिप्रमाणप्रामाण्यनिश्चये दुरुपपादे कोऽभिनिवेश: ? शब्दे पुनरदृष्टपुरुषार्थपथोपदेशिनि प्रामाण्यमनिश्चित्य महाप्रयत्ननिर्वत्र्त्यानि ज्योतिष्टोमादीनि न प्रेक्षापूर्वकारिणो यज्वानः प्रयुञ्जीरन् इत्यवश्यं निश्चेतव्यं तत्र प्रामाण्यम् । तच्च परत एवेति ब्रूमः । 143. પ્રત્યક્ષ વગેરે પ્રમાણેનું પ્રામાણ્ય જે રીતે । તે રીતે ખરુ (અર્થાત્ એની ચર્ચામાં ન પડીએ). પરંતુ શબ્દનું પ્રામાણ્ય તા નિ:સશયપણે પરતઃ જ છે. જ્યારે વિષમ દૃષ્ટ હેાય ત્યારે પ્રામાણ્યના નિશ્ચય વિના જ ધુમ્રમસાધ્ય કર્મામાં લેકા પ્રવ્રુત્ત થાય છે, એટલે તેમાં ઉપયોગી પ્રત્યક્ષ વગેરે પ્રમાણેનું પ્રામાણ્ય નિશ્ચિતપણે જાણવું (પ્રવૃત્તિ પડેલાં) દુટ હેાઇ તેને નિશ્ચિતપણે જાણ્યા પછી જ પ્રવ્રુત્તિ કરવાની જક કરવાના શેા અર્થ ? પરંતુ શબ્દા અદૃષ્ટ પુરુષાર્થ પથના ઉપદેશ આપે છે, તેથી શબ્દના પ્રામાણ્યને નિશ્ચિતપણે જાણ્યા વિના મહાપ્રયત્નસાધ્ય જાતિષ્ટોમ વગેરે ક્રર્મા બુદ્ધિમાન યજમાનેા કરે નહિ, એટલે અહીં શબ્દના પ્રામાણ્યને નિશ્ચય પ્રવૃત્તિ પહેલાં] અવશ્ય કરવેા જોઈએ અને તે પ્રામાણ્યનિશ્ચય પરતઃ જ છે એમ અમે કહીએ છીએ. 144. शब्दस्य वृद्धव्यवहाराधिगतसम्बन्धोपकृतस्य सतः प्रतीतिजनकत्वं नाम रूपमववृतम् । तत्तु नैसर्गिकशक्त्यात्मक सम्बन्धमहिम्ना वा पुरुषघटितसमयसम्बन्धबलेन वेति विचारयिष्यामः । प्रकाशकत्वमात्रं तु दीपादेखि तस्य रूपम् । यथा हि दीपः प्रकाशमानः शुचिमशुचिं वा यथासन्निहितमर्थमवद्योतयति तथा शब्दोऽपि पुरुषेण प्रयोज्यमानः श्रवणपथमुपगतः सत्येऽनृते वा समन्वितेऽसमन्विते वा सफले निष्फले वा सिद्धेऽसिद्धे कार्येऽर्थे वा प्रमितिमुपजनयतीति तावदेवास्य रूपम् । अयं तु दीपाच्छन्दस्य विशेषो यदेष सम्बन्धव्युत्पत्तिमपेक्षमाणः प्रमामुत्पादयतीति, दीपस्तु तन्निरपेक्ष इति । 144, વૃદ્વવ્યવહાર દ્વારા જાગેલ સંબધથી શબ્દ જ્યારે ઉપકૃત હેાય છે ત્યારે તેનુ’ પ્રતીતિજનકત્વ સ્વરૂપ હાય છે એમ નિશ્ચિત થયેલ છે. આ એનુ સ્વરૂપ નૈસિંગ ક શાત્મકસ બંધના મહિમાને લીધે છે કે પુરુષે ઘડેલ સ ંકેતસંબધના બળે છે એ આપણે (ચેાથા આહ્નિકમાં) વિચારીશું. દીપ વગેરેની જેમ એનું સ્વરૂપ પણ પ્રકાશકત માત્ર છે. જેમ પ્રકાશમાન દીવા શુદ્ધ કે અશુદ્ધ, જે ક ંઇ સમીપ ડાય છે તેને પ્રકાશિત કરે છે તેમ શબ્દ પણ, પુરુષ વડે પ્રયાન્નતા કાને પડતાં, સત્ય કે અસત્ય, સમન્વિત કે અસવૃિત,સલ કે નિષ્કુલ, સિદ્ધ કે અસિદ્ધ કાની કે અંની પ્રતીતિ જન્માવે છે, એટલે એટલું જ એનુ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ શબ્દનું પ્રામાણ્ય -અપ્રામાણ્ય વક્તાના ગુણદોષ પર આધારિત ૮૭ સ્વરૂપ છે. આ છે દીપથી શબ્દને ભેદ–આ (શબ્દ) સંબંધજ્ઞાનની અપેક્ષા રાખતો પ્રમાને ઉત્પન્ન કરે છે જયારે દીપ સંબંધજ્ઞાનની અપેક્ષા રાખ્યા વિના પ્રમાને ઉપન્ન કરે છે. ___145. तस्याः शब्दजनितायाः प्रमितेयथार्थतरत्वं पुरुषदर्शनाधीनम् , सम्यग्दर्शिनि शुचौ पुरुपे सति सत्यार्था सा भवति प्रतीतिः, इतरथा तु तद्विपरीतेति । तत्र यथा नैसर्गिकमर्थसंस्पर्शित्वं शब्दस्य रूपमिति समर्थितम् , एवमस्य स्वाभाविकं सत्यार्थत्वमपि न रूपम् । एवमभ्युपगम्यमाने विप्रलम्भकवचसि विसंवाददर्शनं न भवेत् । तस्मात् पुरुषगुणदोषाधीनावेव शाब्दे प्रत्यये संवादविसंवादौ । 145. શબ્દજનિત જ્ઞાનનું પ્રામાણ્ય કે અપ્રામાણ્ય વક્તા પુરુષના દર્શન ઉપર આધાર રાખે છે–સમ્યક્દશી, શુચિ (કલેશરહિત) પુરુષ જ્યારે વક્તા હોય ત્યારે श६४-५ ते ज्ञान यथार्थ (सत्या) हेय छ, मन्मथा अयथार्थ (= मसत्यार्थ). नेम શબ્દનું અર્થસંપર્શવ રૂપ સ્વાભાવિક છે તેમ તેનું સત્યાર્થત્વ (= યથાર્થ ત્વ) રૂપ સ્વાભાવિક નથી. જે યથાર્થ તત્વ રૂપને સ્વાભાવિક માનવામાં આવે તો વંચક પુરુષના વચનમાં વિસંવાદ ન જણાય. નિષ્કર્ષ એ કે શાબ્દ જ્ઞાનમાં (= શબ્દજન્ય જ્ઞાનમાં સંવાદ અને વિસંવાદ અનુક્રમે વક્તા પુરુષના ગુણ અને દેશને અધીન છે. 146. न चन्द्रियादाविव तत्र दुर्भणा गुणाः । रागादयो दोषाः करुणादयो गुणाः पुरुषाणामतिप्रद्धिा एव । पुरुषगुणा एव शब्दस्य गुणाः, न स्वशरीरसंस्थाः चक्षुरादेरिवेति । तत्र यदि पुरुषगुणानां प्रामाण्य कारणता नेष्यते दोषाणामपि विप्लवहे तुता माभूत् । यत्तु दोषप्रशमन चरिताथा एव पुरुषगुणा:, प्रामाण्यहेतवस्तु न भवन्तीत्यत्र शपथशरणा एवं श्रोत्रियाः । न च वाधानुत्पत्तिमात्रेण वैदिक्याः प्रतीतेः प्रामाण्यं भवितुमर्हति 'प:मलाक्षीलक्षमभिरमयेद् विद्याधरपदकामः' इत्यादावपि प्रामाण्यप्रसङ्गात् । उक्तं च केनचित्-- यथा हि स्वप्नदृष्टोऽर्थः कश्चिद् द्वोपान्तरादिषु । असंभवद्विसंवादः श्रद्धातुं नैव शक्यते ॥ तथा चोदनयाऽप्यर्थं बोध्यमानमतीन्द्रियम् । असंभवद्विसंवादं न श्रद्दधति केचन ।। इति 146. જેમ ઈદ્રિય વગેરેના ગુણે કહેવા મુશ્કેલ છે તેમ પુરુષના ગુણો કહેવા શ્કેલ નથી પુરુષના રાગ વગેરે દેશે અને કરુણુ વગેરે ગુણો ખૂબ પ્રસિદ્ધ છે જ. પુરુષના ગુણે એ જ શબ્દના ગુણો છે; જેમ ચક્ષુ વગેરેના ગુણ ચક્ષુ વગેરેમાં જ રહે છે તેમ શબ્દના ગુણો શબ્દમાં જ રહેતા નથી. જો તમે મીમાંસકે પુરુષના ગુણોને શબ્દના પ્રામાણ્યનું કારણ ન ઈચ્છતા હે, તે [તમારા માટ] પુરુષના દે પણ શબ્દના For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૮ બાધાનુત્પત્તિમાત્ર પ્રામાયનિશ્ચાયક નથી અપ્રામાણ્યનું કારણ ન બને. “પુરુષના ગુણે તે દોષનું પ્રશમન કરવામાં જ ચરિતાર્થ છે, તેઓ પ્રામાણ્યનું કારણ બનતા નથી—એમ કહેવામાં મીમાંસ કેવળ શપથનું જ શરણ લે છે, [તકનું નહિ]. બાધક જ્ઞાન ઉત્પન્ન નથી થયું એટલા માત્રથી જ વેદજન્ય (=વેદશબ્દજન્ય) પ્રતીતિ પ્રામાય ધરાવવાને લાયક ઠરતી નથી, કારણ કે તે તો પછી “જેને વિદ્યાધરપદની કામના હોય તે લોલ લેનવાળી લાખ યુવતીઓ સાથે રમણ કરે વગેરે શબ્દોમાં પણ પ્રામાયની આપત્તિ આવે. કેઈકે તે કહ્યું પણ છે કે “ જેમ સ્વપ્નમાં દેખેલ કોઈ વસ્તુને અન્ય દ્વીપ વગેરેમાં બાધ સંભવ ન હોવા છતાં તેમાં શ્રદ્ધા રાખવી શક્ય નથી તેમ વેદ દ્વારા જણુતા અતીન્દ્રિય અર્થને બાધ સંભવતો ન હોવા છતાં કોઈ તેને વિશ્વાસ કરતું નથી.” ___147. तत्र स्वप्नज्ञाने हेतुः निद्रादिदोषोऽस्तीति दुष्ट कारणज्ञानादप्रामाण्यमिति चेत् लोलाक्षीलक्षवाक्ये किं वक्ष्यमि ? प्रभवस्तस्य न ज्ञायते इति चेत् नतरामसौ वेदेऽपि त्वन्मते ज्ञायते इति को विशेषः ? महाजनादिपरिग्रहोऽस्य नास्तीति चेद् अन्वेषणीयं तर्हि प्रामाण्यकारणं, न बुद्ध्युत्पादकत्वादेवौत्सर्गिकं प्रामाण्यमिति युक्तम् । साक्षाद्रष्टुनरोक्तत्वं शब्दे यावन्न निश्चितम् । बाधानुत्पत्तिमात्रेण न तावत्तत्प्रमाणता ॥ यदपि वेदे कारणदोषनिराकरणाय कथ्यते 'यद्वा वक्तुरभावेन न स्युर्दोषा निराश्रयाः' इति [*लो०वा० १.२.६३] तदपि न साम्प्रतम् , असति वक्तरि प्रामाण्यहेतूनां गुणानामप्यभावेन तत्प्रामाण्यस्याप्यभावात् । न च वेदे वक्तुरभावः सुवचः । तथा ह्येतदेव तावद्विचारयामः किं वेदे वक्ता विद्यते न वेति । 147. મીમાંસક - સ્વજ્ઞાનનું કારણ નિદ્રા વગેરે દેવો છે એટલે દુષ્ટ કારણના જ્ઞાનને આધારે સ્વપ્નજ્ઞાનનું અપ્રામાણ્ય નકકી થાય છે. યાયિક - જેને વિદ્યાધરપકની કામના હોય તે લોલ લોચનવાળી લાખ યુવતીઓ સાથે રમ કરી એ વાક્ય વિશે તમારે શું કહેવું છે? મીમાંસક – આ વાક્યનું મૂળ ખબર નથી. નયાયિક – વેદની બાબતમાં પણ, તમારા મતે, મળની કોઈને ખબર નથી, એટલે તે બેમાં શે ભેદ? મીમાસક – મહાજન વગેરે તેને (લેલ લેચનવાળી ...' એ વાક્યના પ્રમાણને) સ્વીકારતા નથી. તૈયાયિક – તે પ્રમાણયનું કારણ શોધી કાઢવું જોઈએ. બુદ્ધિને ઉત્પન્ન કરે છે એટલે તેનું પ્રામાણ્ય નિત્ય છે એમ કહેવું યોગ્ય નથી. શબ્દો સાક્ષાત દ્રષ્ટા પુરુષે કહ્યા છે એમ જ્યાં સુધી નિશ્ચિત ન થાય ત્યાં સુધી દેવળ બાધકજ્ઞાનની અનુત્પત્તિને આધારે For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ઇશ્વર વેદકર્તા છે, ce તેમનું પ્રામાણ્ય ન સ્વીકારાય. વળી, વેદની બાબતમાં કારદાષના નિરાકરણ માટે તમે જે કહ્યું છે કે વક્તાને અભાવ હાવાને કારણે દેાષા નથી કારણ કે દેશને રહેવાને આધાર [વક્તા] પાતે જ નથી' તે અનુચિત છે, કારણુ કે વક્તા ન હેાય તેા પ્રામાણ્યના કારણભૂત ગુણોને પણ અભાવ થાય, જેને પરિણામે તે વેદના પ્રામાણ્યને પણ અભાવ થાય. વેદની બાબતમાં તેના વક્તાના અભાવ છે એમ કહેવું સારું' નથી. એટલે આપણે એને જ વિચાર કરીએ કે વદરા વક્તા છે કે નહિ ? 148. ननु च वेदे प्रमाणान्तरसंस्पर्शरहितविचित्रकर्मफलगत साध्यसाधनभावोपदेशिनि कथं तदर्थ साक्षाद्दर्शी पुरुष उपदेष्टा भवेत् ? उच्यते 148. મીમાંસક-વિવિધ કર્મો અને તેમનાં ફળા વચ્ચેને કાય કારણભાવ – જે ખીન્ન કાઈ પ્રમાણને વિષય નથા તેના ઉપદેશ વેદ આપે છે. આવા વેદમાં રહેના અનુ' પહેલાં સાક્ષાત્ દર્શન કરી પછી તેને [વરૂપે] ઉપદેશ દેનાર પુરુષ કર્યાથી સ*ભવે ? 149. વેસ્ય પુરુષ: ર્તા નહિ ચાદરાદરા: | किन्तु त्रैलोक्य निर्माणनिपुणः परमेश्वरः ॥ स देवः परमो ज्ञाता नित्यानन्दः कृपान्वितः । क्लेशकर्मविपाकादिपरामर्शविवर्जितः ॥ 149, નૈયાયિક—વેદના રચિયતા પુરુષ જેવા તેવા નથી પરંતુ ત્રણેય લેાકનું સર્જન કરવામાં નિપુણ એવે: પરમેશ્વર છે. તે દેવ પરમ જ્ઞાતા (=સન) છે, નિત્વ આનંદસ્વરૂપ છે, કરુણયુક્ત છે, કલેશ-ક-વિપાક આદિના સંપર્કથી રહિત છે. 150. અત્રાદ ત્રિવે! કૌટોયનિર્માળનિપુળમતિરિતિ ! અટ્ટો તવ સરમતિत्वम् 1 न हि तथाविधपुरुषसदभावे किञ्चन प्रमाणमस्ति । तथा हीश्वरसद्भावो न प्रत्यक्षप्रमाणकः । न सावक्षविज्ञाने रूपादिवि भासते ।। न च मानसविज्ञानसंवेद्योऽयं सुखादिवत् । योगिनामप्रसिद्धत्वान्न तत्प्रत्यक्षगोचरः ॥ प्रत्यक्षप्रतिषेधेन तत्पूर्वकमपाकृतम् । अनुमानमविज्ञाते तस्मिन् व्याप्त्यनुपग्रहात् ॥ 150. મીમાંસક-શુ કહેા ા ? ત્રણ લેાકનું સર્જન કરવામાં નિપુણ બુદ્ધિવાળા' એમ ! હે ! તમારી સરળ બુદ્ધિ ! એવા પુરુષના અસ્તિત્વમાં ઢાઇ પ્રમાણુ નથી. ઈશ્વરનું અસ્તિત્વ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થતુ' નથી. જેમ રૂપ વગેરે પ્રત્યક્ષજ્ઞાનાથી ગૃહીત થાય છે તેમ તે પ્રત્યક્ષજ્ઞાનેથી ગૃહીત થતો નથી. જેમ સુખ વગેરે [આંતર વિષયેા] માનસ પ્રત્યક્ષથી ગૃહીત થાય છે તેમ તે માનસ પ્રત્યક્ષથ ગૃહીત થતા નથી, અને યાગીઓ ૧૨ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરસાધક કેઈ પ્રમાણ નથી પ્રસિદ્ધ ન હોવાથી-પુરવાર થયેલ ન હોવાથી તે યોગિપ્રત્યક્ષને વિષય નથી. તેથી નિષ્કર્ષ એ કે ઈશ્વર પ્રત્યક્ષનો વિષય નથી. ઇશ્વરના અસ્તિત્વને પુરવાર કરવામાં પ્રત્યક્ષપ્રમાણને પ્રતિષેધ થવાથી પ્રત્યક્ષપૂર્વક અનુમાનને પણ પ્રતિષેધ થઈ ગયો કારણ કે ઈશ્વર કદી પ્રત્યક્ષ થયો જ ન હોય તે ઈશ્વર અને તેને લિંગ ( હેતુ) વચ્ચેની વ્યાપ્તિનું ગ્રહણ જ ન સંભવે. 15ી. ને જ સામાન્યતોદ જિન્નમસ્થાતિ વિન્ચન क्षित्यादीनां तु कार्यत्वमसिद्ध सुधियः प्रति । शैलादिसन्निवेशोऽपि नैष कानुमापकः । कर्तृपूर्वककुम्भादिसन्निवेशविलक्षणः ॥ दृष्टः कर्नाविनाभावी सन्निवेशो हि यादृशः ॥ तादृङ्नगादौ नास्तीति कार्यत्ववदसिद्धता । 151. ઈશ્વરનું અસ્તિત્વ પુરવાર કરતું સામાન્યતોદષ્ટ લિંગ પણ કોઈ નથી. બુદ્ધિમાને [તેના હેતુ તરીકે આપવામાં આવેલ] પૃથ્વી વગેરેના કાર્યને પણ અસિદ્ધ ગણે છે. પર્વત વગેરેનો સન્નિવેશ (= રચના) પણ તેના કર્તાને અનુમાપક નથી કારણ કે તે સનિવેશ કર્તાએ બનાવેલા કુંભ વગેરેના સન્નિવેશથી વિલક્ષણ છે. કર્તા સાથે અવિનાભાવસંબંધ ધરાવતે સન્નિવેશ જેવો હોય છે તેવો સન્નિવેશ પર્વત વગેરેનો નથી, એટલે જેમ કાર્યત્વ હેતુ સિદ્ધ છે તેમ આ સન્નિવેશ હેતુ પણ અસિદ્ધ છે. [15]. સિદ્ધત્વે ન હેતુવમેનેજાચાર્તુળાિિમઃ | अकृष्टजातैः कर्तारमन्तरेणाप्तजन्मभिः । तेषामुत्पत्तिसमयप्रत्यक्षत्वेन लभ्यते ॥ कर्तुदश्यत्वमप्येवमभावोऽनुपलब्धितः । न च क्षितिजलप्रायदृष्टहेत्वतिरेकिणः ।। कस्यापि कल्पनं तेषु युज्यतेऽतिप्रसङ्गतः ॥ तेन कर्तुरभावेऽपि सन्निवेशादिदर्शनात् । अनैकान्तिकता हेतोविप्रत्वे पुरुषत्ववत् । 152. આ હેતુઓ સિદ્ધ હોય તે પણ સદ્ હેતુઓ નહિ ઘટે, કારણ કે તેઓ કેવળ પક્ષ-સપક્ષમાં જ નહિ પણ વિપક્ષમાં રહે છે, જેમને ઉત્પન્ન કરનાર કોઈ કર્તા નથી એવાં ખેડ્યા વિના ઊગી નીકળેલાં ઘાસ વગેરેમાં પણ તે હેતુઓ રહે છે. સકક કુંભ વગેરેની ઉત્પત્તિ વખતે થતા પ્રત્યક્ષ વડે જ તેના કર્તાનું દશ્યત્વ પણ જ્ઞાત થાય છે; એ જ રીતે કર્તાને અભાવ પણ અનુપલબ્ધિ વડે જ્ઞાત થાય છે. ખેડયા વિના ઊગી નીકળેલ ઘાસની બાબતમ'] માટી, પાણી, વગેરે દષ્ટ જનક હેતુઓથી અતિરિક્ત બીજા કોઈની (અર્થાત્ અદષ્ટ કર્તાની) કલ્પના કરવી યોગ્ય નથી, કારણ કે તેમ કરતાં અતિ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર સશરીર છે કે અશરીર છે? હવ પ્રસંગદેષ આવે છે.આમ કર્તાના અભાવમાં (= સાધ્ધાભાવમાં) પણુ સન્નિવેશ વગેરે [હેતુઓ] દેખાતા હાઇ તે હેતુ»માં અનૈકાન્તિક દોષ છે. વિપ્રત્વ સિદ્ધ કરવા આપેલે ‘પુરુષત્વ' હેતુ જેમ અનૈકાન્તિક ઢાષથી દૂષિત છે તેમ આ હેતુએ પણ અનૈકાન્તિક દોષથી દુષિત છે. 153.ષિ વ્યાપ્ત્યનુસારેળ વ્યમાન: પ્રસિધ્ધતિ । कुलालतुल्यः कर्तेति स्याद्विशेषविरुद्धता । व्यापारवान सर्वज्ञः शरीरी क्लेशसंकुलः । घटस्य यादृशः कर्ता तादृगेव भदेद् भुवः । विशेषसाध्यतायां वा साध्यहीनं निदर्शनम् || कर्तृसामान्यसिद्धौ तु विशेषावगतिः कुतः । 153. વળી, જો [‘જયાં જયાં કાર્યાં છે ત્યાં ત્યાં કર્તા છે' એ વ્યાપ્તિને આધારે [જગતકર્તા] કલ્પવામાં આવે તા કુલાલતુલ્ય તે કર્તા છે એમ સિદ્ધ થાય. પણુ આમાં તા વિશેષવિરુદ્ધતાના દાબ આવે. અર્થાત્, વ્યાપારવન્, અસર્વજ્ઞ, શરીરી, લેશયુક્ત જેવા ઘટને કર્તા તેવે જ જગતના કર્તા બની જાય. તમે વિશેષપ્રકારના કર્તા પુરવાર કરવા માગતા હૈ। તેા આ દૃષ્ટાન્ત સાધ્યહીન અને કારણ કે કર્તામાત્રની સિદ્ધિ થતાં વિશિષ્ટ પ્રકારના કર્તાની સિદ્ધિ કેવી રીતે થાય ? 154. अपि च सशरीरा वा जगन्ति रचयेदीश्वर : शरीररहितो वा ? शरीरमपि च तदीयं कार्यं नित्यं वा भवेत् । सर्वथाऽनुपपत्ति: अशरीस्य कर्तृत्वं दृश्यते न हि कस्यचित् । देहोऽप्युत्पत्तिमानस्य देहत्वा चैत्रदेहवत् ॥ कार्यमपीश्वरशरीरं तत्कर्तृकं वा स्यादीश्वरान्तरकर्तृकं वा ? तत्र स्वयं निजशरीरस्य निर्माणमिति साहसम् । कर्त्रन्तरकृते तस्मिन्नीश्वरानन्त्यमापतेत् ॥ भवतु को दोष इति चेत्, प्रमाणाभाव एव दोषः । एकस्यापि तावदीश्वरस्य साधने पर्याकुलतां गताः, किं पुनरनन्तानाम् ? 154. ઉપરાંત, શરીરવાળા ઇશ્વર જગત રચે છે કે અશરીરી ઇશ્વર જગત રચે છે? [જો શરીરવાળા ઇશ્વર જગત રચતા હાય તે!” તેનું શરીર પણ કાં ા કાર હેય કાં તા નિત્ય હૈાય. ગમે તે માને, કાઇ પણુ રીતે ઈશ્વર બટતા નથી. કેાઈ અશરીરી કર્તાને દેખ્યા નથી. [ઇશ્વર સશરીરી છે એમ માને! ] તેનેા કૈં પશુ ઉત્પત્તિમાન માનવા પડે કારણ કે તે દેહ છે, ચૈત્રના દેહની જેમ તેના શ્વેતુ ઉત્પત્તિમાન ઢાય તા તેનેા કર્તા તે ઈશ્વર પાતે છે કે તે ઈશ્વરથી અન્ય ખીજો કાઈ ઈશ્વર ? તેમાં પેાતાના શરીરને નિર્માતા ઈશ્વર પાતે જ છે એમ કહેવુ` સહપ છે, તે શરીરના કર્તા ખીજો ઈશ્વર છે એમ કહેતાં For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ હર ઈશ્વર શરીરવ્યાપારથી સર્જન કરે છે કે ઇરછા માત્રથી? અનંત ઈશ્વર માનવાની આપત્તિ આવે. જો કોઈ કહે કે અનંત ઈશ્વરે માનવામાં શું દોષ છે, તે કહેવું જોઈએ કે પ્રમાણભાવ એ જ દેષ છે. એક ઈશ્વરને પુરવાર કરવામાં આટલો કલેશ થાય છે તે અનન્ત ઈશ્વરોની તે વાત જ શી કરવી ? 155. किञ्च व्यापारेण वा कुलालादिरिव कार्याणि सृजेदीश्वर इच्छामात्रेण वा ? द्वयमपि दुर्घटम् । व्यापारेण जगत्सृष्टिः कुतो युगशतैरपि । तदिच्छां चानुवर्तन्ते न जडाः परमाणवः ।। अपि च किं किमपि प्रयोजनमनुसंधाय जगत्सर्गे प्रवर्तते प्रजापतिः एवमेव वा ? निष्प्रयोजनायां प्रवृत्तावप्रेक्षापूर्वकारित्वादुन्मत्ततुल्योऽसौ भवेत् । पूर्वोऽपि नास्ति पक्षः । अवाप्तसर्वानन्दस्य रागादिरहितात्मनः । जगदारभमाणस्य न विद्मः किं प्रयोजनम् ॥ अनुकम्पया प्रवर्तत इति चेद् मैवम् सर्गात् पूर्वं हि निःशेषक्लेशसंस्पर्शवर्जिताः । नास्य मुक्ता इवात्मानो भवन्ति करुणास्पदम् ।। परमकारुणिकानामपि दुःसहदुःखदहनदन्दह्यमानमनसो जन्तुनवलोकयतामुदेति दया, न पुनरपवर्गदशावदशेषदुःखशून्यानिति । करुणामृतसंसिक्तहृदयो वा जगत्सूजन् । कथं सृजति दुरदुःखप्राग्भारदारुणम् ॥ अथ केवलं सुखोपभोगप्रायं जगत् स्रष्टुमेव न जानाति, सृष्टमपि वा न चिरमवतिष्ठते इत्युच्यते तदप्यचारु, निरतिशयस्वातन्त्र्यसीमनि वर्तमानस्य स्वेच्छानुवर्तिसकलपदार्थसार्थस्थितेः परमेश्वरस्य किमसाध्यं नाम भवेत् ? 155. વળી, તે કુંભારની જેમ વ્યાપાર દ્વારા કાર્યો સજે છે કે કેવળ ઈછા દ્વારા? બંને (વિક) દુર્ઘટ છે. વ્યાપાર દ્વારા તે જગતની સૃષ્ટિ સેંકડે યુગમાં પણ ન થાય; અને તેની ઇચ્છા મુજબ જડ પરમાણુઓ વર્તાવા સમર્થ નથી. વળી, કયા પ્રજનને કારણે ઈશ્વર જગત સર્જવા માટે પ્રવૃત્ત થાય છે ? કે પછી એમ જ જગતનું સર્જન કરે છે ? પ્રયોજન વિના જગત સર્જવા પ્રવૃત્ત થાય છે એમ માનતાં તે વગર વિચાર્યું પ્રવૃત્તિ કરનારો બની જાય અને પરિણામે ઉમત્તતુલ્ય બની જાય. પ્રથમ પક્ષ પણ ઘટતું નથી. જે સંપૂર્ણ આનંદમય છે, જેને આત્મા રાગ આદિથી રહિત છે, તેને જગતને સર્જવાનું શું પ્રયોજન હોઈ શકે એ અમને સમજાતું નથી. કરુણતાથી પ્રેરાઇને તે જગતને સજે છે એમ કહેતા હો તો એવું ઘટતું નથી, કારણ કે જગતના સર્જન પહેલાં બધા આત્માઓ મુક્તની જેમ સર્વ કલેશાથી રહિત હાઈ કરુણાને પાત્ર નથી. પરમ કારુણિકાનેય દયા તે For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર સર્જનમાં કર્મી પર આધાર રાખે છે ? ૯૩ અસહ્ય દુ:ખદાહથી પીડાતા મ્નવાળાને દેખીને ઉપજે છે, અને નહિ કે મુક્ત આત્મા જેવા સવથા દુ:ખરહિત જીવાને દેખીને, વળી, જો કરુણ મૃતથી સી'ચાયેલ હૃદયવાળા હેાવાને લીધે તે જગતનું સર્જન કરતા હાય તા પછી દુર્વાર દુ:ખથી ખીચાખીચ ભરેલ દારુણુ જગતનું સર્જ્યન તે શા સારું કરે છે? જો કહેા કે કેવળ સુખાપભાગયેાગ્ય જગતનું` સજ્જન કેમ કરવુ એ તે જાણતા નથી તેા તેમ કહેવુ* ઉચિત નથી; અથવા એવું જગત તે સર્જે છે પણ પછી લાંખા સમય એવું તે રહેતું નથી એમ કહેા તા એ પણ બરાબર નથી. જેના વાતન્ત્યને કાઈ સીમા નથી અને બધા પદાર્થાની સ્થિતિ (=દશા) જેની ઇચ્છા મુજબ થાય છે એવા પરમેશ્વરને શુ અસાધ્યુ હાય ? 156. नानात्मगत शुभाशुभकर्म कलापापेक्षः स्रष्टा प्रजापतिरिति चेत् ; कर्माण्येव हि तर्हि सृजन्तु जगन्ति किं प्रजापतिना ? अथाचेतनानां चेतनानधिष्ठितानां स्रष्टृघटमानमिति तेषामधिष्ठाता चेतनः कल्प्यते इति चेत्, न, तदाश्रयाणामात्मनामेव चेतनत्वात् तवाधिष्ठातारो भविष्यन्ति, किमधिष्ठात्रन्तरेणेश्वरेण : तस्यापि तादृशा परकीयकर्मान्तरापेक्षा सङ्कोचितस्वातन्त्र्येण किमैश्वर्येण कार्यम्, राज्यमिव मन्त्रिपरवश मैश्वर्यं कोपयुज्यते तादृक् यत्राप• निरपेक्षं रुच्यैव न रच्यतेऽभिमतम् ? अन्येनाप्युक्तम्— किमोश्वरतयेश्वरो यदि न वर्तते स्वेच्छया । न हि प्रभवतां क्रियाविधिषु हेतुरन्विष्यते ।। इति । 156. નૈયાત્મિક- જુદા જુદા આત્માના શુભ અને અશુભ કર્મોની અપેક્ષા રાખીને ઈશ્વર જગત સજે છે. શંકા—તા પછી કમે! જ જગતનુ પુજન કરે, ઇશ્વરની શી જરૂર છે ? નૈયાયિક—ચેતનથી પ્રેરિત અચેતનમાં (=ર્મામાં) સનનુ સામર્થ્ય ઘટે છે એટલે તેનના પ્રે ક એક ચેતન (=ઇ) કલ્પવામાં આવે છે, શંકા——ના, કર્માના આશ્રયરૂપ જીવાત્મા ચેતન હેાઈ તે જ કર્મોના પ્રેરક બનશે, ખીન્ન અધિષ્ઠાતા ઇશ્વરને માનવાની શી જરૂર છે? બીજાનાં કર્મોની અપેક્ષા રાખવાને કારણે મર્યાદિત થઈ ગયેલ આવા સાતગરૂપ અશ્ચનું શું પ્રયેાજન ? કેવળ મંત્રીના ઉપર જ આધાર રાખતું હેાય એવુ રાખવુ. અશ્વ શા કામનુ' ? જ્યાં રાજા ખીન્ન ઉપર આધાર રાખ્યા વિના પે.તાની માજી પ્રમાણે પાતા અભિમત કઈ કરી શકતા ન હોય? એટલે જ ખીજાએ કહ્યુ` છે કે જો ઇશ્વર પેાતાની ઇચ્છા પ્રમાણે ન વતી` શકતા હામ તા એવા ઈશ્વરના અશ્વ ને શું કરવાનું ? કારણ કે જે પ્રભુએ છે તેએ તા પાતે જે કઇ જે રીતે કરવુ હાય છે તેને (યોગ્ય ઠરાવવા) રુતુએ ખાળતા નથી. [તેઓ તા પેાતાને જે ઇચ્છા થાય તે ઇચ્છા પ્રમાણે જ કરે છે. અર્થાત્ તેમની ઈચ્છા યેાગ્ય જ હાય છે.] ', 157. अथ क्रीडार्था जगत्सर्गे भगवतः प्रवृत्तिः, इदृशा च शुभाशुभरूपेण जगता सृष्टेन क्रीडति परमेश्वर इत्युच्यते तर्हि क्रीडासाध्यसुखरहितत्वेन सृष्टेः पूर्वमवाप्तसकलानन्दत्वं नाम तस्य रूपमवहीयते । For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર કીડાથે સર્જન કરે છે? न च क्रीडापि निःशेषजनताऽऽतङ्ककारिणी । आयासबहुला चेयं कर्तुं युक्ता महात्मनः ।। तस्मान्न जगतां नाथ ईश्वरः स्रष्टा संहर्ताऽपि भवति । न ह्यस्य ध्रियमाणेषु पूर्यन्ते जन्तुकर्मसु । सकृत् समस्तौलोक्यनिर्मूलनमनोरथाः ।। कर्मोपरतपक्षे तु पुनः सृष्टिर्न युज्यते । न कर्मनिरपेक्षो हि सर्गवैचित्र्यसंभवः ।। 157. નાયિક– કીડાથે જ ઈશ્વર જગતનું નિર્માણ કરે છે; આવા શુભ અશુભ રૂપવાળા (કર્મવાળા) જગતને સને ઈશ્વર કૌડા કરે છે એમ અમે કહીએ છીએ. શંકા–તે સૃષ્ટિ પહેલાં કંડ જન્ય સુખથી વંચિત હોવાને કારણે ઇશ્વરના અવાપ્તસકલાનંદ રૂ૫ની હાનિ થાય સર્વ જીવેને દુઃખ દેનારી અને ઘણા શ્રમથી સાધ્ય ક્રીડા મહાત્માઓ કરે એ યોગ્ય નથી. તેથી, જગતનો નાથ ઈશ્વર જગતનો સર્જક નથી. તે જગતને સંહારક પણ નથી કારણ કે જીવોનાં કર્મો જયાં સુધી ભેગવાઈ ન જાય ત્યાં સુધી એક સાથે ત્રણેય લેકને સંહાર કરવાને તેને મરથ પૂર્ણ ન થાય. [એક સમય એ આવે છે કે જ્યારે બધાં કર્મો ભેગવાઈ જાય છે એ પણ સવીકારતાં પુનઃ સૃષ્ટિ ઘટે નહિ કારણ કે કર્મ નિરપેક્ષ સર્ગની વિચિત્રતા અસંભવ છે. 158. મધ ત્રાહ્મણ માનેન સંવતરરાનિઝામઘિતિકૃતિ પરમેષ્ટિનિ મહેરવરફ્યુ નિहो; जायते, तया तिरोहितस्वफलारम्भशक्तीनि कर्माणि संभवन्तोति संपद्यते सकलभुवनप्रलयः । पुनश्च तावत्येव रात्रिप्राये काले व्यतीते सिसृक्षा भवति भगवतः, तयाऽभिव्यक्तशक्तीनि कर्माणि कार्यमारभन्ते इति तदप्ययुक्तम् --- उद्भवाभिभवौ तेषां स्यातां चेदीश्वरेच्छया । तहि सेवास्तु जगतां सगेसंहारकारणम् । किं कर्मभिः ? 158. નીયાયિક-બ્રહ્માનાં [રાત-દિનની લંબાઈના] પ્રમાણ પ્રમાણે સે વરસ સુધી પરમેષ્ઠી શાસન પૂરું કરી રહે છે ત્યારે મહેશ્વરને સંહાર કરવાની ઈચ્છા જાગે છે. તેને લીધે કર્મોની પોતપોતાનાં ફળ આપવાની શક્તિ કુંઠિત થઈ જાય છે, પરિણામે સકલ લેકને પ્રલય થાય છે. ફરી લગભગ તેટલો જ રાત્રિ જેવો કાળ પસાર થતાં ઈશ્વરને સજન કરવાની ઈચ્છા થાય છે. તેને લીધે કર્મોની કુંઠિત થઈ ગયેલી શક્તિ અભિવ્યક્ત થાય છે અને પિતા પોતાનાં કાર્યોને આરંભે છે. શંકા–આમ કહેવું પણ યોગ્ય નથી. જે ઈશ્વરની ઈચ્છાથી જ કર્મોની શક્તિને ઉદ્દભવ–અભિભવ થતા હોય તે પછી તે ઈશ્વરેછા જ જગતરી સૃષ્ટિ અને પ્રલયનું કારણ હો, વચ્ચે કર્મની શી જરૂર છે ? –વચ્ચે કર્મોની શક્તિના ઉદ્દભવ-અભિભવને લાવવાની શી જરૂર છે ?.. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામાત્રથી સજન માનવામાં દોષ 159. एवमस्त्विति चेत्, न, ईश्वरेच्छावशित्वपक्षे हि त्रयो दुरतिक्रमाः दोषाः । तस्यैव तावन्महात्मनो निष्करणलग कारणमेव दारुणसर्गकारिणः, तथा वैदिकीनां विधिनिषेधचोदनानामानर्थस्थान ईश्वरेच्छात एव शुभाशुभफलोपभोगसंभवात्, अनिर्मोक्षप्रसङ्गरच मुक्ता अपि प्रलय समये इव जीवाः पुनरीश्वरेच्छया संसरेयुः । तस्मान्नेश्वराधीनो जगतां सगः संहारो वा। ____159. वाय-, मेम है।. શંકાકાર ના, એમ તમે ન માની શકે] કારણ કે કેવળ ઈશ્વછાવશ જગતના સર્ગ અને સંહાર માનતાં ત્રણ દુરતિક્રમ દષો આવી પડે છે-(૧) અકારણ જ દારુણ સને સર્જનાર તે મહાત્મામાં નિષ્કારય માનવાને દેવ આવે. (૨) ઈશ્વરેચ્છાથી જ શુભઅશુભ ફલેપભે ગ સંભવત હાઈ વૈદિક વિધિ-નિષેધના આદેશ નિરર્થક બની જાય. (૩) પ્રલય સમયના જીવોની જેમ મુક્ત જીવો પણ દરેછાથી ફરી સંસારમાં આવે અને પરિણાને મોક્ષની અસંભવતાની આપત્તિ આવે. તેથી જગતની સૃષ્ટિ કે સંહાર ઈશ્વરધીન નથી. 160. इत्यनन्तरगीतेन नयेनेश्वरसाधने । नानुमानस्य सामर्थ्यमुपमाने तु का कथा ? ॥ आगमस्यापि नित्यस्य तत्परत्वमसांप्रतम् ।। तत्प्रणीते तु विस्रम्भः कथं भवतु मादृशाम् ॥ किञ्चागमस्य प्रामाण्यं तत्प्रणीतत्वहेतुकम् । . तत्प्रामाण्याच तत्सिद्धिरित्यन्योन्याश्रयं भवेत् ।। अन्यथाऽनुपपत्त्या तु न शक्यो लब्धुमीश्वरः । न हि तद् दृश्यते कार्य तं विना यन्न सिद्धयति । तस्मात् सर्वसद्विषयप्रमाणानवगम्यमान स्वरूपत्वादभाव एवेश्वरस्येति सिद्धम् । न च प्रसिद्धिमात्रेण युक्तमेतस्य कल्पनम् । निमूलत्वात्तथा चोक्तं प्रसिद्भिवटयक्षवत् ।। अत एव निरीक्ष्य दुर्धटं जगतो जन्मविनाशडम्बरम् । न कदाचिदनीदृशं जगत कथितं नीतिरहस्यवेदिभिः ॥ [160. હમણું જ જણાવી ગયા એ રીતે જો ઈશ્વરને પુરવાર કરવા અનુમાનનું સામર્થ્ય નથી તો પછી ઉપમાનની તો વાત જ ક્યાં કરવી ? નિત્ય આગમ પણ ઈશ્વર For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ઈશ્વરસાધક સામાન્યતઃ ઋ અનુમાન પ્રણીત છે એમ કહેવું યે।ગ્ય નથી. તે ઈશ્વરપ્રણીત હોય તા પણ મારા જેવાએને (=ઈશ્વરમાં ન માનનારાઓને) તેમાં વિશ્વાસ કેમ બેસશે ? વળી, આગમ શ્વરપ્રણીત હેાવાને કારણે આગમનું પ્રામાણ્ય છે, અને અગમ પ્રમાણુ હેવાને કારણે ઈશ્વર [માગમ દ્વારા] પુરવાર થાય છે-આમ અન્યોન્યાશ્રયદૅષ આવે છે. અન્યથાનુપપત્તિ દ્વારા પણ ઇશ્વર પુરવાર થવે। શકય નથી, કારણ કે એવું કોઇ કાર્યાં દેખાતું નથી જે ઇશ્વર વિના ધતું ન હાય, નિષ્કર્ષ એ કે સદ્ વિષયને ગ્રહણ કરનાર કે! પણુ પ્રમાણુ વડે ઇશ્વરનું સ્વરૂપ ગ્રહણુ થતું ન હેાઈ ઈશ્વર નથી એ પુરવાર થયું. કેવળ પ્રસિદ્ધિ(=ોકવાયકા)ને આધારે ઈશ્વરની કલ્પના કરવી યોગ્ય નથી કારણ કે તે નિર્મૂલ છે, એટલે જ કહ્યું છે કે ' તડ ઉપર યક્ષ રહે છે એવી લેાકવાયકા જેવી આ લે.કવાયકા છે. જગતની ઉત્પત્તિ અને નાશ દુષ્ટ જાણીને નીતિહસ્યતા નણકાગએ કહ્યું છે કે કદી પણ આવું જગત નહિં હાય એમ નહિ [અર્થાત્ જગત સદાકાળ આવું ને આવું જ છે એની ઉત્પત્તિ કે નાશ છે જ નહિ.] 161. अत्र वदामः । यत्तावदिदमगादि नगादिनिर्माणनिपुण पुरुषपरिच्छेददक्षं प्रत्यक्ष ं न भवतीति तदेवमेव प्रत्यक्षपूर्वकमनुमानमपि तेनैव पथा प्रतिष्ठितमिति तदप्यास्ताम् । सामान्यतोदृष्टं तु लिङ्गमीश्वरसत्तायामिदं ब्रूमहे पृथिव्यादि कार्यं धर्म, तदुत्पत्तिप्रकारप्रयोजनाद्यभिज्ञकर्तृपूर्वकमिति साध्यो धर्मः कार्या घटादिवत् । " 161, અહીં અમે તૈયાયિકા કહીએ છીએ-પર્યંત વગેરેનું નિર્માણ કરવામાં નિપુણ્ પુરુષને જાણવા પ્રત્યક્ષ સમર્થ નથી એમ તમે કહેા છે!, ખરેખર એમ જ છે. પ્રત્યક્ષપૂર્ણાંક અનુમાનની પણ આ જ દશા છે એમ તમે કહે છે, તે પણ્ ભલે હે. પરંતુ ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરનારું આ રહ્યું. સમાન્યતદૃષ્ટ લિંગ (=અનુમાન) – પૃથ્વી વગેરે કાર્યો ધી છે; તેમની ઉત્પત્તિના પ્રકાર, તેમની ઉત્પત્તિનું પ્રયાજન વગેરેને જાણનાર કર્તાપૂર્ણાંક તે કાર્યા છે એ સકધર્મ છે; કારણ કે તેએ ઘટ વગેરેની જેમ કાર્યા છે એ હેતુ છે. 162. ननु कार्यत्वमसिद्धमित्युक्तम् । एवमाचष्टे चार्वाक शाक्यों मीमांसको वा ? चार्वाकस्तावद् वेदरचनाश रचनान्तरविलक्षणाया अपि कार्यत्वमभ्युपगच्छति यः म कथं पृथ्व्यादिरचानायाः कार्यत्वमहुत । मीमांसकोऽपि न कार्यत्वमपहोतुमर्हति यत एवमाह ‘येषामप्यनवगतोत्पत्तीनां रूपमुपलभ्यते, तन्तुव्यतिषक्तजनितोऽयं पटस्तद्व्यतिषङ्गविमोचनात् तन्तुविनाशाद्वा नङ्क्ष्यतीति कल्प्यते' इति । एवमवयवसंयोगनिर्वमानवपुषः क्षितिधरादेरपि नाशसम्प्रत्ययः सम्भवत्येव । दृश्यते च क्वचिद् विनाशप्रतीतिः, प्रावृषेण्यजलधरधारासारनिलुठित एवं पर्वतैकदेशे 'पर्वतस्य खण्ड: पतितः' इति । वस्तुगतयोश्च कार्यन्वविनाशित्वयोः समव्याप्तिकता वार्तिककृताऽप्युक्तत्र-तेन यत्रार्मो व्याप्यव्यापकसम्म । तत्रापि व्याप्यतैव स्यादङ्ग न व्यापितामतिः ॥ [ श्लो० वा० १.१.५ / - For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ કાર્યવહેતુ અસિદ્ધ નથી ૯૭ इति वदता । तस्माद्विनाशित्वेनापि कार्यत्वानुमानात तन्मतेऽपि न कार्यत्वमसिद्धम् । 162. શંકાકાર–પૃથવી વગેરેનું કાર્યત્વ અસિદ્ધ છે એમ કહેવામાં આવ્યું છે. નયાયિક—કોણ એમ કહે છે?-ચાર્વાક, બૌદ્ધ દે મીસાંસક? જે ચાર્વાક બીજી રચનાઓથી વિલક્ષણ વેદની રચનાનું ય કાર્યત્વ સ્વીકારે છે તે પૃથ્વી વગેરેની રચનાનું કાર્યત્વ કેમ કરીને નકારે ? મીમાંસકે પણ પૃથ્વી વગેરેના કાર્યવનો નિષેધ કરવો યોગ્ય નથી કારણ કે તે પોતે જ તે આમ કહે છે કે “જે અજ્ઞાત ઉત્પત્તિવાળી ચીજે છે તેમાંય [એવું] રૂપ જણાય છે [જેના ઉપરથી તેમના વિનાશનું અનુમાન થઈ શકે. ઉદાહરણાર્થ, જેને ઉપ થતો આપણે દેખ્યો નથી તે પટ] તંતુઓના જોડાવાથી આ પટ ઉત્પન્ન થયે છે [એમ જણાય છે, એટલે તંતુઓ છૂટા પડવાથી કે તંતુઓ નાશ પામવાથી તે નાશ પામશે એમ આપણે કપીએ છીએ. એ જ રીતે અવયેના સંયોગથી બનેલી રચનાવાળા પર્વત વગેરેના નાશનું જ્ઞાન પણ સંભવે છે. કયારેક વિનાશની પ્રતીતિ થતી દેખાય પણ છે, જેમકે વર્ષાઋતુના વાદળામાંથી વરસતી ધારાઓથી તૂટી પડેલા પર્વતના એક ભાગની બાબતમાં આપણે કહીએ છીએ કે પર્વતને ટુકડે [તૂટી] પો.' વળી, તેથી જ્યાં બંને ધર્મો (= સાધ્ય ધર્મ અને સાધક ધર્મ) વ્યાપ્ય તેમ જ વ્યાપક તરીકે સ્વીકૃત હોય ત્યાં પણ જ્ઞાનનું અંગ ( કારણુ) વ્યાપ્યતા જ બને, નહિ કે વ્યાપિતા અર્થાત વ્યાખ્યત્વરૂપે જ ધર્મ ગમક બને, વ્યાપકત્વરૂપે નહિ' એમ કહીને કવાતિકકારે પણ વસ્તુના (=ભાવના, અભાવ છે નહિ) ધર્મો કાર્યત્વ અને વિનાશિત્વની સમવ્યાસિકતા જણાવી છે જ. તેથી, વિનાશિવ ઉપરથી કાર્ય ત્વનું અનુમાન થતું હોઈ, તેમના મતે પણ પૃથ્વી વગેરેનું કાર્યત્વ અસિદ્ધ નથી. 163. રોડ જાવક્ષ્ય ક્રથમસતામમિરધીત વેન નિત્ય નામ પદાર્થ प्रणयकेलिष्वपि न विषह्यते । तस्मात् सर्ववादिभिरप्रणोद्यं पृथिव्यादेः कार्यत्वम् । अथवा सन्निवेशविशिष्टत्वमेव हेतुमभिदध्महे यस्मिन् प्रत्यक्षत उपलभ्यमाने सर्वापलापलम्पटा अपि न केचन विप्रतिप-मुत्सहन्ते । तस्मान्नासिद्धो हेतुः । 163. જે બૌદ્ધ પ્રયલિમાં પણ નિત્ય પદાર્થને સહન કરી શકતા નથી તે પૃથ્વી આદિના કાર્યને કેમ અસિદ્ધ કહી શકે. નિષ્કર્ષ એ કે બધા જ દાર્શનિકે પૃથ્વી વગેરેનું કાર્યવ નિશંકપણે સ્વીકારે છે. અથ સન્નિવેશની (=રચનાની) વિશેષતાને જ અમે હેતુ તરીકે આપીએ છીએ. તે હેતુ પ્રત્યક્ષ દ્વારા જ્ઞાત થતે હેઈ, અપાલાપ કરવામાં રાચનારાઓમાંને કઈ પણ તે હેતુ વિશે આપત્તિ આપવા માટે ઉત્સાહ બતાવતું નથી. તેથી, તે હેતુ અસિદ્ધ નથી. 164. नन् कविनाभावितया यथाविधस्य सन्निवेशस्य शरावादिषु दर्शनं ताहशमेव सन्निवेशमुपलभ्य क्वचिदनुपलभ्यमानकर्तृके कलशादौ कत्रनुमानमिति युक्तम् । ન્યા,મ. ૧૩ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ સન્નિવેશeત પરીક્ષા अयं त्व य एवं कलशादिसन्निवेशात् पर्वतादिसन्निवेशः । नात्र सन्निवेशसामान्य किञ्चिदुपलभन्ते लौकिकाः । सन्निवेशशब्दमेव साधारणं प्रयुञ्जते । न च वस्तुनोरत्यन्तभेदे सति शब्दसाधारणतामात्रोण तदनुमानमुपपद्यते । न हि पाण्डुतामात्रसाधारणत्वेन धूमादिव कक्कोलरजोराशेरपि कृशानुरनुमातुं शक्यते इति । तदुक्तम् सिद्र यादगधिष्टातृभावाभावानुवृत्तिमत् । सन्निवेशादि तत्तस्माद् युक्त यदनुमीयते ॥ वस्तुभेदप्रसिद्धस्य शब्दसाम्यादभेदिनः । ન ગુISલુમિતિઃ પાછgયાદ્રિવ દુતારાને તિ [g૦થી ૨. ૨૨-૨૨] _164 શંકાકા (બદ્ધ)—શરા વગેરેમાં જે પ્રકારને સન્નિવેશ કર્તા સાથે અવિનાભાવ સંધ ધરાવતો દેખાય છે તે સન્નિવેશ જોઈને કોઈક વાર જેને કર્તા દેખાતો નથી તે કલશ વગેરેની બાબતમાં તેમના કર્તાનું અનુમાન કરવું યોગ્ય છે, પરંતુ આ પર્વત વગેરેને નિવેશ તે કલશ આદિના નિવેશથી ભિન્ન પ્રકાર છે. અહીં [૫ર્વત આદિ અને કલશ આદમાં) સન્નિવેશ સામાન્ય કંઈ દેખાતું નથી, કેવળ સન્નિવેશશબ્દ જ સમાનપગે બંનેમાં વાપરવામાં આવે છે એટલું જ. જ્યારે બે વસ્તુઓ (અહીં શરાવાદિગત સન્નિવેશ અને પર્વતાદિગત સન્નિવેશ) અત્યન્ત ભિન્ન હોય ત્યારે તેમને અનુલક્ષી વપરાતે સિનિશ’–]શબ્દ એક છે [અર્થાત્ તે શબ્દ બંનેમાં સમાન છે એટલા જ કારણે [શરાવગત સનિવેશની જેમ પર્વતગત સનિલેશ ઉપરથી] પર્વતાદિના કર્તાનું અનુમાન ઘટી શકે છે, પાંડુના ધૂમની જેમ કક્કોલરાશિમાં પણ છે પરંતુ તેથી કંઈ ધૂમની જેમ કલેકશિ ઉપરથી અગ્નિનું અનુમાન શકય બનતું નથી. એટલે (ધમકીર્તિએ કહ્યું છે કે “જેવો સન્નિવેશ કર્તા સાથે અવયવ્યતિરેક સંબંધ ધરાવતો સિદ્ધ હોય તેવા સધળા સનિશો ઉપરથી બધે સ્થળે કર્તાનું અનુમાન કરવું યોગ્ય છે. જેમ (ધૂમ અને કફકાલરાશિ બે પાંડુદ્રવ્યો ભિન્ન હોવાથી પાંડુદ્રવ્યરૂપ સામ્ય ઉપરથી અગ્નિનું અનુમાન કરવું યોગ્ય નથી તેમ (શરાવગત નિવેશ અને પર્વતાદિગત સન્નિવેશ) બે ભિન્ન વસ્તુઓ છે, ત્યારે અમેદકારી (‘અનેિવેશ – શબ્દસામ્ય ઉપરથી (પર્વતગત સન્નિવેશની બાબતમાં) પ્રસિદ્ધ (કર્તાનું) અનુમાન કરવું યોગ્ય નથી. (165. ઉથ ચાાિતિ ન વુદ્રચામદે | ધૂમો દિ માનસે કુમારીજારमारुतसन्धुक्ष्यमाणमन्द ज्वलनजन्मा कृशप्रायप्रकृतिरुपलब्धः। स यदि पर्वते प्रबलसमीरणोलसित हुतवहप्लुष्यमाणमहामहीरुहस्कन्धेन्धनप्रभवो बहुलबहुलः खमण्डलमखिलमाक्रामन्नुपलभ्यते तत्किमिदानीमनलप्रमिति मा कार्षीत् । 165. નૈયાપિક – જેવો (સન્નિવેશ ઇત્યાદિ) એ જે તમે કહ્યું કે અમે સમજયા નહિ. રસોડામાં નીચ ને કરડીની ફેકથી સળગાવાયેલ મંદ અગ્નિમંથી પેદા થયેલે ધુમાડે લગભગ કૃશકાય દેખાય છે. તે ધુમાડે જે પર્વત ઉપર પ્રબળ પવનથી પ્રગટી ઊઠેલા For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ સન્નિવેશહેતુ પરીક્ષા અગ્નિમાં સળગતા મેટાં મોટાં વૃક્ષનાં થડિયાંના ઇધનમાંથી પેદા થાય તે પુષ્કળ જથ્થામાં આકાશમાં ફેલા દેખાય છે. તેથી શું તે ધુમાડો હવે (પર્વત ઉપર) અગ્નિની અનુમિતિ નહિ જન્માવે ? 166. अथ विशेषरहितं धूममात्रमग्निमात्रेण व्याप्तमवगतमिति ततस्तदनुमानम् इहापि सन्निवेशभात्र कर्तृ मात्रेण व्याप्तमिति ततोऽपि तदनुमीयताम् । ननु सन्निवेशशब्दसाधारण्यमात्रमत्र, न वस्तुसामान्यं किञ्चिदस्ति । भिक्षो ! धूमोऽपि भवदर्शने किं वस्तुसामान्यमस्ति । मा भूद्वस्तुसामान्यम् , आकाशकालादिव्यावृत्तिरूपं तु संव्यवहारकारणमस्येव । हन्तः तर्हि प्रकृतेऽपि असन्निवेशव्यावृत्तिरूपं भवतु सामान्यमाकाशकालादिविलक्षणरूपत्वात् पृथिव्यादेः । 166. બદ્ધ-વિશેષરહિત ધૂમમાર્ગ (ધૂમસામાન્ય) અગ્નિમાત્ર (=અગ્નિસામાન્ય) સાથે વ્યાપ્તિસંબંધ ધરાવતે જણાવે છે, એટલે ધૂમમાત્ર =ધૂમસામાન્ય) ઉપરથી અગ્નિમાત્રનું (=અગ્નિસામાન્યનું) અનુમાન થાય છે. નૈવાવિક--અહીં પણ સન્નિવેશ સામાન્ય કર્તા સામાન્ય સાથે વ્યાપ્તિસંબંધ ધરાવે છે, એટલે સન્નિવેશસામાન્ય ઉપરથી કર્વ સામાન્યનું અનુમાન થાય છે. બૌદ્ધ--અહીં (શરાવાદિસન્નિવેશ અને પર્વતાદિસન્નિવેશમાં) “સનિશ” શબ્દ જ સમાન છે, કોઈ વસ્તુ સામાન્ય નથી. નાયિક--હે બોદ્ધ તારા દર્શનમાં ધુમાડે =ધૂમતવ) પણ શું વસ્તુ સામાન્ય છે ? બૌદ્ધ-–ભલે તે વસ્તુ સામાન્ય ન હોય પરંતુ આકાશ, કાલ, વગેરેની વ્યાવૃત્તિરૂપ, વ્યવહારનું કારણ તે તે છે જ. તૈયાયિક--અરે ! તો તે પ્રસ્તુત બાબતમાં પણ અસન્નિવેશયાવૃત્તિરૂપ સામાન્ય હે, કારણ કે પ્રી વગેરે આકાશ, કાલ વગેરેથી વિલક્ષણ રૂપ ધરાવે છે. 167. ननु तत्र धूमो धूम इत्यनुवृत्तविकल्पबलेन कल्पितमपोहस्वभावं सामान्यमभ्युपगतम् । इहापि सन्निवेशविकल्पानुवृत्तेः त्वत्कल्पितमपोहरू पमेव सामान्यमिष्यताम् । अपि च सकर्तृ कत्वाभिमतेवपि संस्थानेषु न सर्वात्मना तुन्यत्वं प्रत यते । न हि घटसंस्थानं चतु शालसंस्थानं च सुसदृशमिति । संस्थानसामान्यं तु पर्वतादावपि विद्यते एवेति सर्वथा यादृणित्यवाचको ग्रन्थः । 167. દ્ધ - ત્યાં (ધુ ને વ ી બાબતમાં તે) ધુમ' “ધૂ ન’ એવાં સમાન નિશ્ચયજ્ઞાનના બળે કપિત અપન.રૂપ અમાન્ય સ્વીક નવ માં આવ્યું છે. નાયિક–તેમ આ પણ ‘સનિશ ‘-નિવેશ’ એવાં સમાન નિશ્ચયજ્ઞાનના બળે અપહરૂપ જ સાડી માં વધી, કર્તક તરીકે સ્વીકૃત વેશે પણ એકબીજા સાથે સર્વથા તુલ્ય હેતા નથી. ઘ સ-િ વેશ અને ચતુઃશાસન્નિવેશ એકબીજા સાથે For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સન્નિવેશતુપરીક્ષા અત્યંત સામ્ય ધરાવતા નથી, અને સન્નિવેશસામાન્ય તે પર્વત વગેરેમાં પણ છે જ. એટલે જેવો [સન્નિવેશ' વગેરે કહેનાર બૌદ્ધ ગ્રન્થ સર્વથા અર્થહીન છે. 168. यदपि व्यभिचारोद्भावनमकृष्टजातैः स्थावारादिभिरकारि तदपि न चारु, तेषां पक्षीकृतत्वात् । पक्षेण च व्यभिचारचोदनायां सर्वानुमानोच्छेदप्रसङ्गः । 168. ખેડ્યા વિના ઊગી નીકળેલ ઘાસ, વગેરેના વિરોધી દષ્ટાન્તો દ્વારા વ્યભિચાર દેષ જણાવવામાં આવ્યો એ પણ ગ્ય નથી, કારણ કે આ દૃષ્ટાંત પણ પક્ષાન્તર્ગત છે. જે પક્ષને જ વિરોધી દષ્ટાંત તરીકે જણાવી વ્યભિચારદોષ દર્શાવવામાં આવે તે બધાં જ અનુમાન ઉચ્છેદ થવાની આપત્તિ આવે [અર્થાત્ કોઈ અનુમાન જ સંભવે નહિ.] ___169. ननु च पृथिव्यादेरुत्पत्तिकालस्य परोक्षत्वात् कर्ता न दृश्यते इति तदनुपलब्ध्या तदसत्त्वनिश्चयानुपपत्तेः कामं संशयोऽस्तु । वनस्पतिप्रभृतीनां तु प्रसवकालमद्यत्वेन वयमेव पश्यामः । न च यत्नतोऽप्यन्वेषमाणाः कर्तारमेषामुपलभामहे । तस्मादसौ दृश्यानुपलब्धेर्नास्त्येवेत्यवगच्छामः । अपि च येन येन वयं व्यभिचारमुद्भावयिष्यामः तं तं चेत्पक्षीकरिष्यति भवान् सुतरामनुमानोच्छेदः, सव्यभिचाराणामप्येवमनुमानत्वानपायात् । 169. બૌદ્ધ –પૃથ્વી વગેરેની ઉત્પત્તિને કાળ પરોક્ષ હાઈ પૃથ્વી વગેરેને કર્તા દેખાતે નથી, એટલે તેના ન દેખાવા ઉપરથી પૃથ્વી વગેરેને કર્તા નથી એવો નિશ્ચય કરવો ઘટે નથી. તેથી, પૃથ્વી વગેરેના કર્તાના હેવા બાબત સંશય જ ભલે. વનસ્પતિ વગેરેની ઉત્પત્તિના કાળને તો વર્તમાનરૂપે-આજરૂપે-આપણે પોતે જ દેખીએ છીએ, અને તેમ છતાં પ્રયત્ન કરી શેધવા છતાં તેમના કર્તાને આપણે દેખતા નથી. તેથી, તેના દર્શન માટેની બધી સામગ્રી મોજુદ હોવા છતાં તે દેખાતું ન હોવાથી તે નથી એમ આપણને નિશ્ચય થાય છે. વળી, જે જે વિરોધી ઉદાહરણ આપી અમે વ્યભિચારદોષ બતાવીએ તે તે ઉદાહરણને તમે પક્ષાન્તર્ગત બનાવી દેશે તો સર્વ અનુમાનનો ઉકેદ તમે જ સહેલાઈથી કરી નાખશે, કારણ કે આ રીતે તે વ્યભિચાર અનુમાનમાંથી પણ પ્રમાણુતા દૂર નહિ થાય. 170. उच्यते । स्थावराणामुत्पत्तिकालप्रत्यक्षरवेऽपि कर्तुरदृश्यत्वमेवाशरीरत्वनिश्चयात् । अशरीरस्य तर्हि तदुत्पत्तावव्याप्रियमाणत्वातू कर्तृत्वमपि कथमिति चेद् एतदप्रतो निर्णेष्यते । अदृश्यस्य च कर्तुरनुपलब्धितो नास्तित्वनिश्चयानुपपत्तेः नाकृष्टजातवनस्पतीनामकर्तृ कवमिति न विपक्षता । यत्तूक्तं परिदृश्यमानक्षितिसलिलादिकारण कार्यत्वातू स्थावराणां किमदृश्यमानकर्तृकल्पनयेति चेत् तदपेशलम्, परलोकवादिभिरदृश्यमानानां कर्मणामपि कारणत्वाभ्युपगमाम् । बार्हस्पत्यानां तु तत्समर्थनमेव समाधिः । For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ઘાસનો કર્તા અદશ્ય ઈશ્વર છે ૧૦. 170. નૈયાયિક-આને ઉત્તર અમે આપીએ છીએ. વૃક્ષોને ઉત્પત્તિકાલ પ્રત્યક્ષ હોવા છતાં તેમને કર્તા તે અદશ્ય જ રહે છે કારણ કે તેને શરીર નથી એવો નિશ્ચય કરવામાં આવ્યું છે. શરીર વિનાને તે તેમને ઉત્પન્ન કરવામાં વ્યાપાર કરી શકે જ નહિ, તે પછી તે તેમને કર્તા કેમ ગણાય ?–એવો પ્રશ્ન પૂછો તે એને ઉત્તર અમે આગળ ઉપર આપીશું. અદશ્ય કર્તાના નાસ્તિત્વને નિશ્ચય તેના અદર્શન ઉપરથી કરવો ઘટત ન હોઈ, અકૃષ્ટજાત વનસ્પતિને કઈ કર્તા નથી એમ ન કહેવાય અને તેથી અકૃષ્ટજાત વનસ્પતિ વિરોધી દષ્ટાંત બનતું નથી. દશ્યમાન ક્ષિતિ, જલ, વગેરે કારણોનું કાર્ય હાઈ ઘાસના અદશ્યમાન કર્તાની કલ્પના કરવાનું પ્રયોજન શું એમ જે કહેવામાં આવ્યું છે તે પણ યોગ્ય નથી, કારણ કે પરલોકવાદીઓ અદશ્યમાન કને પણ કારણ તરીકે સ્વીકારે છે. બૃહપતિના અનુયાયી ચાર્વાકોને તે પરલેકનું સમર્થન કરવું એ જ માનસી વ્યથા છે. 171. મણ ગોનિક ફર્મવ્યતિરેકેળ ન ઘટતે રૂતિ વર્મળામદરથમાનાનામપિ कारणत्वं कल्प्यते तत्र, ययेवमचेतनेभ्यः कारकेभ्यश्चेतनानधिष्ठितेभ्यः कार्योत्पादानुपपत्ते: कर्ताऽपि चेतनस्तेषामधिष्ठाता कल्प्यताम् । तस्मात् स्थावराणामकर्तृकत्वाभावान्न विपक्षता इति न तैर्व्यभिचारः । _171. જે કર્મ વિના જગતનું ચિત્ર ઘટતું નથી માટે કર્મો અદશ્ય હોવા છતાં તેમને વિચિત્ર્યના] કારણ તરીકે સ્વીકારતા હે તે અચેતન કારકે ચેતનથી પ્રેરાયા વિના કાર્યની ઉત્પત્તિ કરે એ ઘટતું નથી માટે તેમના પ્રેરક તરીકે ચેતન કર્તાની કલ્પના પણ તમે કરે. નિષ્કર્ષ એ કે ઘાસ વગેરેના કર્તાને અભાવ ન હોઈ ઘાસ વગેરે વિરોધી દષ્ટાંત બનતા નથી અને તેથી તેઓને લીધે વ્યભિચારદેષ આવતો નથી. 172. यदप्युक्तम् येन येन व्यभिचार उद्भाव्यते स चेत्पक्षेऽन्तर्भावयिष्यते, क इदानीमनुमानस्य नियम इत्येतदपि न साधु । यदि हि भवान्निश्चिते विपक्षे वृत्तिमुपदर्शयेत्कस्तं पक्षेऽन्तर्भावयेत् । न हि विप्रत्वे पुंस्त्वस्य, नित्यतायां वा प्रमेयत्वस्य व्यभिचारे चोद्यमाने वेधसाऽपि विपक्षः पक्षीकतुं शक्यः, वादीच्छया वस्तुव्यवस्थाया अभावात् । इह तु स्थावरादौ कत्रभावनिश्चयो नास्तीत्युक्तम् । _172. જે વિરોધી દષ્ટ તથી વ્યભિચાર આવે તેને જ પક્ષમાં અતર્ભાવ કરવામાં આવે તે પછી અનુમાનને નિયમ જ ક્યાં રહ્યો? [ અર્થાત્ આ અનુમાન છે અને આ અનુમાનાભાસ છે એવો નિયમ જ ક્યાં રહ્મ ?–] એમ જે કહેવામાં આવ્યું તે પણ યોગ્ય નથી. જે આપ નિશ્ચિત વિપક્ષમાં એનું અસ્તિત્વ દર્શાવે તે પછી કોણ તેનો પક્ષમાં અંતર્ભાવ કરે ? બ્રાહ્મણત્વ પુરવાર કરવા આપવામાં આવેલ વિપ્ર હેતુને અને નિત્યતા પુરવાર કરવા આપવામાં આવેલ પ્રમેયત્વ હેતુનો વ્યભિચાર દેવ દર્શાવવામાં આવે ત્યારે બ્રહ્મા પણ વિપક્ષને પક્ષ બનાવવા સમર્થ નથી, કારણ કે વાદીની ઈચ્છા For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સન્નિવેશહેતુ પરીક્ષા પ્રમાણે વસ્તુવ્યવસ્થા નથી. અહી' તા ઘાસ વગેરેમાં કર્તાના અભાવના નિશ્ચય જ નથી એ અમે કહી ગયા છીએ. 173 ननु स्थावरेषु पक्षीकृतेष्वपि व्यभिचारो न निवर्तते एव । न हि सपक्षविपक्षव्यतिरेकण तात्त्विकः पक्षो नाम कश्चिदस्ति, वस्तुनो द्वैरूप्यानुपपत्तेः । वस्तुस्थित्या सकर्तृकाश्चेद्वनस्पतिप्रभृतयः सपक्षा एव ते नो चेत्तर्हि विपक्षा एव, न राश्यन्तरं समस्तीति । 173, બૌદ્ધ-ઘાસ વગેરે વનસ્પતિને પક્ષમાં સમાવિષ્ટ કરવામાં આવે તે પણ વ્યભિચારદે:ષ દૂર થતેા નથી. એનું કારણ આપીએ છીએ. સપક્ષ અને વિપક્ષથી અતિરિક્ત કોઈ તાત્ત્વિક પક્ષ છે જ નહિ, કારણ કે એક વસ્તુનાં બે રૂપા (=સ્વભાવે `ઘટતાં નથી. હકીકતમાં જે ઘાસ વગેરે સકક હાય તા તે સપક્ષા ૮ છે; અન્યથા વિપક્ષા જ છે. સપક્ષ અને વિપક્ષથી અન્ય ત્રીજી રાશિ ધરતી નથી. 174 उच्यते पक्षाभावे सपक्षविपक्षवाचोयुक्तिरेव तावत्किमपेक्षा पक्षानुकूलो हि सपक्ष उच्यते तत्प्रतिकूलश्च विपक्ष इति । यद्येवं तर्हि कोऽयं पक्षो नामेति 174. નૈયાયિક – પક્ષના અભાવમાં કાની અપેક્ષાએ ‘સપક્ષ’-‘વિપક્ષ' અવા શબ્દોના પ્રયાગ થાય છે? પક્ષને અનુકૂળ હેાય તેને સપક્ષ કહેવામાં આવે છે. પક્ષને પ્રતિકૂળ ડાય તેને વિપક્ષ કહેવામાં આવે છે. બૌદ્ધ-જો એમ ડેાય તે! જાવા કે આ પક્ષ એ શુ છે? 175. સાર્યાન્વિતત્લેન દ્વાખ્યામવ્યવધારિતઃ । सपक्षस्तदभावेन निश्चितस्य विपक्षता ॥ विमतो यत्र तु तयोस्तं पक्षं सम्प्रचक्ष्महे । वस्तुनो द्वयात्मकत्वं तु नानुमन्यामहे वयम् ।। वादिबुद्धयनुसारेण स्थितिः पक्षस्य यद्यपि । तथाऽपि व्यवहारोऽस्ति वस्तुतस्तन्निबन्धनः ॥ संदिग्धे हि न्यायः प्रवर्तते, नानुपलब्धे न निर्णीते इत्युक्तमेतत् । संहिह्यमान एव चार्थः पक्ष उच्यते । किञ्चित्कालं तस्य पक्षत्वं यावन्निर्णयो नोत्पन्नः । तदुत्पादे तु नूनं सपक्षवि पक्षयोरन्यतरत्रानुप्रवेक्ष्यत्यसौ । अतश्च पक्षावस्थायां तेन व्यभिचारोद्भावनमसमीचीनम् । 175, નૈયાયિક-વદી અને પ્રતિવાદી બને જેને સાધ્ય ધર્મથી અન્વિત નિશ્ચિતપણે સમજતા હેાય તે સપક્ષ. વાદી અને પ્રતિવાદી બને જેને સાધ્ય ધર્માંના અભાવથી યુક્ત નિશ્ચિતપણે જાણતા હેાય તે વિપક્ષ. રેતી ખાયતમાં વાદી અને પ્રતિવાદીને મતભેદ હાય તેને અમે પક્ષ કહીએ છીએ. વસ્તુ બે રૂપો-સ્વભાવેા ધરાવે છે એમ અમે માનતા નથી. જો કે વાદીની બુદ્ધિ અનુસાર પક્ષની સ્થિતિ – સ્થાપના – હેાય છે છતાં વ્યવહાર (=પક્ષના વ્યવહાર) તા વસ્તુત: વાદી-પ્રતિવાકીના મતભેદને આધારે હેાય છે. સદિગ્ધ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ સન્નિવેશ હેતુપરીક્ષા ૧૦૩ ધર્મમાં જ અનુમાન પ્રવૃત્ત થાય છે, અનુપલબ્ધ (eતદ્દન અજ્ઞાત) કે નિણત ધર્મમાં તે વૃત થતું નથી એ તો અમે કહી ગયા છીએ. જે વસ્તુમાં [સાધ્ય ધર્મના હોવાનહેવાને સ દેડ જાગે હોય તે વસ્તુને પક્ષ કહેવામાં આવે છે. કેટલીક વખત સુધી અર્થાત્ જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી તેનું પક્ષત્વ છે. નિર્ણય થતાં જ સપક્ષ અને વિપક્ષ બેમાંથી એકમાં તે પ્રવેશી જાય છે. તેથી તે જ્યાં સુધી પક્ષાવસ્થામાં હોય ત્યાં સુધી તેની અંદર વ્યભિચારદેષ બતાવે એગ્ય નથી. 176 ननु निश्चितविपक्षवृत्तिरिव संदिग्धविपक्षवृत्तिरपि न हेतुरेव । तदेवं वीरुधादिषु संदिग्धेऽपि कर्तरि सन्निवेशस्य दर्शनाद् अहेतुत्वम् । नैतत्सारम्, सदसत्पावकतया पर्वते संदिग्धे विपक्षे वर्तमान य धूमस्याहेतुत्वप्रसङ्गात् । सर्व एव च साध्यांशसंशयाद्विपक्षा एव जाता इति पक्षवृत्तयो हेतव इदानीं विपक्षगामिनो भवेयुरित्यनुमानोच्छेदः । अथ पक्षीकृतेऽपि धर्मिणि सदसत्साध्यवर्मतया सन्दिग्धे वर्तमानो धूमादिरन्यत्र व्याप्तिनिश्चयाद् गमक इष्यते, तहिं सदसत्कर्तृक नया संदिग्धेऽपि वसुधरावनस्पत्यादौ वर्तमानं कार्यत्वमन्यत्र व्याप्तिनिश्चयाद् गमकमिष्यताम्, विशेषो वा वक्तव्यः । 176. બૌદ્ધ-નિશ્ચિત વિપક્ષમાં જે રહેતે હોય તે જેમ હેતુ નથી તેમ સંદિગ્ધ વિપક્ષમાં જે રહેતા હોય તે પણ હેતુ નથી જ. તે આ પ્રમાણે – કર્તાનું હેવું જયાં સંદિગ્ધ - છે તે વેલડી વગેરેમાં સન્નવેશ તે દેખાય છે, એ બે સન્નિવેશ હેતુ નથી. નૈયાયિક આ વાત સારહીન છે કારણ કે એમ માનીએ તે પાવકનું હાવું-ન હોવું પર્વત ઉપર સંદિગ્ય હોઈ તે સંખ્ય વિપક્ષમાં (=પર્વતમાં) રહેલ ધૂમ અહેતુ બની જવાની બપત્તિ આવે. વળી, સાધ ધર્મ વિશે સંશય જાગવાથી તે બધાંય ક્ષે] વિપક્ષ જ બની ગયા હોઈ પક્ષમાં રનાર ઇતુઓ હવે વિપક્ષમાં રહેતા બની જશે, પરિ - ણામે અનુમાનને જ ઉછેદ થવાની આત્તિ આવશે. અહી] સાધ ધર્મ રહે છે કે નહિ એ જેની બાબતમાં સંશય છે એવા પક્ષ તરીકે સ્વીકારેલ ધમમાં રહેતા ધૂમ વગેરે હેતુ, બીજે સ્થાને અગ્નિ વગેરે સાથે તેમને વ્યાપ્તિનિશ્ચય થયે હેઈ, અગ્નિ વગેરેને ગમક બને છે એમ તમે બૌદ્ધો ઈચ્છતા હૈ તો જેમનામાં કોંકતા ધર્મ સંદિગ્ધ છે એ વસુંધરા, વનસ્પતિ, વગેરેમાં રહેનાર કાર્યાત્વ હેતુ, બીજે સ્થાને તેને કત્વ સાથે વ્યાપ્તિનિશ્ચય થયો. હેઈ, કતૃકત્વને ગમક બને છે એમ તમે સ્વીકારે; અથવા એ બેમાં શે ભેદ છે એ તમારે જણાવવું જોઈએ. 177. ૩ મત્તે મિકૃષ્ણનાતસ્થાવરાચિમિન્નારસ્થાના વેપગેન, પૃથિવ્યાदिभिरेवात्र व्यभिचारः, अस्थ व्याप्तिग्रहणस्य प्रतीधातात् । व्याप्तिहिं गृह्यमाणा सकलसपक्षविपक्षकोडीकारण गृह्यते । इत्थं च तस्यां गृह्यमाणायामेव यद्यत् सन्निवेशविशिष्टं तत् तद्बुद्धिमत्तकमित्यस्मिन्नेवावसरे सन्निवेशवन्तोऽपि कर्तशून्यतया शैलादयश्चे. तसि स्फुरन्ति, यथा कृतकत्वेन वढेरनुष्णताऽनुमाने यद्यत्कृतकं तत्तदनुष्णमिति व्याप्ति For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ સન્નિવેશહેતુપરીક્ષા परिच्छेदवेलायामेव वह्निरुष्णोऽपि कृतक इति हृदयपथमवतरति, तद्वर्जं तु व्याप्तौ गृह्यमाणायां ततो हेतोः षण्ढादिव पुत्रजननमघटमानमेव साध्यानुमानमिति । ૧૦૪ 177. ખીજા કેટલાક (અર્થાત્ મીમાંસકેા) માને છે કે અદૃષ્ટાત સ્થાવર વગેરે વ્યભિચાર સ્થાનેાને શેાધવાની શી જરૂર છે? પૃથ્વી વગેરે સાથે જ અહી* વ્યભિચાર થાય છે, કારણ કે તેની (=સન્નિવેશવિશિષ્ટવહેતુની) કૃિતકત્વ સાથેની] વ્યાપ્તિનું ગ્રહણુ જ ટા પામે છે, જ્યારે વ્યાપ્તિ ગ્રહાય છે ત્યારે બધા સપક્ષા અને વિપક્ષેાને વિચારણામાં લઈને પછી ગ્રહાય છે. ત્યારે જ ‘જે જે સન્નિવેશશિષ્ટ છે તે તે બુદ્ધિમત્સક છે' એ પ્રમાણે ગ્રહાય છે અને તેથી તેના ગ્રહણ વખતે જ સન્નિવેશવાળા છતાં કશૂન્ય એવાં રીલ વગેરે મનમાં આવે છે, ઉદાહરણ, કૃતકત્વહેતુથી વહ્નિની અનુષ્ટુતાનું અનુમાન કરતી વખતે ‘જે જે કૃતક છે તે તે અનુષ્ટુ છે' એવી વ્યાપ્તિનું ગ્રહણુ જ્યારે કરીએ છીએ ત્યારે જ વહ્નિ ઉષ્ણુ હાવા છતાં કૃતક છે એ હકીકત મનમાં આવે છે. [વ્યાપ્તિના ધાત કરનાર આ જે હકીકત મનમાં સ્ફુરે છે] તેને અવગણીને વ્યાપ્તિનું ગ્રહણ કરવામાં આવે તા જેટલું નપુ*સક દ્વારા પુત્રાત્પાદન અઘટમાન છે તેટલું તે હેતુ (=સન્નિવેશવિશિષ્ટત્વહેતુ) દ્વારા સાજ્યનુ' (=કત્વનું') અનમાન કરવુ' અટમાન બની રહે છે. 178. तदेतदनुपपन्नम् विशेषोल्लेख रहित सामान्यमात्रप्रतिष्ठितस्य व्याप्तिपरिच्छेदस्यानुमानलक्षणे निर्णीतत्वात् । अग्न्यनुष्णताऽनुमाने हि न व्याप्तिग्रहणप्रतिघातादप्रामाण्यमपि तुं प्रत्यक्षविरोधादित्युक्तमेतत् । अपि चायं पृथिव्यादौ कर्त्रनुमाननिरासप्रकारः 'शब्दाद्युपलब्धयः करणपूर्विकाः, क्रियात्वात्, छिदिक्रियावत्' इत्यत्र श्रोत्रादिकरणानुमानेऽपि समानः । प्रतिबन्धावधारणवेलायामेव करणशून्यानां शब्दाद्युपलब्धिक्रियाणामवधारणात् ताभिरेव व्यभिचारात् । पक्षेण च पृथिव्यादिना व्यभिचारचोदनमत्यन्तमलौकिकम् । 178. નૈયાયિક-આ આપત્તિ ઘટતી નથી કારણ કે અનુમાનના લક્ષણુ વખતે એ નિગ્ય કરવામાં આવ્યા છે કે કાઈ પણ વિશેષ દૃષ્ટાંતના ઉલ્લેખ વિના કેવળ સામાન્યા વચ્ચે જ વ્યાપ્તિનું જ્ઞાન થાય છે. અગ્નિની અનુષ્ટુતાના અનુમાનમાં, વ્યાપ્તિહણુમાં પ્રતિષ્ઠાત આવવાથી અપ્રામાણ્ય નથી આવતુ. પરંતુ પ્રત્યક્ષના વિરોધથી અપ્રામાણ્ય આવે છે એ અમે જણાવી ગયા છીએ. વળી, પૃથ્વી વગેરેના કર્તાના અનુમાનના નિરાસ કરવાના પ્રકાર શ્રેત્ર વગેરેના કરણ હૈવાના આ અનુમાનને—શબ્દ વગેરેનું જ્ઞાન કરણપૂર્વક છે, કારણ કે જ્ઞાન ક્રિયા છે, છેદનક્રિયાની જેમ’—પણુ સમાનપણે લાગુ પડે છે કારણ કે [‘જે જે ક્રિયા છે તે કરણુ પૂરક છે' એવી] વ્યાપ્તિના ગ્રહણ વખતે જ, કરણ વિના થતી શબ્દના જ્ઞાનની ક્રિયા મનમાં નિશ્ચિતપણે આવતી હોઈ તેમના વડે જ વ્યભિચાર થશે. પૃથ્વી વગેરે પક્ષને અડુસીને વ્યભિયારદેષી આપત્તિ આપવી અત્યંત લેાકવિરુદ્ધ છે, For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ સન્નિવેશહેતુપરીક્ષા ૧૦૫ 179. ननु वस्तुस्थित्या पर्वतादयोऽपि विपक्षा एव, त्वया तु तेषां पक्ष इति नाम कृतं, न च त्वदिच्छया वस्तुस्थितिर्विपरिवर्तते । नन्वेवं शब्दाधुपलब्धयोऽपि वस्तुस्थित्या विपक्षा एव, तासामपि पक्ष इति नामकरणमेव स्यात् । न, तासां करणाभावनिश्चयानुत्पादान्न विपक्षत्वम् । पर्वतादावपि कञभावनिश्चयानुत्पादान्न विपक्षत्वम् । तेषु कर्ता नोपलभ्यते इति चेत्, शब्दाधुपलब्धिकरणमपि नोपलभ्यते एव । करणमदृश्यमानत्वादेव नोपलभ्यते न नास्तित्वादिति चेत, कर्ताऽप्यदृश्यत्वादेव नोपलभ्यते न नास्तित्वात् । 179. મીમાંસક –વસ્તુસ્થિતિ તે એ છે કે પર્વત વગેરે પણ વિપક્ષ જ છે, તમે તેમને પક્ષ એ નામ આપ્યું છે, અને તમારી ઈચ્છા મુજબ વસ્તુસ્થિતિ બદલાઈ જતી નથી. નાયિક-એમ હોય તે વસ્તુતઃ શબ્દ આદિનાં જ્ઞાને વિપક્ષે જ છે, તમે તેમને પક્ષ એવું કેવળ નામ આપ્યું છે એવું થશે. મીમાંસક-ના, એમ નથી કારણ કે તેમની બાબતમાં કરણનો અભાવ છે એવો નિશ્ચય જન્મત ન હોવાથી તેઓ વિપક્ષ નથી. નૈયાયિક-એમ તે પર્વત વગેરેની બાબતમાં કર્તાને અભાવ છે એ નિશ્ચય જન્મતો ન હોવાથી તેઓ પણ વિપક્ષ નથી. મીમાંસક-પર્વત વગેરેની બાબતમાં તે તેમના કર્તાનું પ્રહણ થતું નથી [એટલે કર્તાના અભાવને નિશ્ચય છે જ.] નિયમિક-શબ્દ વગેરેનાં જ્ઞાનની બાબતમાં પણ તેમના કરણનું ગ્રહણ થતું નથી [એટલે કરણના અભાવને નિશ્ચય પણ છે જ.] મીમાંસક-કરણ અદશ્ય હેઈ તેનું ગ્રહણ થતું નથી, અને નહિ કે તેનું અસ્તિત્વ નથી માટે. તિથી કરણના અભાવને નિશ્ચય નથી ] - યાયિક-કર્તા પણ અદશ્ય હોવાને કારણે ગ્રહીત થતો નથી અને નહિ કે તે છે નહિ એ કારણે. 180. મનુમાનાર્ જરામુપરુખ્યતે તથતિરેખ કિયાડનુપરિતિ , ક્રર્તાऽप्यनुमानादुपलप्स्यते कर्तारमन्तरेण कार्यानुपपत्तेः ।। तेनानुमानगम्यत्वान्न कर्तुर्नास्तिताग्रहः । तदभावाद्विपक्षत्वं क्षित्यादेरपि दुर्भणम् ।। लिङ्गापूर्वं तु सन्देहो दहनेऽपि न वार्यते । तथा सति प्रपद्येत धूमोऽप्यननुमानताम् ॥ ન્યા. મ. ૧૪ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સન્નિવેશહેતુપરીક્ષા अथास्य लिङ्गाभासत्वं क्षित्यादौ कत्रदर्शनात् । . धूमेऽपि लिङ्गाभासत्वं तत्र देशेऽग्न्यदर्शनात् ॥ ननु तं देशमासाद्य गृह्यते धूमलाञ्छनः ।। अनयैव धिया साधो वर्धस्व शरदां शतम् ॥ य-पश्चाद्दर्शन तेन किं लिङ्गस्य प्रमाणता । अनर्थित्वाददृष्टे वा कृशानौ किं करिष्यसि ॥ तस्मात्सर्वथा नायमनैकान्तिको हेतुः । 180. મીમાંસક-અનુમાન દ્વારા કરણનું જ્ઞાન થાય છે કારણ કે તેના સિવાય ક્રિયા ઘટતી નથી. યાયિક-કર્તા પણ અનુમાન દ્વારા જ્ઞાત થાય છે કારણ કે કર્તા સિવાય કાર્ય ઘટતું નથી. અનુમાનથી ગ્રાહ્ય હાઈ કર્તાના નાસ્તિત્વનું પ્રહણ થતું નથી. કર્તાને નાસ્તિત્વના અભાવને કારણે પૃથ્વી વગેરેનું વિપક્ષ અશકય – દુર્લભ છે. અનુમાન પહેલાં તે અગ્નિની બાબતમાં પણ સંદેહ થત નિવારી શકાતું નથી. જે અનુમાન પહેલાં અગ્નિની બાબતમાં સંદેહ થતા ન હોય તે ધૂમ પશુ અનનુમાનતા અર્થાત અલિંગતા પામે. મીમાંસા-આનું (= સન્નિવેશતુનું) હેત્વાભાસપણું છે કારણ કે ક્ષિતિ વગેરેમાં [સન્નિવેશહેતુ દેખાતું હોવા છતાં સાધ્ય કર્તા દેખાતા નથી. નાયિક-એમ તે ધૂમ હેતુનું પણ હેત્વાભાસપણું થાય કારણ કે દૂર પર્વતશે [ધૂમ હેતુ દેખાતો હોવા છતાં સાધ્ય] અગ્નિ દેખાતો નથી. | મીમાંસા-દિથી પર્વતશે અગ્ન દેખાતો નથી એ ખરું પરંતુ તે પર્વતશે પહોંચ્યા પછી તે અગ્નિ દેખાય છે. | નિયાયિક-આ જ બુદ્ધિ સાથે હે સાધુ પુરુષ ! આપ સો વરસ જીવો. પછીથી અગ્નિનું દર્શન થયું એટલે જ શું લિંગ (= ધૂમ) પ્રમાણુ (= સદ્ હેતુ) બની ગયું ? અગ્નિનું જેને પ્રજન નથી તેને તે અગ્નિનું દર્શન થવાનું નથી (કારણ કે તે પછીથી પર્વતદેશે જવાને જ નહિ], તેની બાબતમાં (= તેણે કરેલ અનુમાન બાબત) તમે શું કરશે ? તેથી આ (સાન્નિવેશ હેતુ) સર્વથા અનેકનિક નથી. 181. यदपि विशेषविरुद्धत्वमस्य प्रतिपादितं तदप्यसमीक्षिताभिधानम्, विशेषविरुद्धस्य हेत्वाभासस्याभावात् । अभ्युपगमे वा सर्वानुमानाच्छेदप्रसङ्गात् । श्रोत्राधनुमानेऽपि यथोदाहते शा मेवमभिधातुम् याटगेव लबनक्रियायां दात्रादिकरणं काठिन्यादिधर्म कमवगतं तादृगेव श्रोत्रादि स्यात् । तद्विलक्षणकरणसाध्यतायां तु साध्यविकलो दृष्टान्तः, छेदनादिक्रियाणामतीन्द्रियकरणकार्यत्वादर्शनादिति । For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦ઉં. સન્નિવેશ હેતુપરીક્ષા 181. વળી, તમે આનું (= સન્નિવેશહેતુનું) વિશેષવિરુદ્ધત્વ જે દર્શાવ્યું તે પણ તમારું અવિચારી વિધાન છે, કારણ કે વિશેષવિરુદ્ધ હેત્વાભાસને અભાવ છે તેને સ્વીદારો તે બધા અનુમાનના ઉરછેદની આપત્તિ આવે. તમે જેનું ઉદાહરણ આપ્યું છે તે શ્રોત્રાદિના અનુમાનની બાબતમાં પણ આમ કહેવું શકય છે લણવાની ક્રિયામાં જેવું કાઠિન્ય વગેરે ધર્મો ધરાવતું દાતરડારૂપ કરણ જણાય છે તેવું જ (= અર્થાત કાઠિન્ય આદિ ધર્મો ધરાવતુ) શ્રોત્ર આદિ કરણ [શબ્દ આદિની જ્ઞાનક્રિયામાં] માનવાની આપત્તિ આવે. તેનાથી વિલક્ષણ કરણને સાથે માનતાં દષ્ટાંત સાધ્યવિકલ બની જાય, કારણ કે છેદન વગેરે ક્રિયાઓ અતીન્દ્રિય કરણનું કાર્ય જણાતી નથી. 182. अथ क्रियामात्र करणमात्रेण व्याप्तमवगतमिति तावन्मात्रमनुमापयति, तदिहापि सन्निवेशमात्रमधिष्ठातृमात्रेण व्याप्तमुपलब्धमिति तावन्मात्रमेवानुमापयतु । विशेषाणां तु न तल्लिङ्गम् अस्ति यत्र बाधकम् । अनित्यः शब्दः कृतकत्वादित्ययमपि श्रावणत्वादि शब्दस्य विशेषजातं बाधत एव । धूमाऽपि पर्वताग्निविशेषान् कांश्चिन्महानसाग्नावदृष्टानपहन्त्येव । तस्माद्यथानिर्दिष्टसाध्यविपर्ययसाधनमेव विरुदो हेतुर्न हि विशेषविपर्ययावहः । प्रकृतहेतुश्च साध्यविपर्ययस्या कर्तृपूर्वकत्वस्य न साधकः, अश्वोऽयं विषाणित्वादितिવત, તસમાન વિરુદ્ધઃ | 182. જે કહે કે કરણસામાન્યથી ક્રિયા સામાન્ય વ્યાપ્ત જણાય છે એટલે ક્રિયાસામાન્ય કરણસામાન્યનું જ અનુમાન કરાવે છે, તે અહીં પણ સનિવેશસામાન્ય કઈ સામાન્યથી વ્યાપ્ત જણાતું હેઈ, સન્નિવેશસામાન્ય કઈ સામાન્યનું અનુમાન કરાવે. [ક્રિયા સામાન્ય કે સન્નિવેશસામાન્ય કરણના વિશેષ ધર્મોનું કે કર્તાનાં વિશેષ ધર્મોનું લિંગ નથી કારણ કે ત્યાં બાધક સંભવે છે. “શબ્દ અનિત્ય છે કારણ કે તે કૃતક છે આમાં જે કત વહેતુ છે તે પણ શબ્દના શ્રાવણત્વ આદિ સઘળા વિશેષોને બાધ કરે છે જ. [પર્વત ઉપર અગ્નિ પુરવાર કરો] ધૂમ હેતુ પણ મહાન સાગ્નિમાં જે કેટલાક વિશેષોને દેખ્યા નથી તે વિશેષોને બાધ કરે છે જ. તેથી, નિર્દિષ્ટ સાધ્યથી વિપરીતને પુરવાર કરનાર હેતુ વિરુદ્ધહેવાભાસ છે અને નહિ કે સાધ્યગત વિશેષ ધર્મથી વિપરીત વિશેષ ધર્મવાળા ધમીને પુરવાર કરનાર હેતુ. જેમ “આ અશ્વ છે કારણ કે તેને શિંગડાં છે માંને કારણ કે તેને શિંગડાં છે' હેતુ [અશ્વ સાધ્યથી વિપરીત બળદને સાધક હાઈ] વિરુદ્ધહેત્વાભાસ છે તેમ પ્રકૃત હેતુ (= સન્નિવેશકેતુ) સાધ્યથી (= કર્ણપૂર્વકવથી) વિપરીત અકર્તપૂર્વકત્વનો સાધક નથી. તેથી, તે વિરુદ્ધહેવાભાસ નથી. __183. नापि कालात्ययापदिष्टः प्रत्यक्षागमयोर्बाधकयोरदर्शनात्, प्रत्युतागममनुप्राहकमिहोदाहरिष्यामः । नापि सत्प्रतिपक्षोऽयं हेतुः, संशयबीजस्य विशेषाग्रहणादेरिह हेतुत्वेनानुपादानात् । नाप्ययमप्रयोजको हेतुः, यथा परमाणूनामनित्यत्वे साध्ये मूर्तत्वमभिधास्यते । न हि मूर्तत्वप्रयुक्तमनित्यत्वम् । इह तु कार्यत्वप्रयुक्तमेव सकर्तृकत्वं तत्र तत्रोप For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સેશ્વર સાંખ્યકારનું ઈશ્વરસાધક અનુમાન लब्धमिति । अत एवानुमानविरोधस्येष्टविघातकृतश्च न कश्चिदिहावसरः । प्रयोजके हेतौ प्रयुक्त तथाविधपांसुप्रक्षेपप्रयोगानवकाशात् । तस्मात्परोदीरिताशेषदोषविकलकार्यानुमान महिम्ना नूनमीश्वरः कल्पनीयः । सकललोकसाक्षिकमनुमानप्रामाण्यमपेक्षणीयम् । अनुमानप्रामाण्यरक्षणे च कृत एव परिकरबन्धः प्रागिति सिद्ध एवेश्वरः । 183. તે કાલાત્યયાદિષ્ટ હેત્વાભાસ પણ નથી, કારણ કે પ્રત્યક્ષ કે આગમ બાધક જણાતા નથી, ઊલટું આગમ તે એનું અનુમાહક (= સમર્થક) છે એ હકીક્ત હમણું અમે ઉદાહરણથી દર્શાવીશું. આ હેતુ સત્રતિપક્ષ હેત્વાભાસ પણ નથી, કારણ કે સંશયના બીજરૂપ વિશેષાપ્રહણ વગેરેને અહીં હેતુ તરીકે સ્વીકારેલ નથી. પરમાણુનું અનિત્યત્વ પુરવાર કરવા આપવામાં આવેલ હેતુ મૂર્તવની જેમ આ હેતુ અપ્રાજક પણ નથી. [પરમાણુનું અનિત્યત્વ પુરવાર કરવા આપવામાં આવેલે ભૂત તત્વ હેતુ અપ્રોજક છે] કારણ કે મૂવને અનિત્યત્વ સાથે અવિનાભાવસંબંધ નથી. પરંતુ અહીં કાર્ય ત્વને સક કત્વ સાથે અવિનાભાવસંબંધ બધે જણાય છે. તેથી જ અનુમાનવિરોધને કે ઇષ્ટવિઘાતકૃત્ને અહીં કેઈ અવકાશ જ નથી, કારણ કે પ્રયોજક હેતુને પ્રયોગ કરવામાં આવતાં તે પ્રકારની ધૂળ ઉડાડવાને કઈ અવકાશ જ રહેતો નથી. નિષ્કર્ષ એ કે અન્ય ચિંતકેએ (= મીમાંસકોએ અને બૌદ્ધોએ) દર્શાવેલ બધા દોષોથી રહિત કાર્યાનુમાનના પ્રભાવે (= બળે) કર્તા ઈશ્વરની કલ્પના કરવી જોઈએ. જગતમાં બધાં અનુમાનનું પ્રામાણ્ય સ્વીકારતા હોઈ આપણે પણ સ્વીકારવું જોઈએ. અનુમાનને પ્રામાણ્યની રક્ષા કાજે અમે પહેલેથી કટિબદ્ધ છીએ જ. આમ અમે [અનુમાન દ્વાર] ઈશ્વરને સિદ્ધ કર્યો. 184. अन्यदपि तदनुमानमन्यैरुक्तम्-महाभूतादि व्यक्तं चेतनाधिष्ठितं सत् सुखदुःखे जनयति, रूपादिमत्त्वात् तूर्यादिवत्, तथा पृथिव्यादोनि भूतानि चेतनाधिष्ठितानि सन्ति धारणादिक्रियां कुर्वन्ति, युग्यादिवदिति । अत्रापि दोषाः पूर्ववदेव परिहर्तव्याः । 184. બીજાઓએ (= સેશ્વર સાંખ્યકારોએ) તે અનુમાનને બીજી રીતે કહ્યું છે“ચેતનથી અધિઠિત (= પ્રેરિત) હેઈ મહાભૂત વગેરે વ્યક્ત (= વ્યક્ત પ્રકૃતિ) સુખ-દુઃખ જન્માવે છે, કારણ કે તેઓ તુરી વગેરેની જેમ રૂપાદિમત છે. તેવી જ રીતે, ચેતનથી અધિષ્ઠિત (= પ્રેરિત) હેઈ પૃથવી વગેરે ભૂત રથ વગેરેની જેમ ધારણ વગેરે ક્રિયાઓ કરે છે. અહીં પણ પહેલાંની જેમ દેને પરિહાર કરવો જોઈએ. 185. ચપુનરવાર “નામ સિદ્ધ વા વિશેષાવતિઃ ચુત કૃતિ તત્ર केचिदागमाद्विशेषप्रतिपत्तिमाहुः विश्वतश्चक्षुरुत विश्वतोमुखो विश्वतो बाहुरुत विश्वतस्पात् । For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટકર્તાનું જ્ઞાન આગમ દ્વારા ૧૦૦ सं बाहुभ्यां धमति सं पतत्रैर्यावापृथिवी जनयन् देव एकः ॥ इति [नाराय૫૦ રૂ.૨] . તથા अपाणिपादो जवनो ग्रहीता पश्यत्यचक्षुः स शृणोत्यकर्णः । स वेत्ति सर्वं न हि तस्य वेत्ता तमाहुरग्रयं पुरुषं महान्तम् ॥ इति [श्वेता. ૩૫ રૂ.] श्रुतौ पठ्यते । ततः सर्वस्य कर्ता सर्वज्ञ ईश्वरो ज्ञाप्यते । न च कायें एवार्थे वेदः प्रमाणमिति मन्त्रार्थवादानामतत्परत्वमभिधातुमुचितं, कार्ये इव सिद्धेऽप्यर्थे वेदप्रामाण्यस्य वक्ष्यमाणत्वात् । न चेतरेतराश्रयम् आगमैकशरणत्वाभावादीश्वरसिद्धेः । 185. વળી, તમે જે પૂછયું છે કે પર્વત આદિના] ક સામાન્યની સિદ્ધિ થતાં તે કર્તાના વિશેષ ધર્મોનું (અર્થાત્ નિત્યત્વ, સર્વજ્ઞત્વ આદિનું) જ્ઞાન કેવી રીતે થાય ?' એના ઉત્તરમાં તેઓ જણાવે છે કે કેટલાક આગમાંથી તે કર્તાના વિશેષ ધર્મોનું જ્ઞાન થાય છે. “એની આંખે સર્વત્ર છે, એનું મુખ સર્વત્ર છે, એના હાથ સર્વત્ર છે અને એના પગ સર્વત્ર છે. તે અદ્વિતીય દેવ આકાશ અને પૃથ્વીનું સર્જન કરીને બે પગવાળાને (૩મનુષ્યને) બે બાહુ સાથે ( બાહુમાણે વ્યાપાર સાથે) જોડે છે [અને] પક્ષીઓને પાંખે સાથે પક્ષસાધ્ય વ્યાપાર સાથે જોડે છે.” તથા “પગ વિનાને તે દેડે છે, હાથ વિનાને તે ગ્રહણ કરે છે, ચ વિનાને તે દેખે છે અને કાન વિનાને તે સાંભળે છે. તે બધું જાણે છે પણ તેને જાણનાર કેઈ નથી. તેને ઋષિઓ અય મહાન પુરુષ કહે છે. આ પ્રમાણે કૃતિમાં આપણે વાંચીએ છીએ. તેમાંથી સર્વને કર્તા, સર્વજ્ઞ ઈશ્વર જ્ઞાત થાય છે. કાર્યાર્થ માં જ વેદ પ્રમાણ છે એવું નથી એટલે મન્ટો અને અર્થવાદે કાયેતરપરક છે એમ કહેવું ઉચિત છે, કારણ કે કાર્યની જેમ સિદ્ધ અર્થમાં પણ વેદ પ્રમાણ છે એ અમે ચિોથા આહ્નિકમાં] કહેવાના છીએ. [તેથી વેદ સિદ્ધ અર્થ ઈશ્વરમાં પણ પ્રમાણ છે એ ફલિત થાય છે. વળી, [આગમથી ઈશ્વનું જ્ઞાન થાય છે એમ માનતાં] ઇતરેતરાશ્રયદોષ આવતો નથી, કારણ કે ઈશ્વરસિદ્ધિ કેવળ આગમપ્રમાણ પર જ આધાર રાખતી નથી. 186 अन्ये त्वन्वयव्यतिरकिहेतुमूलकेवलव्यतिरेकिबलेन विशेषसिद्धिमभिदधति । देहादिव्यतिरिक्तात्मकल्पनमिव सुखदुःखादिगतेन कार्यत्वेन वर्णयिष्यते; पृथिव्यादिकार्यमस्मदादिविलक्षणसर्व ककर्तृकम्, अस्मदादिषु बाधकोत्पत्तौ सत्यां कार्यत्वादिति । 186. બીજા કેટલાક કહે છે કે અન્વયવ્યતિરકો હેતુમૂલક કેવલવ્યતિરેક હેતુના બળ [કર્તાન] વિશેષધર્મોની સિદ્ધિ થાય છે જેમ સુખ, દુઃખ આદિનું કાર્યવ દેહાદિથી અતિરિક્ત અમાને સૂચવે છે તેમ પૃથ્વી વગેરેનું કાર્યવ આપણુથી વિલક્ષણ એક સર્વ કને સૂચવે છે, કારણ કે પૃથ્વી વગેરે કાર્ય છે અને આપણે જે તેને કર્તા માનતાં બાધક ને ઉત્પન્ન થાય છે. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ વિલક્ષણ કાર્ય ઉપસ્થી વિલક્ષણ કર્તાનું અનુમાન _187. अपरे पक्षधर्मताबलादेव विशेषलाभमभ्युपगच्छन्ति । न हीदृशं परिदृश्यमानमनेकरूपमपरिमितमनन्तप्राणिगतविचित्रसुखदुःखसाधनं भुवनादिकार्यमनतिशयेन पुंसा कर्तुं शक्यमिति । यथा चन्दनधूममितरधूमविसदृशमवलोक्य चान्दन एव वह्निरनुमीयते तथा विलक्षणात् कार्याद्विलक्षण एव कर्ताऽनुमास्यते । यथा स्तवरकेभ्य इव तत्कुशलः कुविन्दः । यथा च कुलालः सकलकलशादिकार्यकलापोत्पत्तिसंविधानप्रयोजनाद्यभिज्ञो भवंस्तस्य कार्यचक्रस्य कर्ता, तथेयतस्त्रैलोक्यस्य निरवधिप्राणिसुखदुःखसाधनस्य सष्टिसंहारसंविधानं सप्रयोजनं बहुशाखं जानन्नेव स्रष्टा भवितुमर्हति महेश्वरः । तस्मात्सर्वज्ञः । 187 qणा, blor पक्षधभताना मणे ताना विशेष धानु ज्ञान सीरे छ. અપરિમિત અનન્ત પ્રાણીઓના વિચિત્ર સુખદુઃખનાં સાધનરૂપ ભુવન વગેરે અનેક જાતનાં જણાતાં કાર્યો અતિશયરહિત પુરુષ ઉત્પન્ન કરે એ શક્ય નથી. જેમ બીજા ધૂમથી ચદનજન્ય ધૂમની વિલક્ષણતા પ્રત્યક્ષ કરી તે ઉપરથી આ ચંદનનો જ અગ્નિ છે એવું અનુમાન કરી શકાય છે તેમ વિલક્ષણ કાર્ય ઉપરથી તેના વિલક્ષણ કર્તાનું અનુમાન કરી શકાય છે. જેમ ચિત્રરૂપ પટ દેખી તેને વણકર કુશળ હેવાનું અનુમાન થાય [તમ પર્વત આદિ વિશિષ્ટ કાર્ય દેખી તેનો કર્તા વિશિષ્ટ હેવાનું અનુમાન થાય.] અને જેમ કલશ આદિ કાર્યોની ઉત્પત્તિ કેમ કરવી અને એ ઉત્પત્તિનું પ્રયોજન શું છે એ જાણતા હોવાને લીધે જ કુંભાર તે બધાં કાર્યોને કર્તા બની શકે છે તેમ ત્રણેય લોકના નિરવધિ પ્રાણીઓનાં સુખદુઃખનાં સાધને કેવી રીતે ઉત્પન્ન કરવાં એની અનેક પદ્ધતિઓને, તેમને કેવી રીતે નાશ કરવો એની અનેક પદ્ધતિઓને, તેમની ઉત્પત્તિ અને નાશનાં પ્રયોજન શાં છે એને-આ બધાને જાતે હેવાને લીધે જ મહેશ્વર તેમને ઉત્પન્ન કરી શકે. તેથી પુરવાર થાય છે કે તે સર્વજ્ઞ છે. 188. अपि च यथा नियतविषयवृत्तीनां चक्षुरादीन्द्रियोणामधिष्ठाता क्षेत्रज्ञस्तदपेक्षया सर्वज्ञः, एवं सकलक्षेत्रज्ञकर्मविनियोगेषु प्रभवन्नीश्वरस्तदपेक्षया सर्वज्ञः । तथा चाह न्यासः द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च । क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते ॥ उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः । यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः ॥ [भगवद्गीत. १५.१६-१७] मन्त्रश्च तदर्थानुवादी पठ्यते । द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते । ___तयोरेकः पिप्पलं स्वाद्वत्त्यनश्नन्नन्यो अभिचाकशीति ।। इति मुण्डक ३.१]॥ अतश्च सर्वज्ञ ईश्वरः । For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર સવજ્ઞ છે. ૧૧૧ 188. વળી જેવી રીતે નિયત વિષયને ગ્રહણુ કરનારી ચક્ષુ વગેરે ઇન્દ્રિયાની અપેક્ષાએ ઇન્દ્રિયાના પ્રેરક જીવ (=ક્ષેત્રન) સન છે તેવી રીતે સર્વ જીવેાનાં કર્મોને અનુરૂપ ફળ સાથે ખેડવા શક્તિમાન ઈશ્વર તેમ કરવાને અશક્ત વેવાની અપેક્ષાએ સર્વજ્ઞ છે. અને વ્યાસે કહ્યું છે કે “આ લેકમાં ‘ક્ષર' અને ‘અક્ષર’એ બે પુરુષા જ છે. સ` ભૂતાને ક્ષર (=નાશવંત) કહેવામાં આવે છે અને ફૂટસ્ટને અક્ષર (=અવિનાશી) કહેવામાં આવે છે. પરંતુ જે ત્રણેય લાકમાં પ્રવેશી ભરપેષગુ કરે છે તે ઉત્તમ પુરુષ તા [તે બંનેથી] જુદા છે, તેને અવ્યય પરમાત્મા કહેવામાં આવે છે.” આ અંને જ જણાવતા મંત્ર આ પ્રમાણે છે—સુંદર પાંખવાળા બે પક્ષીએ સદા સાથે રહેનારાં છે, સમાન પ્રસિદ્ધિ ધરાવનારાં છે અને એક જ વૃક્ષને આશ્રીને રહેનારાં છે. તેમાંનું એક સ્વાદુ પિપ્પલલ ખાય છે અને ખીજું તેને ન ખાતાં માત્ર જોયા કરે છે.” તેથી ઈશ્વર સત્તુ છે. 189. પુંજ્ઞાનસર્વવિયં હિરાહિમવન્ધનમ્ । न च रागादिभिः स्पृष्टो भगवानिति सर्ववित् ॥ इष्टानिष्टार्थसंयोगप्रभवाः खलु देहिनाम् । रागादयः कथं ते स्युर्नित्यानन्दात्मके शिवे ॥ मिथ्याज्ञानमूलाश्च रागादयो दोषाः, ते कथं नित्यनिर्मलज्ञानवतीश्वरे भवेयुः । 189, રાગ આદિ મળને કારણે સામાન્ય પુરુષા અસન છે. પરંતુ ભગવાન રાગ આદિ દાષાથી રહિત છે એટલે તે સત્તુ છે. દેહધારીએના રાત્ર આદિ ખરેખર તેા ઇષ્ટ અને અનિષ્ટ વસ્તુઓના સંગને કારણે જન્મે છે, તેથી નિત્યાન દમય શિવમાં તા તે કયાંથી ઢાય ? રાગ આદિ દોષ મિથ્યાજ્ઞાનમૂલક છે, તેથી નિત્ય નિર્માળ જ્ઞાન ધરાવનાર ઈશ્વરમાં તે કયાંથી હાય ? 190 नित्यं तज्ज्ञानं कथमिति चेत् तस्मिन् क्षणमप्यज्ञातरि सति तदिच्छाप्रेर्यमाणकर्माधीननानाप्रकारव्यवहारविरामप्रसङ्गात् । प्रलयवेलायां तर्हि कुतस्तन्नित्यत्वकल्पना इति चेन्मैवम्, आप्रलयात्सिद्धे नित्यत्वे तदा विनाशकारणाभावादस्यात्मन इव तज्ज्ञानस्य नित्यत्वं सेत्स्यति । पुनश्च सर्गकाले तदुत्पत्तिकारणाभावादपि नित्यं तज्ज्ञानम् । 190. તેનું જ્ઞાન નિત્ય ક્રમ ? સૃષ્ટિની સ્થિતિ દરમ્યાન] જો એક ક્ષણુ પશુ તે જ્ઞાનરહિત બની જાય તેા કર્માધીન વિવિધ પ્રકારના વ્યવહાર જ જગતમાં અટકી જાય કારણ કે કર્મો ઈશ્વરપ્રેરણાથી જ કાર્યોમાં પ્રવૃત્ત થાય છે. પ્રલય દરમ્યાન તા પછી તેના નિત્યત્વની કલ્પના કેમ ધટે ? ના, એવુ નથી. પ્રલય સુધી તેનુ નિત્યત્વ સિદ્ધ થતાં પ્રલયકાળે તેના નાશનુ કાઈ કારણ ન હેાઈ, એ આત્માની જેમ એ આત્માના જ્ઞાનનું પશુ નિત્ય પુરવાર થશે જ. સ`કાળે તે ી ઉત્પત્તિનું કાઈ કારણ ન હેાઈ [તેના ઉત્પાદ થતા નથી એટલે] તે જ્ઞાન નિત્ય છે, For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરના જ્ઞાન અને આનંદ ગુણા નિત્ય છે 191. एवं च तदतीतानागतसूक्ष्मव्यवहितादि समस्त वस्तुविषयं न भिन्न, क्रमयोगपद्य विकल्पानुपपत्तेः । क्रमाश्रयणे कचिदज्ञातृत्वं स्यादिति व्यवहारलोपः । यौगपद्येन सर्वज्ञातृत्वे कुतस्त्य ज्ञानभेदः । प्रत्यक्षसाधम्र्म्याच्च तज्ज्ञानं प्रत्यक्षमुच्यते, न पुनरिन्द्रियार्थसन्निकर्षोत्पन्नत्वमस्यास्ति, अजनकानामेवानां सवितृप्रकाशेनेव तेन ग्रहणात् । ૧૧૧ 191. तेना ज्ञानभां लेह अर्थात् वधघट नथी र तेतुं ज्ञान अतीत, अनागत, સૂક્ષ્મ, વ્યવહિત બધી વસ્તુઓને જાણે છે. [જ્ઞાનમાં ભેદ નથા] કારણ કે મેદ ક્રમ કે યૌગપદ્યના વિકલપથી ઘટતેા નથી. તે બધી વસ્તુએને ક્રમથી જાણે છે એમ માનતાં અમુક અમુક વખતે [કેટલીક વસ્તુઓનુ`] તેનામાં અજ્ઞાન આવી પડે અને પરિણામે [કર્માધીન] વ્યવહારના લાપ થઈ જાય. બધા વિષયેયને યુગપદ્ ાણે છે એમ માનતાં જ્ઞાનભેદ કયાંથી થશે ? ઈંશ્વરનું જ્ઞાન પ્રત્યક્ષ જેવુ... હાઇ પ્રત્યક્ષ કહેવાય છે. પરંતુ તે ઈન્દ્રિયા સન્નિક થી ઉત્પન્ન થતું નથી, કારણ કે સૂર્યના પ્રકાશની જેમ તે પેાતાના અજનક અર્થાને જ ગ્રહણુ ३२ छे. 192. ज्ञानवदन्येऽप्यात्मगुणा येऽस्य सन्ति ते नित्या एव, मनः संयोगानपेक्षजन्मत्वात् । दुःखद्वेषास्तस्य तावन्न सन्त्येव । भावनाख्येन संस्कारेणापि न प्रयोजनम्, सर्वदा सर्वार्थदर्शित्वेन स्मृत्यभावात् । अत एव न तस्यानुमानिकं ज्ञानमिष्यते । धर्मस्तु भूतानुग्रश्वतो वस्तुस्वाभाव्याद् भवन्न वार्यते । तस्य च फलं परार्थनिष्पत्तिरेव । सुखं त्वस्य नित्यमेव नित्यानन्दत्वेनागमात् प्रतीतेः, असुखितस्य चैवंविधकार्यारम्भयोग्यताऽभ'वात् । 192. જેટલા આત્મગુણે! ઈશ્વરમાં છે તે બધા જ્ઞાનની જેમ નિત્ય જ છે, કારણુ કે તે ગુણેા મનના સયાગથી ઉત્પન્ન થતા નથી. દુઃખ અને દ્વેષ તેા તેને છે જ નહિ ભાવન! નામના સંસ્કારનું પણુ તેને ક્રાઇ પ્રોજન નથી, કારણ કે તે સ`દા સર્વાદશી" ડાઇ તેને સ્મૃતિ જ નથી. એટલે જ તેને આનુમાનિક યા પરોક્ષ જ્ઞાન છે જ નહિ તે ભૂતાનુગ્રહવાળા હેાવાથી તેનામાં ધર્મનુ સ્વાભાવિક રીતે હેવુ કાઇ રોકી શકે નહિ. તે ધનુ' ફળ પરાર્થે જર્ગાન્તર્માણુ જ છે. તેનામાં નિત્ય સુખ છે, કારણ કે આગમમાંથી તેનું નિત્ય:નંદરૂપે જ્ઞાન થાય છે; વળી, જે સુખી ન હેાય તે આવાં કાર્યો કરવાની યોગ્યતા ન ધરાવી શકે 193. ननु ज्ञानानन्दवदच्छिापि नित्या चेदीश्वरस्य तर्हि सर्वदा तदिच्छासम्भवात् सर्वदा जगदुत्पत्तिरिति जगदानन्त्यप्रसङ्गः । सर्गेच्छानित्यत्वाच्च संरो न प्राप्नोति संहारेच्छाया अपि नित्यत्वाभ्युपगमेन नदिनं प्रयप्रबन्धो न विरमेदेव जगतामिति । नैष दोषः, अनात्ममनः संयोगजत्वादिच्छा स्वरूपमात्रेण नित्याऽपि कदाचित् सर्गेण काचित् संहारेण वा विषयेणानुरज्यते, सर्गसंहारयोरन्तराले तु जगतः स्थिव्यवस्थायास्मात्कर्मण इदमस्य सम्पद्यतामितीच्छा भवति प्रजापतेः । For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરમાં પાંચ જ આત્મવિશેષગુણ છે. ૧૧૪ [193. [ઈશ્વરની ઈછા પણ નિત્ય છે.] અહીં કઈ શંકા કરે છે કે જ્ઞાન-આનંદની જેમ ઈચ્છાને નિત્ય માનતાં સર્વદા તે ઇચ્છાને સંભવ રહેશે અને પરિણામે સર્વદા જગતની ઉત્પત્તિ થતી જ રહેશે અને તેને ક્યારેય અંત નહિ આવે. સગેવછા નિત્ય હાઈ સંહાર થશે જ નહિ. સંહારેચ્છાને પણ નિત્ય માનતાં રાતદિવસ જગતના પ્રલયની ધારા અટકશે જ નહિ. આ દોષ નથી આવ. ઈશ્વરેચ્છા આભમનઃસંયોગથી ઉત્પાદ્ય ન હોવાથી સ્વરૂપથી નિત્ય હોવા છતાં તેને વિષય ક્યારેક સર્ગ હોય છે, કયારેક સંહાર હોય છે. સર્ગ–સંહારની મધ્યમાં અર્થાત જગતની સ્થિતિની અવસ્થામાં “આ કર્મનું આ ફળ આને મળે” એવી ઈચછા ઈશ્વરને હેાય છે. 194. પ્રનતસ્ય પરિવારમવા gવા તથા વાયામ –“સત્યમ સત્યसङ्कल्पः' इति [छान्दो० ८.२४] । काम इतीच्छा उच्यते, सङ्कल्प इति प्रयत्नः । तदेवं नवभ्य आत्मगुणेभ्यः पञ्च ज्ञानसुखेच्छाप्रयत्नधर्माः सन्तीश्वरे, चत्वारस्तु दुःखद्वेषाधर्मसंस्कारा न सन्तीत्यात्मविशेष एवेश्वरो न द्रव्यान्तरम् । आह च पतञ्जलि:-'क्लेशकर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः' इति [योगसूत्र १.२४] । सोऽयमागमाद् अनुमानात् पक्षधर्मतो वा विशेषलाभ इति स्थितम् ।। 194 તેનો પ્રયત્ન વિશેષ પ્રકારનો સંકલ્પ જ છે. અને આગમ પણ કહે છે કે તે સત્યકામ છે, સત્યસંક૯પ છે.” કામ એટલે ઈચછા [અને] સંકલ્પ એટલે પ્રયત્ન એમ કહેવાય છે. આમ નવ આત્મવિશેષગુણોમાંથી ઈશ્વરમાં પાંચ છે-જ્ઞાન, સુખ, ઇરછા, પ્રયત્ન અને ધર્મ. તેનામાં દુઃખ, દ્વેષ, અધર્મ અને સંસ્કાર આ ચાર આત્મવિશેષગુણ નથી. તેથી તે એક વિશિષ્ટ પ્રકારને આત્મા જ છે. આત્માથી જુદું દ્રવ્ય નથી. અને પતંજલિ કહે છે કે “કલેશ, કર્મ, વિપાક અને આશયથી (=સંસ્કારથી) રહિત પુરુષવિશેષ ઈશ્વર છે.” (આમ) અગમ દ્વારા, અનુમાન દ્વારા કે પક્ષધર્મતા દ્વારા પેલું કર્તાને વિશેષ ધર્મોનું જ્ઞાન થાય છે એ સ્થાપિત થવું. - 195. પુનર્વિકવિતં સારી કુંવરઃ સૃનતિ નત્િ કરારીરો તિ, તત્રાકારીरस्यैव स्रष्ट्रत्वमस्याभ्युपच्छामः । ननु क्रियावेशनिबन्धनं कर्तृत्वं, न पारिमाषिकम्, तदशरीरस्य क्रियाविरगत् कथं भवेत् ? कस्य च कुत्राशरीरस्य कर्तृत्वं दृष्टमिति । उच्यते । ज्ञानचिकीर्षाप्रयत्नयोगित्वं कर्तृत्वमाचक्षते । तच्चेश्वरे विद्यते एवेत्युक्तमेतत् । स्वशरीरप्रेरणे च दृष्टमशरीरस्याप्यात्मनः कर्तृत्वम् । इच्छामात्रेण च तस्य कर्तृत्वादनेकव्या. पारनिर्वर्तनोपात्तदुर्वहक्लेशकालुष्यविकल्पोऽपि प्रत्युक्तः । 195. સશરીર ઈશ્વર જગતનું સર્જન કરે છે કે અશરીર ઈશ્વર?—એવા જે બે વિક કરવામાં આવ્યા છે તેમની બાબતમાં કહેવાનું કે અમે તૈયાયિકે તે અશરીર [ઈશ્વરમાં જ ભ્રષ્ટાપણું માનીએ છીએ. ન્યા. મ. ૧૫ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઈશ્વરને શરીર નથી શંકા–કત્વને ક્રિયાની અપેક્ષા છે, તે પારિભાષિક નથી. તેથી કવ અશરીર [ઈશ્વરમાં ક્યાંથી હોય કારણ કે જેને શરીર નથી હોતું તેનામાં ક્રિયા નથી હોતી. કઈ અશરીર વ્યક્તિનું કર્તવ કોણે કયાં જોયું છે [એ તે કહે.] નૈવાયિક-આને ઉત્તર આપીએ છીએ. કત્વને અર્થ છે જ્ઞાન, ચિકીર્ષા અને પ્રયત્નને વેગ (= સંબંધ) હે તે એમ વિદ્વાને કહે છે. તે ઈશ્વરમાં છે જ એ તે અમે કહ્યું છે. પોતાના શરીરને પ્રેરણ કરવામાં અશરીર આત્માનું કર્તવ તે આપણે દેખીએ છીએ. [એટલે પ્રેરણા કરવા રૂપ કત્વ માટે શરીર તેવું આવશ્યક નથી.] ઈરછામાત્રથી જ બધાં કાર્યોને ઉત્પન્ન કરતુ તેનું કર્તૃત્વ હેવાથી, [ઇરછામાત્રથી નહિ પણ અનેક વ્યાપારોથી [વિવિધ કાર્યોની ઉત્પત્તિ માનતાં આવી પડતા અસહ્ય કલેશની કલુષતાના વિક૯પને પણ પ્રતિષેધ થઈ ગયે. 196. નવંત્રો– कुलालवच्च नैतस्य व्यापारो यदि कल्प्यते । अचेतनः कथं भावस्तदिच्छामनुवर्तते ॥ इति । अस्माभिरप्युक्तमेव-- यथा ह्यचेतनः काय आत्मेच्छामनुवर्तते । तदिच्छामनुवय॑न्ते तथैव परमाणवः ॥ 196. શંકા–અહીં વિરોધી કહે છે કે “જેમ કુંભારમાં વ્યાપાર (= ક્રિયા) છે તેમ ઈશ્વરમાં પણ વ્યાપાર છે એમ જે માનવામાં ન આવે તે [પ્રશ્ન ઊઠે કે અચેતન વસ્તુ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કેવી રીતે પ્રવૃત્તિ કરે ?” [જડ વસ્તુ ઈશ્વરની ઈચ્છા જાણી શકે નહિ અને ઇચ્છા જાણયા વિના ઇચછાનુસાર પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે ? નૈયાયિક-અમે પણ કહ્યું છે કે જેમ જીવનું અચેતન શરીર છવાની ઈચ્છા પ્રમાણે વર્તે છે તેમ પરમાણુ ઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરશે. ___197. यस्तु प्रयोजनविकल्पः किमर्थ सृजति जगन्ति भगवानिति सोऽपि न पेशलः । स्वभाव एवैष भगवतो यत् कदाचित् सृजति कदाचिच्च संहरति विश्वमिति । कथं पुनर्नियतकाल एषोऽस्य स्वभाव इति चेद् आदित्यं पश्यतु देवानांप्रियः यो नियतकालमुदेत्यस्तमेति च । प्राणिकर्मसापेक्षमेतद्विवस्वतो रूपमिति चेद् ईश्वरेऽपि તુ: સમાધિઃ | क्रीडार्थेऽपि जगत्सर्गे न हीयेत कृतार्थता । प्रवर्तमाना दृश्यन्ते न हि क्रीडासु दुःखिताः ।। अथ वा अनुकम्पयैव सगसंहारावारभतामीश्वरः । For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરને જગતસર્જનનું પ્રયોજન 197. શા માટે ઈશ્વર જગતનું સર્જન કરે છે એ જે પ્રયોજનવિકલ્પ કરવામાં આવ્યું છે તે પણ ઉચિત નથી. એ ઈશ્વરને સ્વભાવ જ છે કે ક્યારેક તે વિશ્વનું સર્જન કરે છે અને ક્યારેક તેને સંહાર કરે છે. શંકાકાર-પરંતુ અમુક નિયત કાળે જ સુષ્ટિ કરવાને અને અમુક નિયત કાળે જ સંહાર કરવાનો તેને સ્વભાવ કેમ છે? નિયાવિક-ભલા માણસ ! સૂર્યને જ જોને જે નિયત કાળે ઊગે છે અને આથમે છે. શંકાકાર-સૂર્યને એ સ્વભાવ પ્રાણુકર્મ સાપેક્ષ છે. નિયાયિક ઈશ્વરની બાબતમાં પણ એમ જ છે. ક્રિડાથે જગતનું સર્જન માનવામાં [ઈશ્વરની] કૃતાર્થતાની હાનિ થતી નથી, કારણ કે જેઓ દુઃખી છે તેઓ ક્રીડાઓમાં પ્રવૃત્ત થતા દેખાતા નથી અથવા, અનુકંપાથી જ ઈશ્વર સર્ગ–સંહાર આરંભે. 198. નવત્ર રોતિમ ન તથા વિધા: પ્રાનિનોડનુવથા મવત્તિ વિપુલस्वभावा वा सृष्टिरनुकम्पावता क्रियेतेति । सत्यं चोदितम् अनुपपन्नं तु, अनादित्वासंसारस्य । शुभाशुभसंस्कारानुविद्धा एवात्मानः । ते च धर्माधर्मनिगडसंयतत्वादपवर्गपुरद्वारप्रवेशमलभमानाः कथं नानुकम्प्याः ? अनुपभुक्तफलानां कर्मणां न प्रक्षयः । सर्गमन्तरेण च तफलभोगासंभव इति शुभफलोपभोगाय स्वर्गादिसर्गम् अशुभफलोपभोगाय नरकादिसृष्टिमारभते दयालुरेव भगवान् । उपभोगप्रबन्धेन परिश्रान्तानामन्तरान्तरा विश्रान्तये जन्तूनां भुवनोपसंहारमपि करोतीति सर्वमेतत्कृपानिबन्धनमेव । 198. અહીં વિરોધીએ શંકા કરી છે–તેવા (=મુક્ત આત્માની જેમ સર્વ કલેશેથી રહિત) પ્રાણીઓ અનુકંપાને પાત્ર નથી. વળી, અનુકંપાવાળો તે કેવળ સુખસ્વભાવ જગતનું સર્જન કરે. [જે તે અનુકંપાવાળે હેય તે દુર્વાર દુઃખથી ખીચોખીચ ભરેલ દારુણ જગતનું સર્જન તે શા સારુ કરે ?] નિયાયિક-તમારી શંકા સાચી છે પણ તે ઘટતી નથી કારણ કે સંસાર તે અનાદિ છે, [સંસાર અનાદિ હોવાથી કર્મો અનાદિ છે અને ઈશ્વર તે જગતના સર્જનમાં કર્મોની અપેક્ષા રાખે છે. એટલે જે જગતનું સર્જન ઈશ્વર કરે તે કેવળ સુખસ્વભાવ કેવી રીતે હોઈ શકે ?]. પ્રિલયમાંય છ ધર્માધર્મ સંસ્કારોથી અનુવિદ્ધ હોય છે. ધર્માધર્મની જંજીરમાં જકડાયેલા હોવાથી મોક્ષપુરમાં ન પ્રવેશી શકતા તે જીવો શું અનુકંપાને પાત્ર નથી ? જયાં સુધી કર્મોનાં ફળ ન ભગવાઈ જાય ત્યાં સુધી કર્મોને સંપૂર્ણ ક્ષય શકય નથી. સર્ગ વિના કર્મોનાં ફળને ભોગ અશક્ય છે. તેથી ધર્મને શુભ ફળના ભાગ માટે દયાળુ ઈશ્વર સ્વર્ગ વગેરે સજે છે અને અધર્મના અશુભ ફળાના ભાગ માટે તે નરક વગેરે સજે છે. કર્મોને ભેગવી થાકી ગયેલા છ વચ્ચે વચ્ચે આરામ લઈ શકે એ માટે ભુવનેનો સંહાર પણ ઈશ્વર કરે છે. આમ આ બધું ઈશ્વરની કૃપાનું પરિણામ છે. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૯ છે કમેના અધિષ્ઠાતા ન હોઈ શકે __199. ननु च युगपदेव सकलजगत्प्रलयकरणमनुपपन्नम् अविनाशिनां कर्मणां फलोपभोगप्रतिबन्धासम्भवादिति चोदितम्, न युक्तमेतत, ईश्वरेच्छाप्रतिबद्धानां कर्मणां स्तिमितशक्तीनामवस्थानात् । तदिच्छाप्रेरितानि कर्माणि फलमादधति, तदिच्छाप्रतिबद्धानि च तत्रोदासते । कस्मादेवमिति चेत् , अचेतनानां चेतनानधिष्ठितानां स्वकार्य करणानुपलब्धेः । 199. 01-श्व२ तनां यां यनो संडार में। साथै ४२ मे धतु नथा, કારણ કે ક્ષય ન પામેલાં કર્મોનાં ફળના ઉપભેગમાં કોઈ પ્રતિબંધ સંભવતા નથી. નિયાયિક-આ શંકા બરાબર નથી કારણ કે ઈશ્વરેચ્છાથી રુકાવટ પામેલાં કર્મો પોતાની કુંઠિત વિપાકશક્તિ સાથે પ્રિલય દરમ્યાન પડી રહે છે. ઇશ્વરેછાથી પ્રેરાયેલાં કર્મો ફળ આપે છે. ઈશ્વરેચ્છાથી રુકાવટ પામેલાં કર્મો ફળ આપતાં અટકી જાય છે. આમ કેમ ? એનું કારણ એ છે કે ચેતનથી પ્રેરાયા વિના અચેતન [કર્મો] પિતાનું કાર્ય કરવામાં પ્રવૃત્ત થતાં જણાતાં નથી. 200. ननु तेषामेव कर्मणां कर्तार आत्मानश्चेतना अधिष्ठातारो भविष्यन्ति । यथाऽऽह भट्टः 'कर्मभिः सर्वजीवानां तत्सिद्धेः सिद्धसाधनम्' इति [लो० वा. सम्बन्ध ७५] । नैतदेवम्, नैते अधिष्ठातारो भवितुमर्हन्ति, बहुत्वाविरुद्धाभिपायत्वाच्च । तथा ह्येक एव कश्चित्स्थावरादिविशेषो राजा दिविशेषो वा प्राणिकोटीनामनेकविधसुखदुःखोपभोगस्य हेतुः स तैर्बहुभिरव्यवस्थिताभिप्रायैः कथमारभेत ? तेषामेकत्र संमानाभावात् । मठपरिषदोऽपि क्वचिदेव सकलसाधारणोपकारिणि कार्ये भवत्यैकमत्यम्, न सर्वत्र । महाप्रासादाद्यारम्भे बहूनां तक्षादीनामेकस्थपत्याशयानुवर्तित्वं दृश्यते । पिपीलिकानामपि मृत्कूटकरणे तुल्यः कश्चिदुपकारः प्रवर्तकः, स्थपतिवदेकाशयानुवर्तिवं वा कल्प्यम् । इह तु तत्स्थावरं शरीरं वेषाञ्चिदुपकारकारणमितरेषामपि भूयसामपकारकारणमिति कथं तैः संभूय सृज्यते ? अनिधिष्ठितानां त्वचेतनानामारम्भकत्वमयुक्तमेव । तस्मादवश्यमे कस्तेषां कर्मणामधिष्ठाता कल्पनीयः, यदिच्छामन्तरेण भवन्त्यपि कर्माणि न फलजन्मने प्रभवन्ति । 200. -ते ४ निदर्ता येतन मामाया [मयेतन] नि २४ (मपितामी) अनशे, [श्वर मानवानी ४३२ नथी.] मास मटे ४थु छ : સર્વ ચેતન જીવોનાં કર્મોથી જગતની (= સ કાર્યોની) સૃષ્ટિ સિદ્ધ હેઈ, કર્મ દ્વારા ચેતન છ જ સર્વ કાર્યોને પ્રેરકે (=અધિષ્ઠતાઓ) છે, એટલે આમ અચેતનનું પ્રેરક ચેતન છે એ વસ્તુ સિદ્ધ હોઈ] તેને સિદ્ધ કરવાની તમારી દલીલો વ્યર્થ છે. નિયાયિક–ચેતન જીવો પ્રેરક બનવાને લાયક નથી કારણ કે તેઓ અનેક છે અને તેમના અભિપ્રાયો પરસ્પર વિરુદ્ધ હોય છે. ઉદાહરણર્થ, કરડ પ્રાણીઓને અનેકવિધ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર એક જ કેમ ? ૧૧૭ સુખદુ:ખના ઉપભોગના હેતુભૂન કેઈ એક જ સ્થાવરાદિવિશેષને કે રાજદિવિશેષને અવ્યવસ્થિત અભિપ્રાયવાળા તે અનેક જીવો કેવી રીતે આરંભી–સઈ શકે ? ન જ સઈ શકે કારણ કે તે બધાનું તે બાબતમાં ઐકમત્ય હેતું નથી. છાત્રાલયના છાત્રે પણ બધાને ઉપકારક એવા કેઈ એક કાર્યમાં જ અિમત્ય ધરાવે છે, બધાં કાર્યોમાં કિમત્ય ધરાવતા નથી. મહાપ્રાસાદને બનાવવામાં કડિયા વગેરે અનેક પુરુષો એક સ્થપતિની ઈચ્છા મુજબ વતા જણાય છે. અનેક કીડીઓ સાથે મળી માટી એક રાફડે બનાવે છે. એમાં પણ તેમને કેઈ એક તુલ્ય ઉપકાર (=લાભ) તેમને પ્રવર્તક છે, અથવા તે સ્થપતિની જેમ રેઈ એકની ઈચ્છા મુજબનું તેમનું વર્તન કરવું જોઈએ. પરંતુ અહીં તે સ્થાવર શરીર કેટલાક જીવોને ઉપકારનું કારણ છે, બાકીના ઘણુ બધાને અપકારનું કારણ છે, એટલે બધા જી સાથે મળી તેનું સર્જન કેમ કરે ? અને અનધિષ્ઠિત (અપ્રેરિત) અચેતને (=પરમાણુઓ) તેને બનાવે છે એમ માનવું તો ઉચિત નથી. તેથી અવશ્યપણે તે કને એક અધિષ્ઠાતા માન જોઈએ જેની ઇચ્છા વિના કર્મો, ક્ષય ન પામ્યા હોવા છતાં, પિતાનાં ફળની ઉપત્તિ કરવા સમર્થ નથી. 201. ગત પર્વે કવર રૂષ્યતે, ન વ વા, મિનામિકા તથા શાનુંग्रहोपघातवैशसप्रसङ्गात् । इच्छाविसंवादसंभवेन च ततः कस्यचित् सङ्कल्पविघातद्वारकानैश्वर्यप्रसङ्गाद् इत्येक एवेश्वरः ! तदिच्छया कर्माणि कार्येषु प्रवर्तन्ते इत्युपपन्नः सर्गः । तदिच्छाप्रतिबन्धात् स्तिमित शक्तोनि कर्माण्युदासते इत्युपपन्नः प्रलयः । एवं च यदुक्तम्-- तस्मादद्यवदेवात्र सर्गप्रलय कल्पना । समस्तक्षयजन्मभ्यां न सिद्धयत्यप्रमाणिका ॥[लो वा० सम्बन्ध० ११३] इत्येतदपि न सांप्रतम् । 201. એટલે જ એક ઈશ્વર ઈચ્છવામાં આવ્યો છે, બે કે વધુ ઈશ્વર ઈચ્છવામાં આવ્યા નથી કારણ કે બે કે વધુ ઇશ્વર માનતાં તેમના ભિન્ન ભિન્ન અભિપ્રાયને લીધે લકાનુગ્રહની હાનિનો દોષ આવી પડે. વળી, એકબીજાની ઇચ્છાઓમાં વિસંવાદ સંભવત હાઈ વિસંવાદને કારણે કેઈકની ઇચ્છાને વિઘાત થાય અને પરિણામે તે સંકલ્પવિઘાત દ્વારા અનેશ્વર્યની આપત્તિ આવે. તેથી, ઈશ્વર એક જ છે. તેની ઇચ્છાથી કર્મો કાર્યોમાં પ્રવૃત્ત થાય છે. એટલે આ રીતે સર્ચ ઘટે છે. તેની ઇચછારૂપ રૂકાવટથી કુંઠિત થઈ ગયેલી શક્તિવાળાં કર્મો કાર્યો કરવામાંથી વિરમે છે એટલે આ રીતે પ્રલય ઘટે છે. વળી કમારિલે કહ્યું છે કે તેથી આજે અને અહીં જ ચાલી રહેલી ઉત્પત્તિ-નાશની પ્રક્રિયા જેવી જ સર્ગ અને પ્રલયની [અમારી] ક૯પને છે. બધાં જ કાર્યોને નાશ અને બધાં જ કાર્યોની ઉત્પત્તિ દ્વારા ક૯ પવા માં આવેલ સગપ્રલય તર્કસંગત નથી અને એટલે તે ઘટતા નથી. તેમની આ વાત બરાબર નથી. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર ન માનતાં સર્વવ્યવહારલેપ 202 तिष्ठतु वा सर्गप्रलयकालः, अद्यत्वेऽपि यथोक्तनयेन तदिच्छामन्तरेण प्राणिनां कर्मविपाकानुपपत्तेरवश्यमीश्वरोऽभ्युपगन्तव्यः, इतरथा सर्वव्यवहारविप्रलोपः । तदुक्तम् अज्ञो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः । ईश्वरप्रेरितो गच्छेत्स्वर्ग वा श्वभ्रमेव वेति ।। [महाभा० वन० ३०-२८] 202. सप्रदायनी बात मासे २. सत्यारे ५९५ तारे तना (श्वरना) ઇaછી વિના પ્રાણીઓનાં કર્મોને વિપાક ઘટત ન હાઈ ઈશ્વર માનવો જોઈએ, અન્યથા બધા વ્યવહારનો લેપ થશે. એટલે જ કહ્યું છે કે અજ્ઞાની છવ પોતે પોતાને સુખ કે. દુઃખ દેવા સમર્થ નથી. ઈશ્વરથી પ્રેરાયેલે તે સ્વર્ગ કે નરકે જાય.’ __203 नन्वेवं तर्हि ईश्वरेच्छैव भवतु की संहीं च, किं कर्मभिः ? मैवम् , कर्मभिर्विना जगद्वैचित्र्यानुपपत्तेः । कर्मनैरपेक्ष्यपक्षेऽपि त्रयो दोषा दर्शिता एवईश्वरस्य निर्दयत्वं कर्मचोदनानर्थक्यमनिर्मोक्षप्रसङ्गश्चेति । तस्मात् कर्मणामेव नियोजने स्वातन्त्र्यमीश्वरस्य, न तन्निरपेक्षम् । किं तादृशैश्वर्येण प्रयोजनमिति चेत् , न, न प्रजोजनानुवर्ति प्रमाणं भवितुमर्हति । किं वा भगवतः कर्मापेक्षिणोऽपि न प्रभुत्वमित्यलं कुतर्कलवलिप्तमुखनास्तिकालापपरिमर्दैन । तस्मात्कुताकिंकोद्गीतदूषणाभासवारणात् । सिद्धस्त्रैलोक्यनिर्माणनिपुणः परमेश्वरः ॥ ये त्वीश्वरं निरपवाददृढप्रमाण सिद्धस्वरूपमपि नाभ्युपयन्ति मूढाः । पापाय तैः सह कथाऽपि वितन्यमाना जायेत नूनमिति युक्तमतो विरन्तुम् । यस्येच्छयैव भुवनानि समुद्भवन्ति तिष्ठन्ति यान्ति च पुनर्विलयं युगान्ते । तस्मै समस्तफलभोगनिबन्धनाय । नित्यप्रबुद्धमुदिताय नमः शिवाय ॥ 203 - म य त ईश्वरे२७१ सृष्टि ने प्रक्ष्यनु ४५२५५ ५ने छ; કર્મની તે પછી શી જરૂર રહે છે ? યાયિક-ને એવું નથી, કારણ કે કર્મો વિના જગતને વૈચિયનો ખુલાસો થતો નથી. કર્મનિરપેક્ષ ઈશ્વરેચ્છાને જ સર્ગ આદિનું કારણ માનનારના પક્ષમાં આવતા ત્રણ દેશે અને દર્શાવેલા છે જ. [આ ત્રણ દે છે–] (૧) ઈશ્વરની નિર્દયતા. [વિના For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ કમની પણ આવશ્યકતા છે કારણ દાણ સર્ગ કરનાર ઈશ્વર નિર્દય જ ગણાય.] (૨) વેદની કર્મ કરવાની આજ્ઞાઓનું આનર્થ કર્યો. [ઈશ્વરની ઈચ્છાથી જ કર્મ કર્યા વિના–શુભાશુભફલોગ સંભવતે હેય તે વેદની કર્માનુષ્ઠાન માટેની આજ્ઞાઓનો કઈ અર્થ રહે નહિ,] (૩) મેક્ષ જેવું કંઈ રહે નહિ. [મુક્તોને પણ ઈશ્વરેચ્છાથી પુનઃ સંસારમાં પ્રવેશવું પડે, એટલે મોક્ષ અસંભવ બની જાય.] તેથી, કર્મોને પોતાનાં ફળ સાથે જોડવામાં જ ઈશ્વરનું સ્વાતંત્ર્ય છે, કર્મનિરપેક્ષ ફળ આપવા ૨૫] એ સ્વાતંત્ર્ય નથી. શંકા-એવા એશ્વર્યાનું પ્રયોજન શું ? નિયાયિક–[આ પ્રશ્ન ઉચિત નથી] કારણ કે પ્રયજનોને અનુસરી વર્તવું પ્રિયજનને અનુસરી વસ્તુના અસ્તિત્વની સ્થાપના કરવી] પ્રમાણને ઘટતું નથી. [વસ્તુનું અસ્તિત્વ હેય તે પછી તેનું પ્રયોજન હોય કે ન હોય પ્રમાણ તે તેના અસ્તિત્વને સ્થાપે છે જ, પ્રમાણુ પ્રજનને અધીન રહી વર્તતું નથી.] અથવા, કર્મોની અપેક્ષા રાખનાર ઈશ્વરનું પ્રભુત્વ નથી શું ? (છે જ.) એટલે તુછ કુતર્કથી ખરડાયેલા મુખવાળા નાસ્તિકેના બડબડાટને પ્રતિષેધ કરવાની કઈ જરૂર નથી. નિષ્કર્ષ એ કે કુતાર્કિકેએ જણાવેલા દૂષણભાસોને દર કરવાથી ત્રણેય લેકના નિર્માણમાં નિપુણ પરમેશ્વર સિદ્ધ થયે, નિર્દોષ સબળ પ્રમાણથી સિદ્ધ સ્વરૂપવાળા ઈશ્વરને જે મૂઢો સ્વીકારતા નથી તેમની સાથે ચર્ચા કરવી એય ખરેખર પાપ છે, એટલે તેમાંથી વિરમવું ઉચિત છે, જેની ઈરછાથી જ ભુવને સમ્યકપણે ઉત્પન્ન થાય છે, સ્થિતિ પામે છે અને યુગાને વળી પાછા લય પામે છે તે, સમસ્ત ફલોગના હેતુભૂત, નિત્ય પ્રબુદ્ધ તેમ જ નિત્ય આનંદિત શિવને નમસ્કાર 204. નર ટૅટોચનિર્માનિgછે પરમેરેરે सिद्धेऽपि तत्प्रणीतत्वं न वेदस्यावकल्पते ॥ पदे शब्दार्थसम्बन्धे वेदस्य रचनासु वा । कर्तृत्वमस्याशङ्क्येत तच्च सर्वत्र दुर्वचम् । वर्णराशिः क्रमव्यक्तः पदमित्यभिधीयते ॥ वर्णानां चाविनाशित्वात्कथमीश्वरकायंता । सम्बन्धोऽपि न तत्कायः स हि शक्तिस्वभावकः ।। शब्दे वाचकशक्तिश्च नित्यैवाग्नाविवोष्णता । रचना अपि वैदिक्यो नैताः पुरुषनिर्मिताः ॥ कविप्रणीतकाव्यादिरचनाभ्यो विलक्षणाः । एवं च वेदे स्वातन्त्र्यमीश्वरस्य न कुत्रचित् ॥ कामं तु पर्वतानेष विदधातु भिनत्तु वा । स्वतःप्रामाण्यसिद्धौ तु वेदे वक्त्रनपेक्षताम् ॥ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ઈશ્વર વેદકર્તા નથી એ મીમાંસકમત वदामो न तु सर्वत्र पुरुषद्वेषिणो वयम् । अनपेक्षत्वमेव तो वेदप्रामाण्यकारणम् ॥ युक्तं वक्तापि वेदस्य कुर्वन्नपि करोतु किम् । 204. મીમાંસક—ત્રણેય લેાકના નિર્માણમાં નિપુણ પરમેશ્વર સિદ્ધ થવા છતાંય તેનુ વેદવ ઘટતું નથી. વેદના પદમાં, શબ્દ-અર્થ સબ્ધમાં કે રચનાઓમાં તેના જે કત્વની સભાવના માનવામાં આવે છે તે કતૃત્વ [કેવળ વેદના ૫૬, શબ્દ-અર્થ સબ ધ કે રચના બાબત જ નહિં પણ) સર્વત્ર (= બધાં જ પ૬, શબ્દ-અર્થ સંબધ કે રચનાની બાબતમાં] દુંચ છે. ક્રમથી વ્યક્ત થતી વણ રાશિ પદ છે એમ કહેવાય છે. અને વર્ષોં અવિનાશી હેાઇને તેએ ઇશ્વરજન્ય કયાંથી ડેાંય ? શબ્દ-અસંબંધ પણ ઇશ્વરજન્ય નથી કારણ કે શબ્દ-અર્થ સબંધ શક્તિસ્વભાવ છે અને જેમ અગ્નિમાં ઉષ્ણતા નિત્ય છે તેમ શબ્દમાં વાચકતિ નિત્ય છે. આ વૈવિકી રચનાએ પણ ઇશ્વરનિર્મિત નથી, (કારણ કે) તેઓ વિપ્રણીત કાવ્ય આદિ રચનાઓથી વિલક્ષણ છે. આમ વેદની બાબતમાં ઈશ્વરનું કંઈ જ સ્વાતંત્ર્ય નથી (અર્થાત્ તે વેદનેા કર્તા નથી), ભલે એ પ°તાનુ' સર્જન કરે કે વિનાશકરે જ્ઞાનનું પ્રમાણ્ય સ્વતઃ છે એ પુરવાર કરતી વખતે અમે કહીએ છીએ કે વેદને કાઇ વકતાની અપેક્ષા નથી (અર્થાત્ વેદને કાઈ કર્તા નથી, વેદ અપૌરુષેય છે); એના અર્થ એ નથી કે અમે સત્ર ઇશ્વરના દ્વેષ કરીએ છીએ. એટલે વેદના પ્રામાણ્યનું કારણ વનિરપેક્ષતા (=અપૌરુષેયતા) ઉચિત છે. વકતા (=ઈશ્વર) પણ વેદને કરતા છતા શું કરે?[કંઈ નહિ, કારણ કે જેઓ વેદના કર્તા (=વકતા) તરીકે ઈશ્વરને સ્વીકારે છે તેએ વેદના પ્રામાણ્યને સ્થાપવા તેમ કરે છે જ્યારે અમે તેા વેદનુ પ્રામાણ્ય સ્વતઃ છે એમ પુરવાર કર્યું છે, એટલે હવે વેદના વકતાની (=કર્તાની) ક્રાઈ જરૂર જ કર્યાં રહે છે.] 205. * પુનરમી વળાં: શ્રુતમાત્રતિરોહિતાઃ || नित्या भवन्तु कोऽयं वा शब्दस्वातन्त्र्यदोहदः || उच्यते - शब्दस्य न ह्यनित्यत्वे युक्तिः स्फुरति काचन । प्रत्यक्षमर्थापत्तिश्च नित्यतां त्वभिगच्छतः ॥ 205, નૈયાયિક-વળી, સાંભળતાં જ નિહિત થઈ જતા આ વર્ણો નિત્ય ક્રમ હોય ? અથવા, શબ્દના સ્વાત‘ત્ર્ય માટેની (અર્થાત્ વેદની વકતૃનિરપેક્ષતા માટેની યા શબ્દની નિત્યતા માટેની) આ કામના તે કેવી ? મીમાંસક–આના જવાબ આપીએ છીએ. શબ્દના અનિત્યત્વને સિદ્ધ કરવા માટેની કાઈ યુક્તિ (=ત) સ્ફુરતી નથી. પ્રત્યક્ષ અને અર્થપત્તિ તેની નિત્યતાને ગ્રહણ કરે છે. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનિત્યસાધક હેતુઓ ૧૨૧ C206 તથા–નિત્યવતવ રૂપે ક્રિઝ શ્રધ્યત્વે (૨) પ્રથરનાનત્તરમુખપત્ર : कार्यः शब्द इति । कार्यत्यानित्यत्वयोः परस्पराविनाभावादे पर सिद्धावन्यतरसिद्धिर्भवत्येवेति कचित्किञ्चित्साधनमुच्यते - प्रयत्नप्रेरितकोष्ठ्यमारुतसंयोगविभागानन्तरमुपलभ्यमानः शब्दस्तत्कायः एवेति गम्यते । (२) उच्चारणादूर्वमनुपलब्धेः अनित्यः शब्दः । न ह्येनमुच्चरितं मुहूर्तमप्युपलभामहे । तस्माद्विनष्ट इत्यवगच्छामः । (३) करोतिशब्दव्यपदेशाच्च कार्यः शब्दः । शब्दं कुरु शब्दं मा कार्षीरिति व्यवहारः प्रयुञ्जते । ते नूनमवगच्छन्ति कार्यः शब्द इति । (४) नानादेशेषु च युगपदुपलम्भात, तेषु तेषु देशेषु शब्देन व्यवहारात् सर्वत्र युगपदुपलभ्यते शब्दः । तदेकस्य नित्यस्य सतोऽनुपपन्नम् । कार्यत्वे तु वहूनां नानादेशेषु क्रियमाणानामुपपद्यतेऽनेकदेशसम्बन्ध इति । (५) शब्दान्तरविकार्यत्वाच्च अनित्यः शब्दः । दध्यत्रेति इकार एव यकारीभवतीति सादृश्यात् स्मृतेश्चावगम्यते । विकार्यत्वाच्च द्राक्षेक्षुरसादिवदनित्यत्वमस्येति । (६) कारणवृद्ध्या च वर्धमानत्वात् । बहुभिर्महोप्रयत्नरुच्चार्यमाणो महान् गोशब्द उपलभ्यते, अल्पैरल्पप्रयत्नैरुच्चार्यमाणोऽल्प इत्येतच्च तन्तुवृद्धया वर्धमानः पटः इव शब्दोऽपि हेतुवृद्धया वर्धमानः कार्यो भवितुमर्हतीति । 206. શબ્દાનિત્યતાના સાધક હેતુઓ આ કહેવાય છે : (૧) પ્રયત્ન કર્યા પછી તરત જ શબ્દની ઉપલબ્ધિ થતી હોઈ શબ્દ કાર્ય છે. કાર્યત્વ અને અનિત્યત્વ પરસ્પર અવિનાભાવી હાઈ એક (કાર્યવ) સિદ્ધ થતાં બીજાની = અનિવત્વની) સિદ્ધિ થઈ જાય છે જ, એટલે કઈ કઈ વાર અનિત્યવસાધક હેતુ આ પ્રમાણે આપવામાં આવે છે પ્રયત્નથી પ્રેરાયેલા કાઠામાંના વાયુના [હય, કંઠ, તાલું વગેરે સાથે સંગવિભાગ પછી તરત જ ઉપલબ્ધ થતા શબ્દ તે સંગવિભાગનું કાર્ય જ છે એવું જ્ઞાત થાય છે. (૨) ઉચ્ચારણ પછી શs ઉપલબ્ધ થતું નથી તેથી તે અનિત્ય છે. ઉચ્ચારાયેલા શબ્દને ઉિરચારણકાળ પછી] એક મુદ્દતં માત્ર પણ આપણે સાંભળતા નથી. તેથી તે નાશ પામી ગ છે એમ આપણને નિશ્ચય થાય છે. (૩) “કરે છે’ શબ્દને શબ્દની બાબતમાં પ્રાજવામાં આવે છે તેથી શબ્દ કાર્ય છે “શ કરો' “શબ્દ કરશે નડિ” એમ વક્તાએ પ્રયોગ કરે છે. શબ્દ ખરેખર કાર્ય છે એમ તે પ્રયોગો જણાવે છે. (૪) શ૬ અનેક દેશોમાં યુગપટ્ટ ઉપલબ્ધ થ હોઈ તે કાર્ય છે.) તે તે દેશમાં શo વડે વહ ર થ હોઈ શબ્દ સર્વત્ર યુગપ ઉપલબ્ધ થાય છે. શ એ બને નિત્ય છે. તે 1 (= અનેક દેશોમાં શબ્દની યુગપટ્ટા ઉપલબ્ધ) ઘટે ન શબ્દ કાર્ય ડાય તો અનેક દેશોમાં ઉત્પન્ન કરાતા અનેક શબ્દોનો તે અનેક દેશો સાથે સંબંધ ધરી શકે છે. (૫) શબ: શબ્દાન્તરમાં પરિણી થતે હાઈ અનિત્ય છે. “દક્ષત્ર માં ઈડર જ કારમાં પરિવર્તન થઈ જાય છે એ હકીક્ત તે બંને વચ્ચેના તાલવ્યવરૂ૫] સાદગ્ય દ્વારા તેમ જ વ્યાકરણસ્મૃતિ [=ા ચાર પાણિનિસત્રી દ્વારા જ્ઞાત થાય છે. દ્રાક્ષારસ, ઈલ્ફરસ વગેરે ની જેમ શબ્દ વિકારી હાઈ અનિત્ય છે. (૬) ન્યા. મ. ૧૬ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શબ્દાનિયત્વસાધક હેતુઓનું અપ્રાજક શબ્દ કાર્ય છે કારણ કે કારણની વૃદ્ધિ વડે શરદની વૃદ્ધિ થાય છે. ઘણું મહાપ્રયત્ન વડે ઉચારાતે બે શબ્દ મોટો ઉપલબ્ધ થાય છે જ્યારે થોડા અલ્પ પ્રયત્ન વડે ઉચ્ચારાત ગશબ્દ અપ ઉપલબ્ધ થાય છે. તેથી, તખ્તની વૃદ્ધિથી વધતા પરની જેમ હેતુની વૃદ્ધિથી વધતો શબ્દ કાર્ય હવે ઘટે છે. 207. त एते सर्व एवाप्रयोजका हेतवः । तथाहि-प्रत्यभिज्ञातः सिद्धे नित्यत्वे प्रयत्नानन्तरमुपलम्भादभिव्यक्तिः प्रयत्नकार्या शब्दस्य, नोत्पत्तिरिति गम्यते । तदेवं व्यङ्गयेऽपि प्रयत्नानन्तरमुपलम्भसम्भवादनैकान्तिकत्वम् । अभिव्यञ्जकानां च पवनसंयोगविभागानामचिरस्थायित्वान्न चिरमुच्चारणादूर्ध्वमुपलभ्यते शब्दः । प्रयोगाभिप्रायश्च करोतिशब्दव्यपदेशोऽस्य भविष्यति, गोमयानि कुरु काष्ठानि कुर्वितिवत् , तस्मात्सोऽपि नै कान्तिकः। नानादेशेषु युगपदुपलम्भनमेकस्य स्थिरस्यापि शब्दस्य विवस्वत इव सेत्स्यति । 207. આ બધાય હેતુઓ અપ્રયોજક છે અર્થાત્ સાધ્યસાધક નથી. જયારે પ્રત્યભિજ્ઞા દ્વારા શબ્દનું નિત્યત્વ સિદ્ધ છે ત્યારે શબ્દ પ્રયત્ન પછી તરત ઉપલબ્ધ થતું હોવાથી પ્રયત્નનું કાર્ય શબ્દોત્પત્તિ નહિ પણ શબ્દાભિવ્યક્તિ છે એમ જ્ઞાત થાય છે. આમ શબ્દ વ્યંગ્ય હોય ત્યારે પણ પ્રયત્ન પછી તરત શબ્દની ઉપલબ્ધિ સંભવતી હોવાથી [શબ્દનું અનિત્યત્વ પુરવાર કરવા આપવામાં આવેલે “પ્રયત્ન પછી તરત ઉપલબ્ધ થતું હોવાથી' હેતુ] અનૈકાન્તિક દેષથી દૂષિત છે. પવન, સંયેગ, વિભાગ એ અભિવ્યંજકે અચિરસ્થાયી હોવાથી શબ્દ લાંબા વખત સુધી અર્થાત્ ઉચારણ પછી ઉપલબ્ધ થતો નથી. જેમ “છાણું કર” “લાડાં કર' એમ બોલનારને અભિપ્રાય અછાણુને સંસ્કાર કરે” લાકડાંને સંસ્કાર કર એવો હેય છે તેમ શબ્દની બાબતમાં જ્યારે “કરવું' શબ્દ વાપરવામાં આવે છે [અર્થાત “શબ્દ કરી શબ્દ ન કર” ઇત્યાદિ કહેવામાં આવે છે) ત્યારે ત્યાં બેલનારને અભિપ્રાય “શબ્દપ્રયોગ કર' કે “શબ્દપ્રયોગ ન કર એવો હોય છે. તેથી [શબ્દનું અનિત્યત્વ પુરવાર કરવા આપવામાં આવેલ શબ્દની બાબતમાં “ “શબ્દ કરે છે' એવો શબ્દપ્રયોગ થતો હોવાથી] એ હેત પણું અકાતિક છે. વળી સૂર્યની જેમ એક અને નિત્ય શબ્દનો પણ અનેક દેશોમાં યુગપ ઉપલબ્ધિ ઘટે છે. 208. વિજાવં ત્વસિદ્ધમેવ, રાાનતરવાન્ ધિરાઇ રૂવેરાતઃ સંદિताव्यतिरिक्तविषयवृत्तिः । यकारस्त्वयमन्य एवाचि परतः संहिताविषये प्रयुज्यमानः । न पुनरिकार एवायं यकारीभूतः क्षीरमिव दधिभूतमुपलभ्यते । न हीचुयशास्तालव्या इति स्थानसादृश्यमात्रोण तद्विकारत्ववर्णनमुचितम् , अप्रकृतिविकारयोरपि नयनोत्पलपल्लवयोः सादृश्यदर्शनात् । इको यणचीति पाणिनिस्मृतेरपि नायमर्थः इकारो यकारीभवति क्षीरमिव दधीभवतीति, किन्त्वस्मिन्विषयेऽयं वर्णः प्रयोक्तव्योऽस्मिन्नयमिति सूत्रार्थः । सि द्वे शब्देऽथै सम्बन्धे च तच्छास्त्रप्रवृत्तमिति। For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનિત્યસ્વસાધક હેતુઓનું પ્રયોજક ૧૨ अपि च क्षीरं दधित्वमुपैति, न तु दधि क्षीरताम् । इह तु यकारोऽपि क्वचिदिकारतामुपैति-विध्यतीति संसारणे सति । तस्मादसिद्ध एव वर्णानां प्रकृतिविकारभावः । नापि कारणवृद्धया वर्धते शब्दः । बलवताऽप्युच्चार्यमाणानि बहुभिश्च तावन्त्येवाक्षराणि । ध्वनय एव तथा तत्र प्रवृद्धा उपलभ्यन्ते न वर्णा इति । 208. (‘ઈ’નું ‘ય’માં) વિકાર પામવું અસિદ્ધ છે કારણ કે (“ય “ઈને વિકાર નથી પરંતુ) જુદે જ શબ્દ છે. સંધિને વિષય બન્યા વિના અસ્તિત્વ ધરાવતે “દધિ શબ્દ ઇકારાન્ત છે. યકાર તે (ઈકારથી) અન્ય જ છે; છે પછી આવતાં સંધિમાં ઇના સ્થાને ય પ્રયોજાય છે. જેમ દૂધ દહીંમાં પરિવર્તન પામતું જણાય છે તેમ આ ઈકાર જ કારમાં પરિવર્તન પામતે નથી. છે, ચું, છ, જ, , - , યૂ અને ૧ વર્ણો તાલવ્ય છે એટલે સ્થાન સદશ્યમાત્રને આધારે તેમનું એકબીજામાં પરિણમન વર્ણવવું ઉચિત નથી. કારણ (પ્રકૃતિ) અને કાર્ય (=વિકાર) તરીકને સંબંધ જેમની વચ્ચે નથી એ નયન અને કમલપાંખડી વચ્ચે પણ સાદસ્ય તે દેખાય છે. “ફ વળત્તિ એ પાણિનિસત્રનો પણ આવો અર્થ નથી કે જેમ દૂધ દહીંમાં પરિણીત થાય છે તેમ છેકાર યકારમાં પરિણત થાય છે, પરંતુ એને અર્થ તે એ છે કે આ સંધિના વિષયમાં આ વર્ણ પ્રયોજવો જોઈએ અને આ સંધિના વિષયમાં આ વર્ણ પ્રયોજવો જોઈએ. તે (વ્યાકરણ)શા તે સિદ્ધ અર્થાત નિત્ય શબ્દ, અર્થ અને શબ્દ-અર્થ સંબંધમાં પ્રવૃત્ત થયેલ છે. વળી, દૂધ દહીંમાં પરિવર્તન પામે છે, દહીં દૂધમાં પરિવર્તન પામતું નથી. પરંતુ અહીં તે યકાર પણ કેટલીક વાર ઇકારત્વને પામે છે. જ્યારે જ્યારે સંપ્રસારણની ઘટના બને છે ત્યારે આવું બને છે, જેમકે “યધ' ધાતુમાંથી “વિશ્વતિ” રૂપ આપણને મળે છે. તેથી વર્ષોમાં કાર્યકારણભાવ ( પ્રકૃતિવિકારભાવ) સિદ્ધ થતા જ નથી. વળી, કારણની વૃદ્ધિથી શબ્દની વૃદ્ધિ થતી નથી. બળવાન વડે ઉચારાતા તેમ જ ધણાઓ વડે ઉચારાતા અક્ષરે તે તેટલા જ રહે છે, કેવળ વનિઓની જ ત્યાં વૃદ્ધિ થયેલી જણાય છે – વર્ગોની નહિ. 209. તમાનિતાસિદ્ધિવંદભૈરાધનૈઃ | शब्दस्य नित्यतायां तु सैषाऽर्थापत्तिरिष्यते ॥ शब्दस्योच्चारणं तावदर्थगत्यर्थमिष्यते । न चोच्चारितनष्टोऽयमर्थ गमयितु क्षमः ॥ सर्वेषामविवादोऽत्र शब्दार्थव्यवहारिणाम् । यदविज्ञातसम्बन्धः शब्दो नार्थस्य वाचकः । वेद्यमानः स सम्बन्धः स्थविरव्यवहारतः । द्राधीयसा न कालेन विना शक्येत वेदितुम् ।। For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ વૃદ્ધ વ્યવહાર દ્વારા થતું શબ્દાર્થ જ્ઞાન શબ્દનિત્યવસાધક तथा हि 'गां शुक्लामानय' इत्येकवृद्धप्रयुक्त शब्दश्रवणे सति चेष्टमानमितरं वृद्धम वलोकयन् बालस्तटस्थः तस्यार्थप्रतीति तावत्कल्पयति, आत्मनि तत्पूर्विकायाश्चेष्टाया दृष्टत्वात् । प्रमाणान्तरासन्निधानादेतद्धप्रयुक्तशब्दसमनन्तरं च प्रवृतेः तत एव शब्दाकिमप्यनेन. प्रतिपन्नमिति मन्यते । ततः क्षणान्तरे तमर्थ तेन वृद्धेनानोयमानमुपलभमान एवं बुध्यते - अयमर्थोऽमुतः शब्दादनेनावगत इति । स चार्थोऽनेकगुणक्रियाजातिन्यक्त चादिरूपसंकुल उपलभ्यते । शब्दोऽप्यनेकपदकदम्बकात्मा श्रुतः । तत्कतमस्य वाक्यांशस्य कतमोऽथांशो वाच्य इत्यावापोद्वापयोगेन बहुकृत्वः शृण्वन् गुणक्रियादिपरिहारेण गोत्वसामान्यमस्मन्मते त्वन्मते वा तद्वन्मानं गोशब्दस्याभिधेयं निर्धारयતીતિ | एवं दीर्घावसापेक्षसंबन्धाधिगमावधि । - शब्दस्य जीवितं सिद्धमिति नाशुविनाशिता ।। 209. તેથી આવા અહેતુઓ શબ્દની અનિત્યતા પુરવાર કરતા નથી. પરંતુ શબ્દની નિત્યતા પુરવાર કરવા પલી અર્થોપત્તિને અમે સ્વીકારીએ છીએ. અર્થને જાણવા માટે શબદનું ઉચ્ચારણ ઈચ્છવામાં આવે છે. હવે જે ઉચ્ચાર્યા પછી શબ્દ તરત જ નાશ પામી જતો હોય તે તે અર્થનું જ્ઞાન કરાવી શકે નહિ. કેમ ?] અહીં શબ્દ દ્વારા અર્થનો બંધ કરાવનારાઓ બધા જ નિર્વિવાદ સ્વીકારે છે કે જે શબ્દને તેના અર્થ સાથેનો સંબંધ જ્ઞાત નથી તે શબ્દ અર્થને વાચક નથી. તે સંબંધનું જ્ઞાન વડીલ અને વ્યવહાર દ્વારા થતું હોઈ તે સંબંધને લાંબા કાળ વિના જાણો શક્ય નથી. આને સમજાવીએ છીએ. ‘શુકલ ગાયને લાવે” એમ એક વડીલ બેલેલા શબ્દો સાંભળીને તરત જ શરીરચેષ્ટા કરતા બીજ વડીલને જોતે તટસ્થ બાળક તે શબ્દોના અર્થની [બીજા વડીલને થયેલ] પ્રતીતિની ક૯૫ના કરે છે, કારણ કે પોતાની બાબતમાં પણ જ્ઞાનપૂર્વક શરીરચેષ્ટાને તેને અનુભવ છે. વળી બીજું કઈ પ્રમાણુ શરીરચેષ્ટાની સનિધિમાં અર્થાત અનાર પૂવે નથી અને વડીલે બેલેલા શબ્દો પછી તરત જ પ્રવૃત્તિ થઈ છે એટલે પેલા શબ્દમાંથી જ કંઈક એણે જાવું છે એમ તે માને છે. પછી ક્ષણન્તરે તે વડીલને પેલે અર્થ (=વસ્તુ) લાવતા દેખતાં તે સમજી જાય છે કે આ અર્થને આ શબ્દમાંથી તેણે જાણ્યા હશે અને તે અર્થ તે અનેક ગુણ, ક્રિયા, જાતિ, વ્યક્તિ વગેરે રૂપથી ખચિત જણાય છે વાક્રય પણ અનેક પદેના સમુચચયવાળું સંભળાય છે. તેથી કયા વાક્યાંશને કર્યો વાસ્વાર્થ એ પ્રશ્ન તેને ઊઠે છે. પછી આવા૫ (અમુક વાકયાંશનો પુનરુક્તિ) અને ઉદ્દવાપ (અમુક વાક્યાંશની અપુનરુક્તિ, સાથે વાક્યને વરંવાર સાંભળતાં ગુણ, ક્રિયા, વગેરના પરિવાર દ્વારા અમારા મતે ગેવસામાન્યને અને તમારા મીમાંસકાના મતે જતિવિરિષ્ટ વ્યક્તિ માત્રને “ગ” શબ્દના વાવાર્થ તરીકે તે નિર્ણય કરે છે. આમ શબ્દાર્થ સંબંધનું જ્ઞાન થવા માટે જરૂરી દીધું કાળની અવધિ જેટલું લાંબુ આયુષ્ય શબ્દનું પુરવાર થયું. તેથી શબ્દ ક્ષણિક નથી. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય શબ્દોના સદશ્ય દ્વારા અર્થજ્ઞાન અસંભવ ૧૨૫ 210. ભવતુ વા વિનશ્વરસ્થાપિ શસ્ય રમેaધરહામ, તથાપિ તમિર નૃતसम्बन्धे शब्दे विनष्टे सति कथमनवगतसम्बन्धादभिनवादिदानीमन्यस्माच्छन्दादर्थप्रतिपत्तिः । अन्यस्मिन् ज्ञातसम्बन्धे यद्यन्यो वाचको भवेत् । वाचकाः सर्वशब्दाः स्युरेकस्मिन् ज्ञातसंगतौ ॥ न च वक्ता व्यवहरमाणः तदैव शब्दं चोच्चारयति सम्बन्धं करोति चैतं च व्युत्पादयति परं च व्यवहारयतीति । न हि युगपदिमाः क्रियाः भवितुमर्हन्ति, एवमનાતા [210. શબદ વિનશ્વર હોય તે પણ તેને અર્થ સાથે સંબંધ ગૃહીત થાય છે એમ માની લઈએ. તેમ છતાં જેને સંબંધ ગૃહીત થયો હોય છે તે શબ્દ જયારે નાશ પામી જાય છે ત્યારે જે શબ્દને સંબંધ જ્ઞાત નથી તેવા બીજા નવા શબ્દમાંથી હવે અર્થનું જ્ઞાન કેવી રીતે થશે ? જે એક શબ્દ જ્ઞાતિસંબંધ હોવાને કારણે જે જ્ઞાતસંબંધ નથી એવો] બીજો શબ્દ વાચક બનતા હોય તે એક શબ્દ જ્ઞાતસંબંધ હોવાને કારણે બધા શબ્દો વાચક બની જાય. વળી, શબ્દનો પ્રયોગ કરતો વક્તા એક જ વખતે શબ્દ ઉચ્ચારે, સંબંધ સ્થાપે, અર્થ જણાવે અને શબ્દને ઠીક પ્રયોગ કરવાનું શિખવે એમ માનવું બરાબર નથી. આ બધી ક્રિયાઓ યુગપદ્ બને એ ઘટતું નથી, કારણ કે એવું આપણે જોયું નથી. 211. अथादौ सम्बन्धग्रहणे वृत्ते तस्मिन्विनष्टेऽपि गोशब्दे, तत्सदृशमभिनवकृतमपि शब्दमुपश्रुत्यार्थ प्रतिपत्स्यन्ते व्यवहार इत्युच्यते । तदपि न चतुरश्रम् , सादृश्यस्याग्रहणात् । न हि गोशब्द इवायमिति प्रतीतिदृष्टा, अपि तु गोशब्दः एवेति । न च भूयोऽवयवसामान्ययोगरूपं सादृश्यं वर्णानामनवयवानामुपपद्यते । अभिनवस्य शब्दस्य स्वयमर्थवत्ताऽनवधारणात् 'कथमयममुतः श्रोता प्रतिपद्यत' इति शङ्कमानो वक्ता कथं प्रयोगं कुर्यात् ? (211. તૈયાયિક-પહેલા જેની બાબતમાં સંબંધનું ગ્રહણ થયું હતું તે ગોશબ્દ નાશ પામી ગયો હોવા છતાં તે બે શબ્દના જે બીજે ન કરાયેલો શબ્દ સાંભળીને, વ્યવહાર કરનારા અર્થને જાણે છે. મીમાંસક–તે પણ બરાબર નથી, કારણ કે સાદસ્યનું જ્ઞાન જ થતું નથી. પેલા ગશબ્દના સદશ આ અગે શબ્દો છે એવી પ્રતીતિ થતી નથી પરંતુ “(આ) બે શબ્દ જ છે' એવી પ્રતીતિ થાય છે. ઘણુ બધા અવથોને બંનેમાં સમાનપણે વેગ હાવારૂપ સાદસ્થ નિરવયવ વર્ગોમાં ઘટતું નથી. અભિનવ શબ્દના અર્થને વક્તાને પિતાને જ નિશ્ચય ન હોવાને કારણે “શ્રોતા શબ્દમાંથી આ અર્થ કેવી રીતે જાણશે” એવી શંકા ધરાવતે તે વક્તા શબ્દ પ્રયોગ શા માટે કરે ? For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ અનિત્ય શબ્દના સદશ્ય દ્વારા અર્થજ્ઞાન અસંભવ 212. अथ सोऽप्यर्थवत्सदृशमेव प्रयुङ्क्ते, नार्थवन :म्, तर्हि यत्सदृशमसौ प्रयुङ्क्ते तस्याप्यन्यसादृश्यादेवार्थवत्तेति जगत्सर्गकालकृतस्य मूलभूतस्यार्थवतः शब्दस्य स्मरणं स्यात, तन्मूलत्वाद् व्यवहारस्य, न चैवमस्ति । न च ततःप्रभृत्यद्ययावत्सा. दृश्यमनुवर्तते तत्सदृशकल्पनायां मूलसादृश्यविनाशात, विशेषतस्तु शब्दानाम् । भिन्नैर्वक्तृमुखस्थानप्रयत्नकरणादिभिः । न निर्वहति सादृश्यं शब्दानां दूरवर्तिनाम् ॥ सादृश्यजनितत्वे च मिथ्यैवार्थगतिर्भवेत् । धूमानुकारिनीहारजन्यज्वलनबुद्धिवत् ।। तस्मात्सादृश्यनिबन्धनार्थप्रतीत्यनुपपत्तेः गोशब्द एव स्थायीत्यभ्युपगमनीयम् । __212. नेयायि:-qाता ५९ अर्थ वाणा शहना सदृश २०६ने । प्रयाने छ, मा શબ્દને પ્રજતો નથી. મીમાંસ-[એમ હોય તો જે શબ્દના સદશ શબ્દને વક્તા પ્રયોજે છે તે શબ્દ પણ અન્ય શબ્દને સદશ હોવાને કારણે અર્થવાળે બને અને એ રીતે જગતની સૃષ્ટિ વખતે કરાયેલા અર્થવાળા મૂળભૂત શબ્દનું સ્મરણ થાય, કારણ કે વ્યવહારનું મૂળ તે છે. [તે મૂળભૂત શબ્દના સંદેશ શબ્દનો પ્રયોગ જ ખરે છે તે મૂળભૂત શબ્દનું સ્મરણ શબ્દને પ્રયોગ કરનારને થવું જરૂરી છે.] પર તુ એવું તે. છે નહિ. વળી, ત્યારથી માંડી આજ સુધી સાદગ્ધ ટકી ન રહે, કારણ કે તે પૂર્વવતીની સદશ તે તે ઉત્તરવતી છે એમ સાદય પરંપરા કપીએ તે મૂલસ દશ્યને વિનાશ થઈ જાય છે–ખાસ કરીને શબ્દોની मासतमा. तयानां भुषा, त्याना (ता कोरे), प्रयत्ना (पत्ता ३) भने કરશે (જદૂધમલ વગેરે) ભિન્ન ભિન્ન હાઈ, એકબીજાથી ખૂબ દૂર પડી ગયેલા શબ્દોમાં સદશ્ય રહેતું નથી. ધૂમસદશ નીહારથી જન્ય અગ્નિજ્ઞાનની જેમ સાદઋજનિત હોવાને કારણે અર્થજ્ઞાન (પણ) મિથ્યા જ હેય. નિષ્કર્ષ એ કે સાદસ્યજન્ય અર્થજ્ઞાન ઘટતું ન छ, जान्ने ४ स्थायी (=नित्य) स्पी४।२३। नये. 213. ननु यथा धूमव्यक्ति भेदेऽपि धूमत्वमतिमवलम्ब्य सम्बन्धग्रहणादिव्यवहारनिवहनिर्वहणमेवमिह गकारादिवर्णव्यक्तिभेदेऽपि सामान्यनिबन्धनस्तन्निर्वाहः करिध्यते इति । मैवं तत्र हि धूमत्वसामान्यं विद्यते ध्रुवम् । शब्दत्वं व्यभिचार्यत्र गोशब्दत्वं तु दुर्घटम् ॥ भिन्नरयुगपत्कालैरसंसृष्टैविनश्वरैः । वर्णैर्घटयितुं शक्यो गोशब्दावयवी कथम् ॥ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ १२७ શબ્દવ સામાન્ય દ્વારા પણ અર્થજ્ઞાન અસંભવ अनारब्धे च गोशब्दे गोशब्दत्वं क वर्तताम् । पटत्वं नाम सामान्यं न हि तन्तुषु वर्तते ॥ 213 નૈવાવિક–જેમ ધૂમવ્યક્તિઓ ભિન્ન ભિન્ન હોવા છતાં મત્વજ્ઞાનને અવલંબીને બાપ્તિસબંધનું ગ્રહણ વગેરે વ્યવહારનો નિર્વાહ થાય છે તેમ અહીં ગ–કાર વગેરે વર્ણ– વ્યક્તિ એ લિન ભિન્ન છે. છતાં સામાન્યને આધારે તેને (=અર્થજ્ઞાનન) નિર્વાહ કરાશે. મીમાંસક-એવું નથી. ત્યાં તે ધૂમવસામાન્ય ખરે જ અસ્તિત્વ ધરાવે છે જયારે અહીં અવસામાન્ય વ્યભિચારી છે. શિષ્યવસામાન્ય બધા વર્ણોમાં રહેતું હાઈ નિયતાથેની પ્રતિપત્તિને અભાવ થાય, તેથી શબ્દ–સામાન્યને વ્યભિચારી કહ્યું છે. અને ગોશબ્દ તે દુર્ઘટ છે. ભિન્ન, અસમકાલીન, અસંસૃષ્ટ અને વિનર વર્ગો વડે “ગે શબ્દાવયથી બનાવે કેવી રીતે શક્ય બને ? જે ગો શબ્દ [આ રીતે વર્ણ અવયવોમાંથી] ઉત્પન જ ન થતો હોય તે ગેશ ખત્વ રહે. ક્યાં ? તિ વર્ગોમાં ન રહે કારણ કે વણે અનિત્ય છે; વળ] પટવ નામનું સામાન્ય કંઇ તંતુઓમાં રહેતું નથી. 214. ननु मा भूद् गोशब्दत्वं सामान्यं, भिन्नाकारगकारादिव्यक्तिवृत्तिभिरेव गवादिजातिभिः कार्य पूर्वोक्तमुपपद्यते । एतदपि नास्ति, गत्वादिजातीनामनुपपत्तेः । भेदाभेदप्रत्ययप्रतिष्ठो हि व्यक्तिजातिप्रविभागव्यवहारः । इह चायमभेदप्रत्ययो वर्णैक्यनिबन्धन एव, न जातिकृतः । भेदप्रतिभासस्तु व्यञ्जकभेदाधीन इति कुतो जातिव्यक्तिन्यवहारः ? 214. નૈયિક – ભલે નેશત્વ સામાન્ય ન હ; ભિન્ન ભિન્ન આકારવાળી ગકાર વગેરે વ્યક્તિઓમાં રહેતી ગવ વગેરે જાતિઓ દ્વારા પૂર્વોક્ત કાર્ય ઘટે છે. મીમાંસક-આ જાતિઓ પણ નથી, કારણ કે ગત્વ વગેરે જાતિઓ ઘટતી નથી. ભેદજ્ઞાન અને અભેદજ્ઞાનને આધારે વ્યક્તિ અને જાતિને વિભાગ થાય છે. અને અહીં અભેદજ્ઞાન તે વણકયને કારણે છે, જતિને કારણે નથી, ભેદનું જ્ઞાન જે અહીં થાય છે તે તે વ્યંજકેના ભેદને અધીન છે. એટલે, જાતિ અને વ્યક્તિને વ્યવહાર [વની બાબતમાં] કયાંથી હોય ? (215. ગોવાઢિગતિનિરાકરોડશેષ પ્રકારઃ સમાન રૂતિ વેત, ન, વ્યક્ટ્રિभेदस्य सुस्पष्टसिद्धत्वेन व्यञ्जकाधुपाधिनिबन्धनत्वानुपपत्तेः । परस्परविभक्तस्वरूपतया हि शाबलेयबाहुलेयपिण्डा: प्रत्यक्षमुपलभ्यन्ते । स्थिते च व्यक्तिभेदे सर्वत्र गौरिति तदभेदप्रत्ययस्यानन्यविषयत्वादिष्यते एव गोत्वजातिः । इह पुनः - गकारव्यक्तयो भिन्नाः शाबलेयादिपिण्डवत् । क्व नाम भवता दृष्टा येनासां जातिमिच्छसि ? ॥ शिशौ पठति वृद्धे वा स्त्रीजने वा शुकेऽपि वा । वक्तृभेदं प्रपद्यन्ते न वर्णव्यक्तिभिन्नताम् ॥ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ગર્વ સામાન્યનું અસ્તિત્વ નથી तथा च गर्गः पठति, माठरः पठतीत्युच्चारयितृभेद एव प्रतीयते, अमुं गविशेषमेष पठतीति नोच्चार्यमाणभेदः । 215. શંકા–ત્વ આદિ જાતિઓના નિરાકરણમાં દલીલને આ પ્રકાર સમાનપણે લાગુ પડે છે. મીમાંસક-ના, કારણ કે વ્યક્તિભેદ સુસ્પષ્ટ સિદ્ધ હેવાને કારણે તે વ્યક્તિભેદ વ્યંજક વગેરે ઉપાધિઓને કારણે છે એ ઘટતું નથી. શાલેય ગોવ્યક્તિ અને બાહુલેય ગવ્યક્તિ પરસ્પર ભિન્ન સ્વરૂપે જ પ્રત્યક્ષ જ્ઞાત થાય છે. વ્યક્તિભેદ સિદ્ધ હેઈને સર્વત્ર “બ” એવું અભેદજ્ઞાન બીજા કોઈ વિષયનું હોવાથી ગવજાતિ વીકારવી જ પડે છે. જ્યારે અહીં શાલેય વગેરે ગોવ્યક્તિઓની જેમ ગકાર વ્યક્તિઓને આપે કયારે જોઈ કે જેથી તેમની જાતિને તમે ઇરછે છે ? જ્યારે શિશુ બોલે, વૃદ્ધ જન બોલે, સ્ત્રી બેલે કે શુક બોલે ત્યારે વક્તાઓનો ભેદ થાય છે, વર્ણવ્યક્તિને ભેદ થતો નથી. તેવી જ રીતે ગર્ગ બેલે છે, “માઠર બોલે છે' એમ ઉચાર કરનારાઓને ભેદ જ જણાય છે પરંતુ આ ગવિશેષને આ બને છે,” [બીજા વિશેષને બીજે બોલે છે'] એમ ઉચચારવામાં આવતા વર્ણોને ભેદ જણાતું નથી. 2l6. #apnયોડ િતચૈવોચારí પુનઃ | गङ्गागगनगर्गादौ न रूपान्तरदर्शनम् ॥ द्रुतादिभेदबोधोऽपि नादभेदनिबन्धनः । न व्यक्तिभेदजनितः शाबलेयादिबोधवत् ॥ _216. એક વકતા ઉચ્ચાર કરતો હોય ત્યારે પણ તે તેને જ [=એકના એક ગવર્ણને જ] પુનઃ ઉચ્ચાર કરે છે. ગંગા, ગગન, ગર્ગ વગેરેમાં ગવર્ણના રૂપાન્તરનું દર્શન થતું નથી. જેમ શાબવાદિ ભેદનું જ્ઞાન વ્યક્તિભેદને કારણે છે તેમ દુત વગેરે ભેદનું જ્ઞાન નાદભેદને કારણે છે, વર્ણવ્યક્તિભેદના કારણે નથી. 217. મુક્યુપnડવિ જવામાન્ય તસ્ય દુતાહિમેતતિમ સત્ય ન મિનत्वमेषितव्यम् । औपाधिक एव तस्मिन् भेदप्रतिभासो वर्णनीयः । सोऽयं गकारख्यक्तावेव कथं न वयेते, तस्या एवैकत्वादेकप्रत्ययः, भेदभ्रमस्तु व्यञ्जकाधीन इति । एवं हि कल्पना लघं यसी भवति । तस्मान्न नानाग कारवृत्तिगत्वसामान्यं नाम किञ्चिदતિ | 217. નિયાયિક–મસામાન્ય સ્વીકારીએ તે પણ તેની (= સામાન્યની) બાબતમાં દૂત આદિ ભેદને પ્રતિભાસ થવા છતાં તેનું ભિન્નત્વ ન સ્વીકારવું જોઈએ. તેના બાબતમાં થતા ભેદના જ્ઞાનને પાધિક જ વર્ણવવું જોઈએ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ અન્ય સામાન્ય નથી એ મીમાંસકમત ૧૯ મીમાંસક–આ ઔપાધિક જ્ઞાન ગવ્યક્તિની બાબતમાં જ કેમ વર્ણવતા નથી ? ગવ્યક્તિ પોતે જ એક હેઈ એકજ્ઞાન (=અભેદજ્ઞાન) થાય છે, જ્યારે ભેદનું ભ્રમજ્ઞાન તે વ્યંજને અધીન છે. આ રીતે જ કપના લઘુ બને છે. તેથી અનેક ગકારોમાં રહેતું ગત્વસામાન્ય નીમનું કંઈ છે નહિ. __218. अपि च गोगुरुगेहादौ भिन्नाजुपश्लेषकारित एव व्यञ्जनेषु बुद्धिभेदः परोपाधिरवधार्यते । सोऽयमक्ष्वपि परोपाधिरेव भवितुमर्हति, वर्णाश्रितत्वात्, व्यञ्जनभेदप्रत्ययवदिति । तस्माद् गत्ववत् अत्वसामान्यमपि नास्ति । यत्पुनरष्टादशभेदमवर्णकुलमुच्यते तदौपाधिकमेव, ह्रस्वतीर्घ लुतसंवृतविवृतादिबुद्धीनां ध्वनिभेदानुविधायित्वात् । विवृतः संवृतादन्यो न गकाराद्वकारवत् । अपि त्वकार एवासौ प्रतिभाति यथा तथा ॥ 218 વળી, ગો, ગુરુ, ગેહ વગેરેમાં જુદા જુદા સ્વર સાથેના સંબંધને લીધે ગવ્યંજનમાં થતે બુદ્ધિભેદ પર પાધિ જ છે એવો નિર્ણય થાય છે. વ્યંજનમાં થતા બુદ્ધિભેદની જેમ સ્વરમાં થતે આ બુ ભેટ પણ પરપાધિ જ ઘટે, કારણ કે તે વર્ણશ્રિત છે. તેથી ગત્વસામાન્યની જેમ અવસામાન્ય પણ નથી. અવર્ણન કુળના જે ૧૮ ભેદ કહ્યા છે તે ભેદે પાધિક જ છે, કારણ કે હસ્વ, દીર્ઘ, કુત, સંવૃત, વિકૃત, વગેરેનાં જ્ઞાન વ-િભેદને લીધે જન્મે છે. જેમ ગકાર વકારથી અન્ય છે તેમ વિકૃત સંસ્કૃત અથી અન્ય નથી, પરંતુ એક જ અકાર આવે કે તે જય છે.. 219. कथं तर्हि शब्दभेदाभावे भिन्ने अर्थप्रतिपत्ती अरण्यमारण्यमिति, ध्वनिતે gવ તે વિષ્ણતઃ | ધર્મધ ઢોધવા થમર્થકતા વમિતિ તુ, તુરवेगवद्भविष्यति । यथा तुरगदेहस्थो वेगः पुसोऽर्थसिद्धये । परधर्मो ऽपि दीर्घादिरेवं तस्योपकारकः ॥ 219. નિયાયિઠ--જે શબ્દભેદને અભાવ હોય તે અર્થજ્ઞાન ભિન્ન કેમ થાય ? ઉદાહરણ તરીકે લ–] અરણ્ય, આરણ્ય. [પરિણામે] આ અર્થ ભેદ [શબ્દભૂત નહિ પણ વિનિભેદકૃત જ બનશે. દીર્ધવ વગેરે જે શબ્દને ધર્મ ન હોય તે અર્થજ્ઞાનનું કારણ તે કેમ બને ? મીમાંસક-ઘેડાના વેગની જેમ તે અર્થજ્ઞાનનું કારણ બનશે. જેમ ઘેડના શરીરને વેગ પુરુષના અર્થની સિદ્ધિ માટે છે તેમ દીર્ઘ વગેરે પરના (શબ્દના નહિ પણ નાદના) ધર્મો હોવા છતાં એ રીતે અર્થજ્ઞાનનું કારણ (ઉપકારક) બને છે, ૧૭ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શબ્દ નિત્ય છે એ મીમાંસકમત 220. ફુતચૈતવારસામાચમનુષપન / બવં હિ ન રીજુતોનુત મવતિ, आत्वं न हस्वप्लुतयोः, आत्वं न हस्वदीर्घ योरिति । तस्मादेकत्वाद्वर्णानां नावान्तरजातयः सम्भवन्ति । शब्दत्वं तु नियतार्थप्रतिपत्तौ व्यभिचारीत्यतो नात्र धूमादिन्यायः । 220. આ કારણે પણ આ અકારસામાન્ય ઘટતું નથી-અવ એ દીધું અને લુતમાં અનુગત થતું નથી, આત્વ હૃસ્વ અને લુતમાં અનુગત થતું નથી કે હૃસ્વ અને દીર્ધમાં અનુગત થતું નથી. તેથી વણે એક જ હોઈ તેમની અવન્તર જાતિએ સંભવતી નથી, શબ્દત્વજાતિ નિયતાર્થ પ્રતિપત્તિમાં વ્યભિચારી છે એટલે અહીં ધૂમાદિત્યાય નથી. 221. તેનાર્થ વ્યવઃ રાજ્યથા નોવાથતે | न चेद् नित्यत्वमित्यस्मिन्नर्थापत्तेः प्रमाणता ।। अनुमानादन्यथात्वमर्थापत्तेर्न दृश्यते । तेनानुमानमप्येतत्प्रयोक्तुं न न शक्यते ।। तदिदमुच्यते - शब्दो धर्मी, नित्य इति साध्यो धर्मः, सम्बन्धग्रहणसापेक्षार्थप्रतिपादकत्सात्, धूमादिजातिवत् । तदिदमुक्तं “नित्यत्वं तु स्यादर्शनस्य परार्थत्वात्" [ રૈ- સૂ૦ ૨૨. ૨૮] રૂતિ gવં વધઘgrivમૃણાર્થતિ જોવસ્થિતસ્ય વિનારાहेत्वभावादात्मारिवन्नित्यत्वम् । न ह्ययमवयवविनाशान्नश्यति शब्दः, निरवयवत्वात् । 221. જે શબ્દમાં નિત્યત્વ ન હોય તે બીજી કોઈ પણ રીતે શ દમ થી અર્થજ્ઞાન ઘટતું નથી, એટલે શબ્દનિત્યત્વમાં અર્થપત્તિ પ્રમાણ છે. [તમને નયાયિને અનુમાનથી અર્થપત્તિને ભેદ જણાતું નથી, એટલે આ અનુમાનને પ્રવેગ પણ કરી શકાય જ. તેથી આમ કહી શકાય-“શબ્દ ધમર છે, નિત્ય છે એ સાધ્ય ધર્મ છે, કારણ કે શબ્દાર્થસંબંધના જ્ઞાનની અપેક્ષા શબ્દને અર્થનું પ્રતિપાદન કરવામાં છે' [એ હેતુ છે], “ધૂમાદિ. જાતિની જેમ’ [એ ઉદાહરણ છે].” તેથી આ કહ્યું છે ‘શબ્દનું નિત્યત્વ [જ] હાય, કારણ કે શબ્દનું દર્શન (=ઉરચારણ) બીજાને માટે (બીજાને અર્થ જણાવવા માટે) થાય છે [અને જેને અર્થ સાથે સંબંધ ગ્રહણ કરાયો નથી એ શબ્દ અર્થનું જ્ઞાન કરાવી શકો નથી.]' આમ સંબંધગ્રહણથી માંડી અર્થનું જ્ઞાન થાય ત્યાં સુધી અવસ્થિત શબ્દના વિનાશનું કારણ ન હોવાથી આત્મા વગેરેની જેમ તે નિત્ય છે. અવયવોના વિનાશને લીધે શબ્દ નાશ પામતા નથી કારણ કે શબ્દ નિરવયવ છે. 222. તહેવ શ્રમિતિ દ્ રાજચંતે – स्वल्पेनापि प्रयत्नेन यदि वर्णः प्रयुज्यते । यदि वा नानुभूयेत सकलो नानुभूयते ॥ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ શબ્દ નિત્ય છે એ મીમાંસક મત ૧૧ सावयवे हि वस्तुनि द्विधाऽवयवा दृश्यन्ते आरब्धकार्याश्चानारब्धकार्याश्चेति । इह पुनराब्धकार्या अनारब्धकाया वा पटे तन्त्वादय इव वर्णे न क्वचिदवयवा उपलभ्यन्ते न चानुमीयन्ते लिङ्गाभावात् । 222, નિયાયિક-તે કેવી રીતે ? મીમાંસક–અમે જણાવીએ છીએ. જે સ્વપ પ્રયનથી વર્ણ પ્રયોજાય અને તેથી] જે ન અનુભવાય (=સંભળાય) તો આખે (=સકલ) વર્ણ ન અનુભવાય. તેને જે અવયવો હેત તે એવું બનતું કે તેને અમુક ભાગ સંભળાત અને અમુક ભાગ ને સંભળાત, પરંતુ વર્ણને અવ ન હોવાથી સંભળાય તે આખે સંભળાય અને ન સંભળાય તે રાખે ન સંભળાય.] સાવયવ વસ્તુમાં બે પ્રકારના અવયે દેખાય છે. આરબ્બકાર્ય અને અનારેશ્વકાર્ય, [પટ કાર્ય છે. તેથી તે અવયવી છે. તેનુ પટના સમવાયિકારણે છે. તેથી તે પટના આરબ્બકાર્ય અવયવો કહેવાય. પરંતુ તંતુના અવય અંશુઓ છે. તે તંતુઓના સમવાધિકારણે છે. એટલે અંશુએ તતુઓના આરબ્ધ કાય અવયવો કહેવાય. પરંતુ અંશુ પટના અનારબ્બકા અવશે કહેવાય.] પટમાં જેમ આધકાર્ય અને અનારબ્ધકાય અવયવો મળે છે તેમ અહીં વર્ણમાં ક્યારેય મળતાં નથી. વર્ણમાં અવયવોનું અનુમાન પણ થતું નથી કારણ કે તેમનું કોઈ લિંગ નથી. 223. નાથાશ્રયવિનારાનારા, શઢથામાવિવરનાશ્રિતવાતા મારાશ્રિતત્વपक्षे वा तन्नित्यत्वात् । न चान्यः कश्चन शब्दनाशस्य हेरस्ति । क्षयो यथोपभोगेन शस्त्र दिच्छेदनेन वा । संभाव्यते पटादीनां नै शब्दस्य कर्हि चित् ॥ .. तस्मात्तिरोहितोऽप्यास्ते यदि शब्दः क्षणान्तरम् । मृत्योर्मुखादपक्रान्तः पुनः + नैष हन्यते ॥ 223. આશ્રયના વિનાશથી થતો વિનાશ પણ શબ્દમાં નથી, કારણ કે શબ્દ આત્મા વગેરેની જેમ અનાશ્રિત છે. શબ્દ આકાશાશ્રિત છે એ પક્ષ લે તો, આકાશ નિત્ય હોવાથી શબ્દને નાશ નથી. શબ્દના નાશને બીજો કોઈ હેતુ નથી. ઉપભોગ (=વારંવાર વપરાશ) દ્વારા કે શસ્ત્ર વગેરેથી છેદાવો દ્વારા પટ વગેરેનો નાશ સંભવે છે પરંતુ એવી રીતે શબ્દને ક્યારેય નાશ સંભવ નથી. તેથી શબ્દ જ બીજી ક્ષણે નિરહિત અવસ્થામાં રહેતા હોય તે મૃત્યુના મુખમાંથી બચાવાયેલે તે પછી કોનાથી હણાય ? C224. મતૐ નિત્ય: ફા“કંથામાવત' [ નૈ. [ ૨. ૨. ૨૦ ] I अष्टकृत्वो गोशब्दः उच्चारित इति वदन्ति, न त्वष्टौ गोशब्दा इति । तेनैकत्वमवगम्यते । योऽयं क्रियाभ्यावृत्तिगणने विहितः कृत्वसुच्प्रत्ययः, स क्रियावतामभेदे भवति । तेनोच्चारणावृत्तिमात्रम् । तदुक्तम् For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર શબ્દ નિત્ય છે એ મીમાંસક મત क्रियावतामभेदे हि क्रियाऽऽवृत्तिषु कृत्वसुच् । तत्प्रयोगाद् ध्रुवं तस्य शब्दस्यावर्तते क्रिया ॥ इति [श्लो०वा० शब्दनि०३६७] क्रियाभ्यावृत्तिसत्तायामभेदे च क्रियावताम् । સંધ્યામિધામિનઃ રાવણૂક થથે વિતુ: | 224. આ કારણે પણ શબ્દ નિત્ય છે. [કયા કારણે?]. “કારણ કે તેમાં [બે, ત્રણ, આદિ] સંખ્યાને અભાવ છે.” “આઠ વખત ગાશદ ઉચ્ચારવામાં આવ્યો” એમ કહે છે, આઠ ગે શબ્દ ઉચ્ચારવામાં આવ્યા” એમ નથી કહેતા. તેથી શબ્દનું એકત્વ સમજાય છે. જેને પ્રયોગ ક્રિયાની અભ્યાવૃત્તિ (= પુનઃ પુનઃકરણ) ગણવા માટે કરવાનો આદેશ છે તે કૃવસુચ-પ્રત્યય તો ક્રિયાવાળી વસ્તુઓને (=વ્યોનો) અભેદ હોય તો જ પ્રયુક્ત થાય છે. તેથી ઉચ્ચારણ ક્રિયાની આવૃત્તિમાત્ર અહીં છે. તેથી કહ્યું છે કે ક્રિયાવાળી વસ્તુઓને અભેદ હોય તે જ ક્રિયાની આવૃત્તિને વિશે કૃત્વસુપ્રત્યયન પ્રયોગ થાય છે. તેને પ્રયોગ અહીં થયે હેઈ ખરેખર તે તે શબ્દની ક્રિયાનું (=ઉચ્ચારણ ક્રિયાનુ) આવર્તન થાય છે. જ્યારે ક્રિયાની અભ્યાવૃત્તિ હેય અને ક્રિયાવાન વસ્તુઓને અભેદ હોય ત્યારે સંખ્યાભિધાયી શબ્દમાંથી વસુપ્રત્યયને તેઓ જાણે છે. 225. તન પ્રકારે પ્રચમિજ્ઞાનમુતે | प्रमाणं शब्दनित्यत्वे सकलश्रोत्साक्षिकम् ॥ तथा ह्यस्ति स एवायं गोशब्द इति वेदनम् । श्रौत्रं करण कालुष्यबाधसन्देहवर्जितम् ॥ श्रोत्रेन्द्रियव्यापारान्वयव्यतिरेकानुविधानाच्छौत्रमिदं विज्ञानम् । न चैतज्जनकस्य करणस्य किमपि दौर्बल्यमुपलभ्यते । न च किंस्विदिति कोटिद्वयसंस्पर्शितयेदं विज्ञानमुपजायते । न च नैतदेवमिति प्रत्ययान्तरमस्मिन्बाधकमुत्पश्यामः । इदानींतनास्तित्वप्रमेयाधिक्यग्रहणाच्चेदमनधिगतार्थग्राह्यपि भवितुमर्हति । भवन्मते च गृहीतग्राहित्वेऽपि प्रत्यभिज्ञायाः प्रामाण्यमिष्यते । न हि तदप्रामाण्यं वक्तुं शक्यते शाक्यैरिव भवद्भिः क्षणिकपदार्थानभ्युपगमात् । 225. તેથી આ રીતે બધા શ્રોતાઓ જેના સાક્ષી છે એવું શબ્દનિયત્વને પુરવાર કરતું પ્રત્યભિજ્ઞા પ્રમાણુ કહેવાયું છે, કારણ કે “આ તે જ ગે. શબદ છે એ પ્રકારનું [આ પ્રત્યભિજ્ઞા નામનું] શ્રૌત્ર જ્ઞાન શ્રેગેન્દ્રષિ, બાધ અને સંદેથી રહિત છે આ પ્રત્યભિજ્ઞા જ્ઞાન કૌત્ર પ્રત્યક્ષ છે કારણ કે તેને અન્વય-વ્યતિરે કસંબંધ શ્રાસેન્દ્રિયવ્યાપાર સાથે છે. વળી, એ જનક કારણુમાં કઈ પણ જાતની નિબળતા જણાતી નથી. ઉપરાંત, આ હશે કે તે એવા બે વિકલ્પોને ગ્રહણ કરતું આ જ્ઞાન ઉત્પન થતું નથી. આ એવું નથી એમ જણાવતું બીજું બાધક જ્ઞાન આની બાબતમાં અમે દેખતા નથી. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ શબ્દ નિત્ય છે એ મીમાંસક મત ૧૩ વર્તમાન અસિતત્વરૂપ પ્રમેયાધિને ગ્રહણ કરતુ હોવાથી આ જ્ઞાન અનધિગતાર્થગ્રાહી પણ ઘટે છે. આપના =ૌવાવિકના] મતમાં તે પ્રત્યભિજ્ઞા ગૃહીતગ્રાહી હોવા છતાં તેનું પ્રામાણ્ય ઈચ્છવામાં આવે છે, એટલે તે અપ્રમાણ છે એમ કહેવું તમારા માટે શક્ય નથી કારણ કે તમે બૌદ્ધોની જેમ પદાર્થોને ક્ષણિક ગણતા નથી. 226. સદર નિમિત્તવું વાતું તયાશ્ચ યુષ્યતે | सामान्यविषयत्वं वा द्वयस्यापि निषेधनात् ॥ कैश्चित्तिरोहिते भावादित्यप्रामाण्यमुच्यते । तदसत्तत्प्रतीत्यैव तिरोधाननिषेधनात् ॥ जीवति स्वन्मतेऽप्येष शब्दस्त्रिचतुरान् क्षणान् । प्रत्यभिज्ञा च कालेन तावता न न सिद्धयति । एकक्षणायुषि त्वस्मिन्प्रतीतिरतिदुर्लभा । न खल्वजनकं किञ्चिद्वस्तु ज्ञानेन गृह्यते ।। इति क्षणभङ्गभङ्गे वक्ष्यते अपि च यथा निशीथे रोलम्बश्यामलाम्बुदडम्बरे । प्रत्यभिज्ञायते किञ्चिदचिरद्युतिधामभिः ॥ तथाऽविरतसंयोगविभागक्रमजन्मभिः । प्रत्यभिज्ञायते शब्दः क्षणिकैरपि मारुतैः ॥ 226. પ્રત્યભિજ્ઞાનું નિમિત્ત (વિષય) સદશ્ય છે અથવા તે તેને વિષય સામાન્ય છે એમ કહેવું યોગ્ય નથી કારણ કે અમે તે બંનેયને નિષેધ કરવાના છીએ. શબ્દને નાશ થયા પછી પ્રત્યભિજ્ઞા થતી હોઈ [શબ્દની અવિનાશિતાની બાબતમાં તે અપ્રમાણ છે એમ કેટલાક કહે છે. તેઓ ખોટા છે કારણ કે શબ્દની પ્રતીતિથી જ શબ્દના નાશને પ્રતિષે થાય છે. તેનારા (નાવિકેના) મતે પણ શબ્દ ત્રણચાર ક્ષણ તે અસ્તિત્વ ધરાવે છે. અને એટલા કાળથી પ્રત્યભિજ્ઞા સિદ્ધ ન થાય એવું નથી. પરંતુ એક જ ક્ષણ અસ્તિત્વ ધરાવતી વસ્તુનું જ્ઞાન અતિ દુર્લભ છે. જે કોઈ વસ્તુ જ્ઞાનની અજનક હોય તે ખરેખર જ્ઞાનથી ગુડીત ન થાય. [ક્ષણિક વસ્તુને બીજી વસ્તુને ઉત્પન્ન કરવા માટે સમય જ નથી. એટલ ક્ષણિક વરતુ હંમેશા અજનક જ હોય. પરિણામે તે જ્ઞાનને પણ ૩પન્ન ન કરી શકે. જ્ઞાનને જે ઉત્પન ન કરે તેને જ્ઞાન ગ્રહણ ન કરી શકે. આ બધું અમે ક્ષણિકવાદના નિરાકરણ પ્રસંગે નિવમા આહ્નિકમાં] કહેવાના છીએ. જેમ ભ્રમર જેવાં કાળાં વાદળોથી ઘેરાયેલી રાતે વીજળીના પ્રકાશના ક્ષણિક ચમકારોએ દ્વારા કેઈક વિષયનું પ્રભિજ્ઞાન થાય છે તેમ [તાલ આદિ સ્થાને સાથે અવિરત સંયોગ અને વિમાગવી ક્રમશ: જન્મેલ ક્ષણિક વાયુઓ દ્વારા પણ શબ્દનું પ્રત્યભિજ્ઞાન , થાય છે. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ શાભિવ્યતિપક્ષની દુર્ઘટતા 227. अत्राह- मारुतैरित्युपोद्घातेन साधु स्मृतम् । तिष्ठतु तावत्प्रत्यभिज्ञानम् । प्रथममेव शब्दस्य यन्नियतग्रहणं तदभिव्यक्तिपक्षे दुर्घटम् । नित्यत्वाद्वयापकत्वाच्छ सर्वे सर्वत्र सर्वदा । शब्दाः सन्तीति भेदेन ग्रहणे किं नियामकम् ।। ध्वनयो हि नाम संयोगविभागविशेषिता वायवः, वायुवृत्तयो वा संयोगविभागाः, ते हि शब्दस्य व्यञ्जका इष्यन्ते । तैश्च करणं वा सं स्क्रयते कर्म वा द्वयं वा ? सर्वथा च प्रमादः । 227. मडी (443) ४ छ : "भारुता (वायुमी) दा" मे पोधातथा યાદ આવ્યું. પ્રત્યભિસાનને રહેવા દે. બીજા શબ્દોનું નહિ પણ અમુક જ શબ્દનું જે ગ્રહણ થાય છે તે જ સૌપ્રથમ શાભિવ્યક્તિ પક્ષમાં દુર્ઘટ છે. નિત્ય અને વ્યાપક હેવાથી બધા શબ્દ બધે સ્થાને સદા છે એટલે બીજા શબ્દથી અલગ કરી અમુક જ શબ્દને ગ્રહણ કરવામાં શું નિયામક છે ? મીમાંસક-[તાલુઆદિ સ્થાન સાથેના] સંગે તેમ જ વિભાગોથી વિશેષિત વાયુઓ ધ્વનિઓ છે, અથવા તો તે સ્થાન સાથેના વાયુના સંગ તેમ જ વિભાગે ધ્વનિઓ છે. તેમને જ શબ્દના વ્યંજકે ઈચ્છવામાં આવ્યા છે. यायि:-तमनाथी (४निगाथा) ४२९।। (श्रीन्द्रियना) सं२४।२ थाय छ । કર્મ (વિષય શબ્દનો) કે બંનેને? સર્વથા પ્રમાદ જ જણાશે. [અર્થાત્ કઈ પણ વિકલ્પ દોષરહિત નહિ જણાય.] 228. करणे संस्कृते तावत्सर्वशन्दश्रुतिर्भवेत् । ___गकारायैव संस्कार इत्येष नियमः कुतः ।। अपि च-स्तिमितसमीरणापसरणमेव करणस्य संस्कारः । स चायं तद्देशव्यवस्थितसकलतद्विषयसाधारण एव । यथा जवनिकापायप्राप्तप्रसरमीक्षणम् । रङ्गभूमिषु तद्देशमशेषं वस्तु पश्यति ॥ तथा प्रसरसंरोधिसमीरोत्सारणे सति । श्रोत्रं तद्देशनिःशेषशब्दग्राहि भविष्यति ॥ आकाशं च श्रोत्रमाचक्षते भवन्तः । तच्च विभु निरवयवं चेति कचिदेव तस्मिन् संस्कृते सति सर्वे च तदैव संस्कृत करणाः संपन्ना इति सर्व एव शृणुयुः इति बधिरेतरव्यवस्था दुस्थिता । For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ શખાભિવ્યક્તિ પક્ષની દુર્ઘટતા ૧૫ [228. જે કરણને સંસ્કાર થતો હોય તે ખરેખર સવે શબ્દ સંભળાય, અને તે પછી ગકારને માટે જ કરણને સંસ્કાર છે એવો આ નિયમ કયાંથી ? વળો, [શ્રોત્રવતી] નિશ્ચલ સમીરણનું દરીકરણ જ કરણને સંસ્કાર છે. અને આ સંસ્કાર તે તે દેશમાં રહેલ એટલે તેને વિષ છે તે બધાને સાધારણ છે. જેમ પડદે દૂર થતાં પ્રસાર પામેલી દષ્ટિ રંગભૂમિ માં તે સ્થાને રહેલ બધી વસ્તુઓને દેખે છે તેમ શ્રોત્રયાપારના પ્રસારને રંધનાર સમીરણ દૂર થતાં શ્રોત્ર તે દેશમાં રહેલા બધા શબ્દને ગ્રહણ કરનાર બનશે. આકાશને જ આપ શ્રોત્ર કહે છે. તે તે વિભુ અને નિરવવવ છે, એટલે જ્યારે ક્યારે પણ તેને સંસ્કાર થાય ત્યારે બધાયના શ્રોત્રો સંસ્કાર પામી જાય, પરિણામે બધા જ સાંભળ, તેથી બંધરેતરવ્યવસ્થા તૂટી પડે. 229. विषये तु संस्क्रियमाणे तस्यानवयवस्य व्यापिनश्च संस्कृतत्वात्सर्वत्र श्रवणमिति मद्रेष्वभिव्यक्तो गोशादः कश्मीरेष्वपि श्रूयेत । न हि तस्याधारद्वारकः संस्कारः, भाकाशवदनाश्रितत्वात् । आकाशाश्रितत्वपक्षेऽपि तदेकत्वात् । नापि भागशः संस्क्रियते गोशब्दः, तस्य निरवयवत्वात् । उक्तं हि अल्पीयसा प्रयत्नेन शब्दमुच्चरितं मतिः । यदि वा नैव गृह्णाति वर्णं वा सकलं स्फुटम् ॥ इति [श्ले' वा० स्फोट०१०] 229. વિષય સંસ્કાર પામે છે એમ માનીએ તો તે સંસ્કાર નિરવયવ અને વ્યાપક વિષયને હેઈ તે વિષયનું શ્રવણ બધે જ થાય, એટલે મદ્રદેશમાં અભિવ્યક્ત થયેલ ગશબ્દ કાશ્મીરમાં પણ સંભળાય. આધાર દ્વારા પણ તેને સંસ્કાર ઘટતું નથી કારણ કે આકાશની જેમ તેને પણ કોઈ આધાર નથી. તેને આધાર આકાશ છે એ મતમાં પણ તે (=શબ્દ) એક હેવાથી [આધાર આકાશ દ્વારા તેને સંસકાર ઘટતું નથી.] ગે શબ્દ ભાગશ: પણ સંસ્કાર પામતે નથી કારણ કે તેને ભાગે (= અવયવો) જ નથી. [શબ્દ નિરવયવ છે કારણ કે કહેવામાં આવ્યું છે કે “અહ૫ પ્રયત્નથી ઉચ્ચારવામાં આવેલા વર્ણને શ્રૌત્રપ્રત્યક્ષ કાં તે ગ્રહણ કરતું જ નથી અથવા સકલને ફુટપણે ગ્રહણ કરે છે.” 230. ઉમરસંહારપક્ષે તુ ઢોzથસ્થાથનતિવૃત્તિઃ-સર્વે પ્રબં, સર્વત્ર શ્રવMमिति । न च समानदेशानां समानेन्द्रियग्राह्याणां च भावानां प्रतिनियतव्यञ्जकव्यङ्गयस्वमुपलब्धम् । गृहे दधिघटीं द्रष्टुमानीतो गृहमे धिना । अपूपानपि तद्देशान् प्रकाशयति दीपकः ।। तस्मात् कृतकपक्षे एव नियतदेशं शब्दस्य ग्रहणं परिकल्पते नाभिव्यक्ति पक्षे इति । 230. બંનેના સંસ્કારના પક્ષમાં બંને પક્ષના દે રહે છે જ–સર્વ શબ્દનું ગ્રહણ અને શબ્દનું સર્વત્ર શ્રવણુ. જેમને દેશ સમાન છે અને જે સમાન ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય હેપી વસ્તુઓની બાબતમાં અમુક વસ્તુ અમુક બંજ થી જ અભિવ્યક્ત થાય એ નિયમ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શબ્દાભિવ્યક્તિપક્ષની દુર્ઘટતા જણાતું નથી. ઘરમાં દહીંની હાંડલી જોવા માટે ગૃહસ્થે આણેલે દીવો તે દેશમાં રહેલા જેટલાઓનેય પ્રકાશિત કરે છે. તેથી શબ્દ કાય છે (=અનિત્ય છે) એ પક્ષમાં જ શબ્દનું નિયત દેશમાં સર્વત્ર નહિ) પ્રહણ ઘટે છે, શબ્દાભિવ્યક્તિ પક્ષમાં એ ઘટતું નથી.. 231. ગરિ ૧ મિષિક્ષે તીવ્રમવિભાગોડમિમવશ્વ રાષ્ટ્ર રાતन्तरेण न प्राप्नोति । न हि शब्दस्तीत्रो मन्दो वा कश्चित् , स्वतस्तस्य भेदाभावात् संस्कारस्य च तदभिव्यक्तिहेतोर्न काचन तीव्रता मन्दता वा, यदनुसारेण विषये तथा बुद्धिः स्यात् । पवनधर्मो वा तीवादिर्भवन्कथं श्रोत्रण गृह्येत ? सावयवे हि वस्तुनि सकलविशेषग्रहणाग्रहणसंभवात्तदपेक्षया प्रतीतिभेदो भवेत्, इह तु निरवयवे शब्दे न तथो. पपद्यते इति । तस्मात्कृतकपक्ष एव श्रेयानिति । 231. વળી, અભિવ્યક્તિ પક્ષમાં શબ્દને તીવ્રમંદવિભાગ તેમ જ એક શબ્દથી બીજ શબ્દને અભિભવ ન થાય, કારણ કે કોઈ શબ્દ તીવ્ર કે મન્દ નથી અને તેથી તેને તીવ્રમંદ એવો ભેદ સ્વતઃ ન થાય. વળી શબદની અભિવ્યક્તિનું કારણ જે સંસકાર તેમાં તે કઈ તીવ્રતા કે મંદતા નથી કે જેથી તેને અનુસરી તેના વિષય શબ્દમાં તીવ્રતા કે મંદતાની બુદ્ધિ થાય. અથવા, તીવ્ર આદિ પવનના ધર્મો હોય તો છત્ર દ્વારા કેવી રીતે ગુડીત થાય ? [વળી] વસ્તુ સાવયવ હેય તે જ તેને સકલ વિશેષધર્મોનું ગ્રહણ કે સકલ વિશેષ ધર્મોનું અણુ (અર્થાત કેટલાક વિશેષધર્મોનું ગ્રહણ) સંભવે અને તેની અપેક્ષાએ પ્રતીતિભેદ થાય. પરંતુ અહીં નિરવયવ શબ્દમાં તેમ ઘટતું નથી, તેથી શબ્દ કૃતક (કાર્ય યા અનિત્ય) છે એ પક્ષ જ વધુ સારો છે. 232. अत्रोच्यते-करणसंस्कारपक्ष एव तावदस्तु । तच्च करणं किश्चिदेव मरुद्भिरुपाहितसंस्कारं कञ्चिदेव शब्दं गृह्णाति । यथा ताल्वादिसंयोगविभागा भवतां मते । उत्पादकतयेष्यन्ते केचिद्वर्णस्य कस्यचित् ॥ तथा तद्वायुसंयोगविभागाः केचिदेव नः । कस्यचिद्ग्रहणे शक्तं श्रोत्रं कुर्वन्ति संस्कृतम् ।। यथा च तेषामुत्पत्ती सामर्थ्य नियमस्तव । तथैवैषामभिव्यक्तौ सामर्थ्य नियमो मम ।। 232. અહીં અમે મીમાંસકો કહીએ છીએ તે કરણસંસ્કારપક્ષ જ છે. વાયુઓથી અમુક સંસ્કાર પામેલું કરણ (શ્રોત્ર) અમુક જ શબ્દને ગ્રહણ કરે છે. જેમ આપના (નૈયાયિકના) મતમાં તાલ વગેરે સાથેના અમુક સંયોગ-વિભાગે અમુક જ વર્ણને ઉત્પાદક ઈછવામાં આવ્યા છે તેમ અમારા મીમાંસકાના મતમાં તાલું વગેરે સાથે વાયુના અમુક સંગ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ શબ્દાભિવ્યક્તિપક્ષની તર્કસંગતતા ૧૩૭ વિભાગે અમુક જ વર્ણને ગ્રહણ કરવા શક્તિમાન બનાવવા માટે શ્રોત્રને સંત કરે છે. જેમ તમારા મનમાં અમુક સંયોગ-વિભાગ અમુક જ વર્ણની ઉત્પત્તિ માટે સમર્થ છે તેમ અમારા મનમાં અમુક સંગ-વિભાગ અમુક જ વર્ણની અભિવ્યક્તિ કરવા સમર્થ છે. 233. અન્નાનાં નિયમો દૃષ્ટ કૃતિ ત વ ાવમાદ સત્રાક્ષ: ? તથા હિ पृथिव्यामेव वर्तमानो गन्धः समानदेशो भवति समानेन्द्रियग्राह्यश्च, घ्राणैकविषयत्वात् । तस्य च नियतव्यञ्जकव्यङ्गयता दृश्यते एव ।। कचित्पावकसम्पर्कादा शुस्पर्शतः क्वचित् । कचित्सलिलससेकाद्गन्धोऽभिव्यज्यते भुवः ॥ न च स्तिमितपवनापनोदनमात्रं करणस्य संस्कार इष्यते यः सर्वसाधारणः स्यात्, किन्तु अन्य एव नियतः प्रतिविषयं योग्यतालक्षणः । - 233. યાયિક – વ્યંજમાં નિયમ દેખાતા નથી. [અર્થાત્ અમુક વ્યંજકે અમુકને જ વ્યક્ત કરે છે એવો નિયમ દેખાતું નથી.] મીમાંસક-આવું કયે સર્વ કહે છે ? [નિયમ છે જ,] જેમકે પૃથ્વીમાં જ રહેલો ગધ સમાન દેશમાં છે અને સમાનેન્દ્રિય ગ્રાહ્ય છે કારણ કે તે ધ્રાણેન્દ્રિયને જ વિષય છે. તે નિયત વ્યંજકથી વ્યક્ત થતો દેખાય છે જ. અમુક વખતે અમુક ગંધ] અગ્નિના સંપર્કથી, અમુક વખતે [અમુક ગંધ] સૂર્યના કિરણના સ્પર્શથી, અમુક વખતે [અમુક ગંધી પાણીનો છંટકાવથી પૃથ્વીમાંથી અભિવ્યક્ત થતિ અનુભવાય છે. નિશ્ચલ પવનના દરીકરણ માત્રને અમે કરણના સંસ્કાર તરીકે ઈચ્છતા નથી–જે સર્વસાધારણ છે; પરંતુ જે પ્રતિવિષય નિયત છે તે યોગ્યતાલક્ષણરૂપ બીજે કરણને સંસ્કાર અમે ઇચ્છીએ છીએ. ___234. यत्पुनरभ्यधायि नभसि श्रोत्रेऽभ्युपगम्यमाने सर्वप्राणिनामेकमेव श्रोत्रं भवेद् इति तदप्यसाधु, धर्माधर्मयोर्नियामकत्वात्, आकाशस्यापि घटाकाशवदन्यावच्छेदोपपत्तेः । धर्माधर्मनिबन्धन एव वधिरेतरविभागः । अपि च भवतामेवैष दोषो येषामाकाशमेव श्रोत्रमित्यभ्युपगमनियमः । मीमांसकानां तु नावश्यमाकाशमेव श्रोत्रं, कार्यार्थापत्तिकल्पितं तु किमपि करणमात्रं प्रतिपुरुषनियतं श्रोत्रमिति नातिप्रसङ्गः । तथा च भर्तृमित्रः पवनजनितसंस्कारमेव श्रोत्रं मन्यते । 234. વળી, તમે જે કહ્યું કે શ્રોત્રને આકાશરૂપ માનતાં સર્વ પ્રાણુઓનું એક જ શ્રોત્ર બની જાય તે પણ થોગ્ય નથી કારણ કે શ્રોત્રનું નિયામક પ્રાણીઓના ધમધમે છે, વળી ઘટાકાશની જેમ આકાશને પણ અન્ય વસ્તુથી અવચ્છેદ ઘટે છે. ધર્માધર્મને આધારે જ બધિરેતર વિભાગ થઈ શકે છે. ૧૮ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શબ્દાભિવ્યક્લિપક્ષની તર્કસંગતતા ઉપરાંત, આકાશને જ શ્રોત્ર તરીકે સ્વીકારનાર તમારામાં તૈયાયિકોમાં) જ એ દેષ આવે છે. પરંતુ મીમાંસકોને મતે તે અવશ્યપણે આકાશ જ શ્રોત્ર નથી પણ કાર્યાથપત્તિથી કપિત પ્રતિ પુરુષ નિયત કાઈક કરણ માત્ર શ્રોત્ર છે એટલે અતિપ્રસંગદેષ આવતું નથી. અને ભમિત્ર તે માને છે કે [કર્ણવિવરમાં] પવન દ્વારા જે સંસ્કાર જન્મે છે તે જ શ્રોત્ર છે. 235. અથવા વિચારણો મહતુ, તથાપિ નાતિપ્રસન્ન, નિરાધૈવ तत्र संस्कारात् । न चास्य भागशः संस्कारो निरवयवत्वात् । तथाऽपि जातिवदस्य ग्रहणनियमो भविष्यति । तथा च भवतामेव पक्षे-- यथा सर्वगता जातिः पिण्डदेशैव गृह्यते । न च कार्यगृहीताऽपि पिण्डेऽन्यत्र न दृश्यते ॥ यथा सर्वगतः शब्दो नाददेशेषु गृह्यते । कात्स्न्येन च गृहीतोऽपि पुनरन्यत्र गृह्यते । पिण्डोऽभिव्यञ्जको जातेः शब्दस्य व्यञ्जको धनिः । आश्रितानाश्रितत्वादिविशेषः क्वोपयुज्यते ॥ 235. અથવા સ્થાને સાથેના વાયુના સંગ-વિભાગે વિષયને (શબ્દને) સંસ્કાર કરે છે એ પક્ષ છે. તેમ માનતાં પણ અતિપ્રસંગદેષ નથી આવતું, કારણ કે નિયત દેશમાં રહેલા વિષયને જ સંસ્કાર થાય છે. વળી, શબ્દને ભાગશઃ સંસકાર થતું નથી કારણ કે તે નિરવયવ છે. તેમ છતાં જાતિની (=સામાન્યની) જેમ તેને ગ્રહણનિયમ બનશે. તમારા (નૈયાયિકેના) જ પક્ષમાં તેવું છે. જેમ સર્વગતજાતિ પિંડદેશમાં જ ગૃહીત થાય છે અને એક પિંડમાં (=વ્યક્તિમાં) સંપૂર્ણપણે ગૃહીત થઈ હોવા છતાં તે બીજેય (=અન્ય વ્યક્તિમાં પણ) દેખાય છે જ તેમ સર્વગત શબ્દ વનિદેશમાં જ ગૃહીત થાય છે અને સંપૂર્ણ પણે ગૃહીત થયો હોવા છતાં વળી પાછા અન્યત્ર પણ ગૃહીત થાય છે. જાતિને અભિવ્યંજક પિંડ છે, શબ્દને અભિવ્યંજક વનિ છે. જાતિ ક્યાંક આશ્રિત છે જ્યારે શબ્દ ક્યાંય આશ્રિત નથી, એવો એ બે વચ્ચેનો ભેદ તેમના ગ્રહણની બાબતમાં અકિંચિત્કર છે. 236. सर्वगतत्वनिरवयवत्वाविशेषात् तीव्रमन्दत्वादयश्च ध्वनिधर्मा अपि भवन्तः शब्दवृत्तियाऽवभान्ति, यथा स्थूलत्वकृशत्वादयः पिण्डधर्मा अपि जातिवृत्तित्वेन कचिद गृह्यन्तो दृश्यन्ते, अगृहीतशाबलेयादिविशेषस्य 'कृशा गावः' इत्यादिप्रतिभासનાત ! 236. શબ્દ (તણે) સમાનપણે સર્વગત અને નિરવયવ હેઈને તીવ્રત્વ, મન્દરવ વગેરે ધર્મો [શબદના નહિ પણ વનિના છે. તેમ છતાં તે ધર્મો શબ્દમાં રહેતા હોય એવું ભાસે છે. નૈયાયિકમાન્ય સામાન્યની બાબતમાં પણ આવું જ છે. સ્થૂળતા, કૃશતા વગેરે ધ પિંડના હોવા છતાં કોઈક વાર જાતિમાં રહેતા હોય એમ ગૃહીત થાય છે, જેમકે For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ શબ્દાભિવ્યક્તિ પક્ષની તર્કસંગતતા ૧૩૯ શાબલેય આદિ કેટલીક વ્યક્તિઓના વિશેષ ધર્મો (=રશૂળતા) જ્યારે અગૃહીત રહ્યા હેય છે ત્યારે “ગાયે કુશ છે' એવું જ્ઞાન થતું જણાય છે. 237. ચદ્ર ન તીવ્રમન્ટાર્ગવર્મતયા પ્રહઃ | बुद्धिरेव त्थोदेति व्यञ्जकाऽनुविधायिनी ॥ तावन्त एव ते वर्णाः प्रचयापचयस्पृशः । एवं चाभिभवोऽप्येषां स्वतो नास्ति परस्परम् ॥ मरुद्भिरभिभूयन्ते मारुता इव दुर्बलाः । . तेजोभिरिव दीप्तांशोर्दिवा दीपप्रभादयः ॥ द्वयसकारपक्षोऽप्येवं समाहितो भवति, उभयेषामपि दोषाणामुत्सारणात् । तस्मात् प्रत्यभिज्ञाप्रत्ययप्रभावसिद्धनित्यत्वस्य शब्दस्याभिव्यक्तिरेव साधीयसी । 237. અથવા તો વર્ણના ધર્મ તરીકે તીવ્ર–મંદ વગેરેનું ગ્રહણ થતું નથી પરંતુ વ્યંજકને અનુસરતી બુદ્ધિ જ એવી જન્મે છે. એવડાને એવડા જ તે વર્ષે રહેતા હોવા છતાં મહત અ૯૫ (તીવ્ર–મંદ) થતા ભાસે છે. વળી, જેમ પ્રબળ પવને દુર્બળ પવનને તેમ જ દિવસે તેજસ્વી સૂર્યને પ્રકાશ દીવાના પ્રકાશને અભિભૂત કરે છે તેમ વણે સ્વતઃ એક બીજાને અભિભૂત કરતા નથી. [વાયુઓ શબ્દના અભિવ્યંજક છે એટલે વાયુ દ્વારા શબ્દ એકબીજાને અભિભૂત કરે છે. જે શબ્દને અભિવ્યંજક પ્રબળ વાયુ છે તે શબ્દ જે શબ્દને અભિવ્યંજક નિર્બળ વાયુ છે તેને અભિભૂત કરે છે. આમ જ્યારે પ્રબળ વાયુ નિર્બળ વાયુને અભિભૂત કરે છે ત્યારે તે પેલા નિર્બળ વાયુથી અભિવ્યક્ત શબ્દને પણ અભિભૂત કરે છે એવું લાગે છે.] તાલ આદિ સ્થાને સાથે વાયુના સંયોગ-વિભાગ બંનેયને (કરણને તેમ જ વિષયને) સંસ્કાર કરે છે એ પક્ષ પણ આમ સાચે ઠરે છે, કારણ કે અમે બંને પક્ષના દેશોને દૂર કરી દીધા છે. તેથી, પ્રત્યભિજ્ઞા પ્રમાણના પ્રભાવથી સિદ્ધ થયેલા નિત્યત્વ ધરાવતા શબ્દની અભિવ્યક્તિ માનવી વધુ સારી છે. 238. રુદ્ર રાષ્ટ્રોચતાર્યાઃ ક્રામિયકૂચપક્ષયોઃ | शब्दस्य ग्रहणे गुर्वी लध्वी वा कुत्र कल्पना ॥ तथा हि भवन्तो वैशेषिकाः सांख्या जैनाः सौगताश्च कार्यशब्दवादिनः । चार्वाकास्तु वराकाः कस्यैवंविधासु गोष्ठीषु स्मृतिपथमुपयान्ति । 238. હે આર્યો ! શબ્દ કાર્ય છે એ પક્ષ અને શબ્દ અભિવ્યંગ્ય છે એ પક્ષએ બેમાંથી કયા પક્ષમાં, શબ્દના પ્રહણની બાબતમાં કલ્પનાલાઘવ કે કલ્પનાગૌરવ છે એ વિયારે. અને આપ (નૈયાયિક), વૈશેષિકે, સાંખ્યો, જૈન અને બૌદ્ધો શબ્દને કાર્ય માને છે. બિચારા ચાર્વાકે તે આવી ચર્ચામાં તેને યાદ આવે ! For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ વૈશેષિકોને શત્પત્તિપક્ષ 239. तत्रभवतां वैशेषिकाणां च शब्दस्य श्रवणे तावदेषा तुल्यैव कल्पना । संयोगाद्वा विभागाद्वा शब्द उपजायते । जातश्चासौ तिर्यगूर्ध्वमधश्च सर्वतोदिकानि कदम्बगोलकाकारेण सजातीयानि निकटदेशानि शब्दान्तराण्यारभते तान्यपि तथेत्येवं वीचीसन्तानवृत्त्यारम्भप्रबन्धप्राप्तोऽन्त्यः श्रोत्राकाशजन्मा शब्दस्तत्समवेतस्तेनैव गृह्यते इति । 239. એમાં આપની (નૈયાયિની) અને વૈશેષિકેની શબ્દને સાંભળવાની પ્રક્રિયા ની કલ્પના તુલ્ય જ છે. સંગ કે વિભાગથી શબ્દ ઉત્પન્ન થાય છે. [દંડને નગારા સાથે સંગ થતાં શબ્દ ઉત્પન્ન થાય છે. વળી, જ્યારે ડાળી તૂટી પડે છે ત્યારે તેને વૃક્ષના થડથી વિભાગ થાય છે અને શબ્દ ઉત્પન્ન થાય છે.] ઉત્પન્ન થયેલે શબ્દ તિરછી દિશામાં, ઊર્વ દિશામાં, અધ દિશામાં એમ બધી દિશાઓમાં કદમ્બના કુલના ગલકાકારે પિતાની નજીકના દેશમાં પોતાના જેવા બીજા શબ્દોને ઉત્પન્ન કરે છે, તે બીજા શબ્દ પણ એ જ રીતે વળી બીજા શબ્દોને ઉત્પન્ન કરે છે અને એ પ્રમાણે જલતરંગોની જેમ નવા નવા શબ્દોની ઉત્પત્તિઓની હારમાને છેલે શબ્દ જે શ્રોત્રાકાશમાં જન્મીને સમવાયસંબંધથી રહે છે તે જ શ્રોત્રાકાશમાં ગૃહીત થાય છે. 240. રઢિયં તવતિઘરા ઘના / शब्दः शब्दान्तरं सूते इति तावदलौकिकम् । कार्यकारणभावो हि न दृष्टस्तेषु बुद्धिवत् ॥ जन्यन्तेऽनन्तरे देशे शब्दैः स्वसदृशाश्च ते । तिर्यगूर्वमधश्चेति केयं वः श्रद्दधानता ॥ शब्दान्तराणि कुर्वन्तः कथं च विरमन्ति ते । न हि वेगक्षयस्तेषां मरुतामिव कल्प्यते ॥ कुड्यादिव्यवधाने च शब्दस्याकरणं कथम् । व्योम्नः सर्वगतत्वाद्धि कुड्यमध्ये व्यवस्थितिः ॥ अथावरणात्मककुड्यादिद्रव्यसंयोगरहितमाकाशं शब्दजन्मनि समवायिकारणमिष्यते, तदत्र प्रमाणं विशेषे वक्तव्यम् । - 240. વૈશેષિકાની આ કલ્પના અત્યંત અસ્પષ્ટ છે. શબ્દ બીજા શબ્દને ઉત્પન કરે છે એ વસ્તુ તે જગતમાં ખરેખર છે જ નહિ, કારણ કે જેમ લિંગબુદ્ધિ અને લિંગી બુદ્ધિ વચ્ચે કાર્યકારણભાવ દેખાય છે તેમ શબ્દો વચ્ચે કાર્યકારણભાવ દેખાતે નથી. શબ્દ પોતાના નિકટવર્તી દેશમાં પિતાના જેવા શબ્દોને તિર્ય, ઊર્વ અને અદિશાઓમાં ઉત્પન્ન કરે છે એમ માની લેવું એ તે કેવી તમારી શ્રદ્ધા ! અન્ય શબ્દોને ઉત્પન્ન કરતાં શબ્દ કેવી રીતે તમારા મનમાં વિરમે છે? કારણ કે પવનની જેમ વેગનો ક્ષય તેમની બાબતમાં કલ્પવામાં આવ્યો નથી, અને ભીંત વગેરેના વ્યવધાન છે. શબ્દની અનુપતિ કેમ થાય ? કારણે કે બાકાશ સર્વગત હાઈ ભીંતમાં પણ તે રહેલું છે. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ વૈશેષિકેને શરદોત્પત્તિપક્ષ ૧૪૧ હવે જે જે આકાશ આવરણાત્મક ભીંત વગેરે દ્રવ્યોના સંગથી રહિત છે તેને જ શબ્દત્પત્તિમાં સમાયિકારણ ઈચ્છતા હતા તે અહી આકાશમાત્ર કારણ નથી પરંતુ આકાશવિશેષ કારણ છે એ પુરવાર કરવા તમારે પ્રમાણ આપવું જોઈએ. 241. સુથારને ર તીàળ મન્દસ્થ ગનને થમ્ | श्रूयते चान्तिकात्तीव्रः शब्दो मन्दस्तु दूरतः ॥ वीचीसन्तानतुल्यत्वमपि शब्देषु दुर्वचम् । मूर्तिमत्त्वक्रियायोगवेगादिरहितात्मसु ॥ 241. જે શબ્દ પિતાના જેવા શબ્દને ઉત્પન્ન કરતા હોય તો તીવ્ર શબ્દથી મન્દ શબ્દ કેમ ઉત્પન્ન થાય ? અને (એ તે આપણે અનુભવ છે કેનજીકથી શબ્દ તીવ્ર સંભળાય છે અને દુરથી શબ્દ મંદ સંભળાય છે. વળી, શબ્દનું જલતરંગની હાર સાથે દર્શાવવામાં આવેલું સામ્ય પણ દુર્વચ છે કારણ કે શબદોમાં મૂર્તિમત્વ, ક્રિયા, વેગ વગેરે નથી (જ્યારે જલતરંગમાં તે છે.) [242. ચદ્રશુક્યતે “નાતીયનનઃ શ, ગુણવા, સ્રાવિત’ રૂતિ તમિसिद्धमसिद्धेन साध्यम् , गुणत्वस्यासिद्धत्वात् । न शब्दः पारतन्त्र्येण कदाचिदुपलभ्यते । द्रव्यस्थ इव रूपादिरतोऽस्य गुणता कुतः ॥ अपि च न शब्दान्तरारम्भकः शब्दो गुणत्वाद् रूपवत् । शब्दः शब्दं नारभते शब्दत्वाच्छोत्रशब्दवत् । न संयोगविभागौ शब्दस्य जनकौ, संयोगविभागत्वात , अन्यसंयोगविभागवद् इत्यादयः प्रतिहेतवोऽप्यत्र सुलभा इति यत्किञ्चिदेतत् । 242 “સજાતીયને (અર્થાત્ શબ્દને) જનક શબ્દ છે, કારણ કે તે ગુણ છે, રૂપ આદિની જેમ’ એમ જે કહેવામાં આવ્યું છે તે અસિદ્ધ છે કારણ કે તે અસિદ્ધ હેતુ વડે પુરવાર કરવામાં આવ્યું છે, શબ્દનું ગુણત્વ જ અસિદ્ધ છે. જેમ રૂ૫ આદિ દ્રવ્યાશ્રિત ગૃહીત થાય છે તેમ શબ્દ દ્રવ્યાશ્રિત અર્થાત પરતંત્ર ગૃહીત થતો નથી. એટલે એ ગુણ કયાંથી હોય? વળી, “શબ્દ શબ્દાક્તરને જનક છે કારણ કે તે ગુણ છે, રૂપની જેમ—એ અનુમાન પણ ઠીક નથી કારણ કે પ્રતિપક્ષ અનુમાનથી તે બાધિત થાય છે-“શબ્દ શબ્દને જનક નથી કારણ કે તે શબ્દ છે, શ્રોત્રમાં જન્મેલા શબ્દની જેમ.” તાલ આદિ સ્થાને સાથેના વાયુના સંયોગ-વિભાગ પણ શબ્દના જનક નથી, કાર કે તે સંગ-વિભાગ છે, અન્ય સંયોગ-વિભાગની જેમ–વગેરે પ્રતિપક્ષ હેતુઓ પણ અહીં સુલભ છે. એટલે તે મત તુચ્છ છે. 243. વિરંતુ વતે – શ્રોત્રવૃત્તિ રાહે છતિ, રાજેન વિલિ શુતિ तत्र श्रोत्रस्य व्यामिश्रत्वान्निकटदेशेनैव शब्देन तवृत्तिर्विक्रियते, न दूरदेशेनेत्यत्र को For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ वाया ૧૪૨ શષ્યની શબ્દશ્રવણ પ્રક્રિયા नियमः ? नियमाभावाच्व कान्यकुब्जप्रयुक्तो गोशब्दा गौरमूलकेऽपि श्रूयेत । अमूर्ता च श्रोत्रवृत्तिः प्रसरन्ती न मूतैः कुड्यादिभिरभिहन्तुं शक्यते इति व्यवहितस्यापि शब्दस्य श्रवणं स्यात् । वायौ शब्दानुकूले च न तस्य श्रवणं भवेत् । गच्छन्त्याः प्रतिकूलो हि श्रोत्रवृत्तेः स मारुतः ॥ दूरेऽपि अनुवातं शब्दस्य श्रवणं यदृष्ट प्रतिव तं च निकटेऽपि यदश्रवणं तदस्मिन् पक्षे विपरीतं स्यात् । वृत्तिवृत्तिमतोर्मेंदा नास्तीतीन्द्रियवद्भवेत् । व्यापिका वृत्तिरित्येवं कथं सर्वत्र न श्रुतिः ।। 243. સાંખ્ય ચિંતકે કહે છે કે શ્રોત્રવૃત્તિ શબ્દદેશે જાય છે, તે શબ્દને આકાર ધારણ કરે છે. મીમાંસક-શ્રોત્ર સર્વવ્યાપી હોઈ તેની વૃત્તિ નિકટદેશવતી શબ્દના આકારને ધારણ કરે છે અને દૂરદેશવતી શબ્દના આકારને ધારણ કરતી નથી એવો નિયમ શો? અને નિયમને અભાવ હોય તો કાન્યકુજમાં પ્રજાયેલો શબ્દ ગૌરમૂલકમાં પણ સંભળાય. ત્રવૃત્તિ અમૂર્ત હેઈ, ભીંત વગેરે મૂર્ત પદાર્થોએ તેને ફેલાતી રોકવી શકય નથી, એટલે [मी त मेरे भूत पार्थाथा] व्यडित शनु ५ श्रवा थाय. पण, शानु (= શબ્દ તરફથી આવત) વાયુ હોય ત્યારે શબ્દનું શ્રવણ ન થાય કારણ કે [શબ્દ તરફ] જતી વૃત્તિને તે વાયુ પ્રતિકૂળ હોય છે. શબ્દ દૂર રહેલો હોય છતાં તેના તરફથી વૃત્તિ તરફ વાયુ આવતું હોય તે શબ્દનું શ્રવણ થાય છે અને વૃત્તિ તરફથી શબ્દ તરફ વાયુ જતે હોય તો શબ્દ નિકટ હેાય તેય તેનું શ્રવણ થતું નથી એ જે આપણે અનુભવીએ છીએ તે આ પક્ષમાં ઊલટું થઈ જાય. વૃત્તિ અને વૃત્તિમત (=ઈન્દ્રિય)ને ભેદ નથી, એટલે ઇન્દ્રિયવૃત્તિ ઈન્દ્રિયની જેમ વ્યાપક બને અને તે પછી શબ્દનું શ્રવણ સર્વત્ર કેમ नथा थ? 244. आर्हतास्त्वाहुः - सूक्ष्मैः शब्दपुद्गलैरारब्धशरीरः शब्दः स्वप्रभवभूमेः निष्क्रम्य प्रतिपुरुषं कर्णमूलमुपसर्पतीति । तदेतदतिसुभाषितम् । __ वर्णस्यावयवाः सूक्ष्माः सन्ति केचन पुद्गलाः । तैर्वर्णोऽवयवी नाम जन्यते पश्य कौतुकम् ॥ तेषामदृश्यमानानां कीदृशो रचनाक्रमः । केन तत्सन्निवेशेन कः शब्द उपजायताम् ॥ लघवोऽवयवाश्चैते निबद्धा न च केनचित् । न चैनं कठिनं कर्तुं वर्णावयविनं क्षमाः ॥ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શબ્દ વિશેના જૈનમતની સમીક્ષા ૧૪૩ कृशश्च गच्छन् स कथं न विक्षिप्येत मारुतैः । दलशो वा न भज्येत वृक्षाद्यभिहतः कथम् ॥ प्रयाणकावधिः कश्च गच्छतोऽस्य तपस्विनः । एकश्रोत्रप्रविष्टो वा स श्रयेतापरैः कथम् ॥ निष्क्रम्य कर्णादेकस्मात्प्रवेशः श्रवणान्तरे । यदीष्येत कथं तस्य युगपद्बहुभिः श्रुतिः ॥ श्रोतृसंख्यानुसारेण न नानावर्णसंभवः । वक्तुस्तुल्यप्रयत्नत्वाच्छोतृभेदतदैक्ययोः ॥ तदलं परिहासस्य महतो हेतुभूतया । नमक्षपणकाचार्यप्रज्ञाचातुर्यचर्चया ॥ જૈન કહે છે-સમ શબ્દપુદ્ગલથી બનેલ શબ્દ પિતાના જન્મસ્થાનથી નીકળી પ્રત્યેક પુરુષના કાનના મૂળે પહોંચે છે. મીમાંસક-વહ! તેમણે બહુ જ સારું કહ્યું ! વર્ણના અવયવો કેટલાક સમ પગલે છે અને તે સૂક્ષ્મપગલે વડે વર્ણ અવયવી પેદા થાય છે કૌતુક તે જુઓ તે અદશ્યમાન સિમ શબ્દ પગલો] શબ્દની રચના કયા ક્રમે કરે, તેમના કયા નિવેશથી ક શબ્દ બને? આ સૂક્ષ્મ અવયવો કશો વડે જોડાયેલ નથી અને તેથી કઠિન વવયવીને બનાવવા સમર્થ નથી, કૃશ થયેલે વર્ણવયવી વાયુઓ વડે આડો કેમ ફંટાઈ જતો નથી કે વૃક્ષ આદિ સાથે ટકરાયેલે તે ટુકડે ટુકડા કેમ થઈ જતું નથી ? અને તે ચાલ ચાલ કરતા બિચારા વર્ણાવયવીની યાત્રાને અંત ક્યાં? વળી એક કાનમાં પ્રવેશેલે તે બીજાઓ વડે સંભળાય કઈ રીતે? જે એક કાનમાંથી નીકળી બીજા કાનમાં પ્રવેશે છે એવું સ્વીકારવામાં આવે તે પછી તે એક સમયે યુગપ૬ ઘણુ બધાને સંભળાય કેમ? શ્રેતાઓની જેટલી સંખ્યા હોય તે પ્રમાણે તેટલી સંખ્યામાં અનેક વર્ણોની ઉત્પત્તિ સંભવતી નથી કારણકે વક્તાને એક સમયે એક જ ઉચ્ચારણરૂપ પ્રયત્ન હોય છે અને વળી શ્રોતાઓ અનેક હોય છે જ્યારે વકતા તે એક જ હોય છે. દિગંબર જૈન આચાર્યોની પ્રજ્ઞાના ચાતુર્યની આ ચર્ચાને–જે મહાપરિહાસનું કારણ બની છે તેને-રહેવા દઇએ. 245 શાયપ્રાયાવાચક્ષતે પ્રાપ્ત gવ રાઃ શ્રોત્રાચા રાતે કૃતિ तदेतदतिव्यामूढभाषितम् , अाप्तितुल्यतायां दूरव्यवहितादीनामश्रवणकारणाभावात् , प्राप्यकारिताख्यकर्मधर्माप्रसङ्गाच्च । न च चार्वाकवदपरीक्षित एवायमथे उपेक्षितुं युक्तः । 245. લગભગ બધા જ બૌદ્ધો કહે છે કે શ્રેગેન્દ્રિય સાથે સંગમાં આવ્યા વિના જ શબ્દ શ્રોત્રના સામર્થ્યથી ગૃહીત થાય છે. આ તો અત્યંત બુદ્ધિહીનની વાત છે, કારણ કે શ્રોત્ર સાથે અસંગ તે બધા શબ્દોની બાબતમાં સરખે હેઇ, દૂરસ્થ વ્યવહિત વગેરે શબદ ન સંભળાવાનું કોઈ કારણ રહેતું નથી, અને વળી ઈન્દ્રિયના સંયોગમાં આવીને For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શબ્દાભિવ્યક્તિ પક્ષની સમર્થક દલીલો ગૃહીત થવાને પ્રાપ્યકારિતા નામને વિષયને જે ધર્મ છે તે પણ આપત્તિગ્રસ્ત બની જાય છે. બૌદ્ધોની આ માન્યતા ચાર્વાકની માન્યતાની જેમ પરીક્ષા ર્યા વિના જ ઉપેક્ષણીય નથી. 246. इति कार्यत्वपक्षेऽमूः श्रुतास्तार्किककल्पनाः । अथाभिव्यक्तिपक्षेऽस्य शृणु श्रोत्रियकल्पनाम् ॥ 246. श य मे पक्षनी तर म त य ४२सी पनामा तमे सांगणी. હવે શબ્દ વ્યગ્ય છે એ પક્ષની તરફેણમાં મીમાંસકેની કલ્પનાઓ સાંભળે. 247. विवक्षापूर्वकप्रयत्नप्रेर्यमाणस्तावद्वेगवत्तया क्रियावत्तया च कौष्ठ्या बहिनिस्सरति समीरण इति सुस्पष्टमेतत् । प्रत्यक्षनिकटपवनवादिनां पक्षे पवनसमये वक्तवदननिकटनिहितहस्तस्पर्शेनैव स उपलभ्यते । अनुमेयमारुतपक्षेऽपि तदानीमास्यसमीपसन्निधापिततूलककर्मणा सोऽनुमीयते । स गच्छन् सर्वतोदिक्कः स्तिमितानिलनोदनम् । करोति कर्णाकाशे च प्रयाति श्रुतियोग्यताम् ।। स च प्रयत्नत व्रत्वमन्दत्वेन तदात्मकः । शब्दे तथाविधज्ञप्तिहेतुतामवलम्बते ॥ स चैष गच्छन्नुदामवेगयोगाहितक्रियः । शरवद्वेगशान्त्यैव न दूरं गन्तुमर्हति ॥ स मूर्तः प्रसरन्मतेरपरैः प्रतिरुध्यते । कुड्यादिभिरितो नास्य श्रुतियवहितात्मनः ॥ स वेगगतियोगित्वादागच्छति यतो यतः । श्रोता ततस्ततः शब्दमायान्तमभिमन्यते ।। स तु शङ्खादिसंयोगप्रेर्यमाणः समीरणः । शब्दस्यावर्णरूपस्य भवति व्यक्तिकारणम् ॥ यद्वा यद्यप्यवर्णात्मा श्रोत्रग्राह्यो न विद्यते । तथाऽपि तत्र शब्दत्वं श्रवणेन ग्रहीष्यते ॥ 247. કંઈક કહેવાની ઈચ્છા થવાને કારણે કરાતા પ્રયતનથી પ્રેરાયેલે કાઠામાં રહેલો વાયુ વેગસહિત અને ગતિક્રિયા સહિત બહાર નીકળે છે એ અત્યંત સ્પષ્ટ છે. નિકટ રહેલો વાયુ પ્રત્યક્ષગ્રાહ્ય છે એમ માનનારાના પક્ષમાં વાયુ બહાર નીકળતું હોય ત્યારે વક્તાના મુખની નજીક રાખવામાં આવેલ હાથના સ્પર્શથી જ તે પ્રત્યક્ષ થાય છે. વાયુ અનુમેય છે એમ માનનારના પક્ષમાં તે વખતે વક્તાના મુખ નજીક મૂકવામાં આવેલ રૂના ફરફરાટથી વાયુ અનુમિત થાય છે. બધી દિશાઓમાં ફેલાતે તે વાયુ નિશ્ચલ વાયુને દૂર કરે છે અને For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ શબ્દાભિવ્યકિતપક્ષમાં લાઘવગુણ ૧૪૫ શ્રોત્રાકાશે પહોંચતાં જ શબ્દને શ્રવણુયોગ્ય બનાવે છે. પ્રયત્નની તીવ્રતા કે મંદતાને કારણે તીવ્ર કે મંદ બનેલ વાયુ શબ્દમાં તીવ્રતા કે મંદતાનું જે જ્ઞાન થાય છે તેનું નિમિત્ત બને છે. ઉદ્દામ વેગથી યુક્ત હેવાને કારણે ગતિક્રિયા કરતો વાયુ વેગ શાંત થતાં બાણની જેમ, દૂર જવા શક્તિમાન નથી. વાયુ મત હોઈ, [એના માર્ગમાં] આવતા બીજા મૂર્ત દ્રવ્યથી તે રોકાય છે, તેથી ભીંત વગેરેથી વ્યવહિત (=અતિરિત) શબ્દ સંભળાતે નથી. વેગ અને ગતિથી યુક્ત વાયુ જે તરફથી આવતા હોય છે તે તરફથી શબ્દ પણ આવે છે એવું શ્રોતા માની લે છે. તે વાયુ જ્યારે શંખ વગેરના સંયેગથી પ્રેરાતા હોય છે ત્યારે શું નહિ એવા શબ્દનો અભિવ્યક્તિનું તે કારણ બને છે. અથવા વર્ણરૂપ ન હોય છે , ઇ શ્રોત્રમ્રાહ્ય હતે નથી, તેમ છતા વરૂપ ન જાય એવા શબ્દનું શબ્દવ સા 1: તે શ્રવણ દ્વારા ગૃહીત થાય છે. 248. तदिह न काचिदस्माभिरधिका कल्पना कृता, मारुतगतेरस्याः सर्वलोकप्रसदत्वात् कगाकाशसंस्कारमात्रमदृष्ट कल्पितम् । तदपि कार्यार्थापत्तिगम्यत्वान्नापूर्वमिति। अपक्षपातिनः सभ्याः सत्यमुत्पत्त्यपेक्षया । शन्दस्य कल्पनामाहुरभिव्यक्तौ लघीयसीम् ॥ [248 આ ને અમે [મીમાંસકેએ અહીં વધારાની કલ્પના કરી નથી કારણ કે એ વાયુગતિને તે બધા લેકે જાણે છે. કર્ણકાશના અદષ્ટ સંસ્કારની જ કલ્પના અમે કરી છે. તે અદષ્ટ સંસ્કાર પણ કાર્યોથપત્તિ દ્વારા જાણી શકાતે હાઈ અપૂર્વ નથી, તદ્દન કપોલકલ્પિત નથી. અપક્ષપાતી સભ્ય શબ્દસ્પત્તિની કલ્પનાની અપેક્ષાએ શાભિવ્યક્તિની કપનાને વધારે લાઘવવાળી કહે છે. 249. तदेवमभिव्यक्तिपक्षे नियतग्रहणोपपत्तेः प्रत्यभिज्ञाप्रत्ययप्रामाण्यान्नित्यत्वमेवोपगन्तव्यम् । या त्वनैकान्तिकत्वोक्तिः धीकर्मप्रत्यभिज्ञया । प्रत्यक्षे चौद्यमानाऽसौ दर्शयत्यतिमूढताम् ॥ तेनानुमानदोषेण प्रत्यक्षं न हि दूष्यते । सिद्धान्तान्तरचिन्ता तु भवेद्भशमसंगता ॥ निर्बाधं प्रत्यभिज्ञानमस्ति चेद्बुद्धि कर्मणाः ।। तयोरप्यस्तु नित्यत्वं नो चेत् का शब्दतुल्यता ।। तस्मान्नित्यः प्रत्यभिज्ञानप्रभावात् सिद्धः शब्दः पश्यतां तार्किकाणाम् । अर्थापत्तिः पूर्वमुक्ता च तस्मिन् अस्थायित्वे युक्तयश्च व्युदस्ताः ॥ ૧૮ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શબ્દનિત્યતા સાધક પ્રમાણ अस्ति च वेदे वचनं सिद्धामनुवदति यद् ध्रुवां वाचम् । तल्लिङ्गदर्शनादपि नित्यः शब्दोऽभिमन्तव्यः । 249. ઉપર જણાવી ગયા એ રીતે અભિવ્યક્તિના પક્ષમાં [અમુક વખતે બધા જ શબ્દનું નહિ પણ અમુક શબ્દનું જે ગ્રહણ થાય છે તે ઘટતું હોઈ, પ્રત્યભિજ્ઞા નામના જ્ઞાનના પ્રામાણ્ય દ્વારા શબ્દનું નિત્યત્વ જ સ્વીકારવું જોઈએ. શબ્દની પ્રત્યભિજ્ઞા થતી હોવાના કારણે શબ્દને નિત્ય પુરવાર કરતા હે તે બુદ્ધિ અને કર્મ (ક્રિયા) જે ખરેખર અનિત્ય છે તે પણ નિત્ય પુરવાર થશે કારણ કે તેમની પણ પ્રત્યભિજ્ઞા થાય છે–આ પ્રમાણે બુદ્ધિ અને કર્મની [અનુમાનરૂ૫] પ્રત્યભિજ્ઞા દ્વારા શબ્દની નિત્યતા પુરવાર કરનાર શબ્દપ્રત્યક્ષરૂપ પ્રત્યભિજ્ઞામાં જે અનેકતિક દોષ જણાવવામાં આવ્યો છે તે એ દોષ દેનારની અત્યંત મઢતા દર્શાવે છે. [શબ્દ પ્રત્યક્ષગ્રાહ્ય છે એટલે એની પ્રત્યભિજ્ઞા પણ પ્રત્યક્ષરૂપ છે એથી ઊલટું બુદ્ધિ અને કર્મ પ્રત્યક્ષગ્રાહ્ય નથી જ એટલે એમની પ્રત્યભિજ્ઞા પ્રત્યક્ષરૂ૫ નથી પણ અનુમાનરૂપ છે.] અનૈકાન્તિકતાદેષ જે અનુમાનને છે તેનાથી પ્રત્યક્ષને દૂષિત કરી શકાતું નથી. [શબ્દની પ્રત્યભિજ્ઞા પ્રત્યક્ષરૂપ છે. તેથી તેમાં અનેકાન્તિક દેષ સંભવે નહિ. જે કહે કે પ્રત્યભિજ્ઞાબાધિત હોવાને કારણે શબ્દાનિત્યત્વસાધક અનુમાન અપ્રમાણ છે તે બુદ્ધિકર્માનિત્યસ્વસાધક અનુમાન પ્રત્યભિજ્ઞા બાધિત હેવાથી અપ્રમાણ કેમ નહિ? તે પણ અપ્રમાણુ ઠરે અને પરિણામે બુદ્ધિકર્મ નિત્ય બનવાની આપત્તિ આવે.] આ બીજી રીતે જે તમે તૈયાયિકે વિચારશો તે ખૂબ જ અસંગતતા આવશે. [અમે મીમાંસકે કહીએ છીએ કે શબ્દની અનિત્યતા આનુમાનિકી છે અને નિત્યતા પ્રત્યભિજ્ઞાત્મક પ્રત્યક્ષથી જ્ઞાત છે અને અનુમાન કરતાં પ્રત્યક્ષ બળવાન ઈ પ્રત્યભિજ્ઞા નિબંધ રહે છે; એથી ઊલટું બુદ્ધિકર્મની પ્રત્યભિજ્ઞા અનુમાનરૂપ છે અને અનિત્યતા પણ અનુમાનિકી છે તેથી બંને અનુમાને તુલ્યબલ હોઈ પ્રત્યભિજ્ઞા નિબંધ નથી. બુદ્ધિ અને કર્મ અતીન્દ્રિય દ્રવ્યમાં રહેતા હોઈ અપ્રત્યક્ષ છે અને તેથી અનુમાનથી તેમનું જ્ઞાન થાય છે એટલે જ તેમની પ્રત્યભિજ્ઞાને આનુમાનિકી કહી છે. બુદ્ધિ અને કર્મની પ્રત્યભિજ્ઞા જે નિબંધ હોય છે તેઓ પણ ભલે નિબંધ કરે. જે તેમની પ્રત્યભિજ્ઞા નિબંધ ન હોય તે તેની શબ્દ સાથે સમાનતા કયાં રહી ? નિષ્કર્ષ એ કે નાયિકાના દેખતાં તેમને અનાદર કરીને પ્રત્યભિજ્ઞાના પ્રભાવથી શબ્દ નિત્ય સિદ્ધ થયો. શબ્દને નિત્ય છે. પુરવાર કરતું અર્થપત્તિપ્રમાણ પણ અમે પહેલાં કહ્યું છે અને શબ્દનો અનિયતા પુરવાર કરવા અાપવામાં આવેલી દલીલનું ખંડન કર્યું છે.વળી, વેદમાં એવાં વાક છે જે જણાવે છે કે વાણી સિદ્ધ છે, નિત્ય છે [‘વારા વિનાયા” આ વેદવચન છે. તેનો અર્થ છે “પાતતિ સઉ જ વિકાd g ચર્ચા રૂત્તિ તેયર્થ ! મત gવ નિત્યા વાર્થિઃ ' અર્થાત 'કર્તા રહિત અને પરિણામે નિત્ય એવી વાણી વડે.” આ શ્રુતિ અનિસ્તુતિપરક હોવા છતાં વાણી . નિત્યત્વ દર્શાવતી હોઈ શબ્દનિત્યસ્વસાધક લિંગ છે.] આવાં વેદવતરૂપ લિંગે દેખતે હૈઈ શબ્દ નિત્ય છે એમ માનવું જોઈએ. For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ શબ્દ ક્ષણિક નથી 250. શિક્ષાવિતુ પવનામામે શમ્ ___ आचक्षते तदसमञ्जसमप्रतीतेः । अर्ह मतप्रथितपुद्गलपयुदास नीत्या च वाय्ववयवा अपि वारणीयाः ।। 250 શિક્ષાશાસ્ત્રની વિદ્વાને શબ્દને વાયુસ્વરૂપ જ કહે છે તે મત બરાબર નથી, કારણ કે તેવું પ્રતીત થતું નથી. [શિક્ષાશાસ્ત્રના વિદ્વાને માને છે કે વાયુરૂપ અવયવો જ બહાર નીકળીને શબ્દરૂપે ધૂળ બની જાય છે. લાકડામાંથી નીકળેલા ધૂમરૂપ સૂક્ષમ અવય સ્થૂલ ધૂમાવયવીને જન્મ આપે છે, તેવી જ રીતે કેઠામાંથી બહાર નીકળેલા સૂક્ષમ વાયુરૂપ અવયવો જ રથૂલ વાયુઅવયવી અર્થાત શબ્દને જન્મ આપે છે.] જે રીતે શબ્દના અવયવો તરીકે જૈનમતમાં સ્વીકૃત પુદ્ગલરૂપ અવયવોને નીરાસ કર્યો તે રીતે શબ્દના અવયવ તરીકે [શિક્ષાશાસ્ત્રમાં સ્વીકૃત] વાયુરૂપ અવયવોને નિરાસ પણ કરવો જોઈએ. 251 રેડ યૂવિનારા નવરાત્ ત્રયુઃ ક્ષત્તિનઃ भावांस्तेऽपि न शक्नुवन्ति गदितुं शब्दस्य विध्वंसिताम् । अन्ते हि क्षयदर्शनात् किल तथा तेषां भ्रमोऽस्मिन्पुनः शब्दे नान्तपरिक्षयाविति कथं कुम्भादिवद्भङ्गिता ॥ 251. જેઓ (બૌદ્ધો) સ્થૂલ વિનાશના દર્શનને આધારે વસ્તુઓને ક્ષણિક કહે છે તેઓ પણ શબ્દની વિનાશિતાને કહેવા શક્તિમાન નથી. અને [ઘટ આદિ વસ્તુઓને] ક્ષય દેખાતે હેઈ, તેમને તેવો મ થાય છે [કે વસ્તુઓ ક્ષણિક છે.] પરંતુ આ શબ્દમાં તે અન્ત અને ક્ષય બેય નથી, એટલે ઘટ વગેરેની જેમ તેની ક્ષણિક્તા કયાંથી હેય? 252 ૩મત્ર શ્રમ-- 7 વહુ મવમિહિતમેતત પ્રમાણયમપિ નિચત પ્રાધयितुमर्हति । यावता यदर्थापत्तिरवादि ‘दर्शनस्य परार्थत्वात्' इति सा क्षीणैव,अर्थप्रतीतेरन्यथाऽप्युपपन्नत्वात् । तत्र सादृश्यमप्यनभ्युपगतमेव दूषितमि यस्थाने क्लिष्टा भवन्तः । गत्वादिजातीराश्रित्य सम्बन्धग्रहणादिकः । अर्थावगतिपर्यन्तो व्यवहारः प्रसेत्स्यति ।। 252. અહીં અમે (=ૌયાયિક) કહીએ છીએ કે આપે જણાવેલ બંનેય પ્રમાણે શબ્દનિત્યતા પુરવાર કરવા શક્તિમાન નથી, “શબ્દનું ઉચ્ચારણ શ્રેતાને અર્થપ્રતીતિ કરાવવા માટે થતું હેઈ, શબ્દને નિત્ય ક૯પ પડે. અન્યથા શ્રેાતાને અર્થ પ્રતીતિ થાય નહિ”એ જે અર્થપત્તિ પ્રમાણ તમે કહ્યું તે અત્યંત દુર્બળ છે કારણ કે અર્થપ્રતીતિ અન્યથા પણ ઘટે છે. વળી, ત્યાં જે સાદગ્ધને અમે માન્યું નથી તેની બાબતમાં તમે દે બતાવ્યા છે અને એમ જ્યાં જરૂર ન હતી ત્યાં કિલષ્ટ બન્યા છે. ગત્વ વગેરે જાતને આધારે સંબંધગ્રહણ (= શબ્દાર્થ સંબંધગ્રહણ) વગેરેથી માંડીને અર્થજ્ઞાન થાય ત્યાં સુધી વ્યવહાર ઘટશે. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ગકારના ભેદના જ્ઞાનનું કારણ 253, નનુ વં પ્રતિક્ષિપ્તમે વેવ પરીચતામ્ अस्मिन्समाप्यते वादो मर्मस्थानमिदं च नः ॥ प्रतिक्षिप्ते च गत्वादौ नार्थसम्प्रत्ययोऽन्यथा । प्रत्यभिज्ञानभूमिश्च नान्याऽस्तीति वयं जिताः ॥ सिद्धे तु गत्वसामान्ये तत एवार्थवेदनम् । तदेव प्रत्यभिज्ञेयमिति यूयं पराजिताः । तेनान्यत्सर्वमुत्सृज्य वादस्थानकडम्बरम् । गत्वादिजातिसिद्धयर्थमथातः प्रयतामहे ॥ 253. મીમાંસક-ગવજાતિને તે અમે નીરાસ કર્યો છે. નૈયાયિક-એની જ ફિરી પરીક્ષા કરો. કારણ કે એમાં જ ચર્ચાની સમાપ્તિ રહેલી છે અને વળી સામાન્ય પદાર્થ અમારું મર્મ સ્થાન છે. જે ગત્વ વગેરે સામાન્યને અસ્વીકાર કરવામાં આવે તે બીજી કઈ રીતે અર્થનું જ્ઞાન થાય નહિ, અને પ્રત્યભિજ્ઞાનને વિષય એમના સિવાય બીજું કોઈ નથી, એટલે અમે જીત્યા. ગત્વ સામાન્ય પુરાવાર થતાં તેના દ્વારા જ અર્થનું જ્ઞાન થશે, તે જ પ્રત્યભિજ્ઞાન વિષય છે, એટલે તમે હાર્યા. એટલે બીજે બધે વાદવિષયોને આડંબર છોડી ગવાદિ જાતિઓને પુરવાર કરવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. 254. तत्रेदं विचार्यताम्-य एष गकारभेदप्रतिभासः स किं व्यज्जकभेदकृत उत वर्णभेदविषय इति ? व्यञ्जकभेदकृते तस्मिन्नेकत्वाद् गकारस्य किंवृत्ति गत्वसामान्य स्यात् ? वर्णभेदविषयत्वे तु तद्भेदसिद्धेरभेदप्रत्ययस्य विषयो मृग्य इति तद्ग्राह्यमपरिहार्य गत्वसामान्यम् । तदुच्यते-नायं व्यञ्जकभेदकृतः गकारभेदप्रत्ययः । यदि हि व्यनकभेदाधीन एष भेद पतिभासस्तर्हि यरलवादिवर्णभेद प्रत्ययाऽपि तत्कृत एव किनिति न भवति ? ततश्च सकलवर्णविकल्पातीतमेकमनवयवं शब्दतत्वं वैयाकरणवदभ्युपगन्तव्यम् । 254. તે અહીં આને વિચાર કરીએ– જે આ ગકારના ભેદનું જ્ઞાન થાય છે તે શું વ્યંજકભેદને કારણે છે કે પછી તે જ્ઞાનને વિષે જ વર્ણભેદ છે ? જે કભેદને કારણે હોય તે ગકારનું એકત્ર જ રહે, પરિણામે ગત્વસામાન્ય શેમાં છે ? ! રણ કે સામાન્ય એકમાં રહેતું નથી, અનેકમાં રહે છે.] જે તે ભેદજ્ઞાનને વિષય જ પણ ભેદ હોય તે ભેદજ્ઞાનની સિદ્ધિ થઈ જવાથી હવે અભેદજ્ઞાનને વિધ્ય ગવસામાન્ય અપરિહાર્ય બને છે, અમે મૈયાયિકે કહીએ છીએ કે-આ ગકારને ભેદનું જ્ઞાન થવાનું કારણ યંકભેદ નથી. જે ગકારને ભેદનું જ્ઞાન ભંજક ભેદને અધીન હોય તે ય, ર, લ, વ, આદિ વર્ણભેદનું જ્ઞાન પણ થંજકભેદને કારણે જ કેમ ન જન્મે ? અને તે પછી વૈયાકરણની જેમ સકળ વર્ણભેદથી પર એક નિરવયવ શબ્દબ્રહો સ્વીકારવું જોઈએ. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ગકારના ભેદના જ્ઞાનનું કારણ ૧૪૯ _555. अथ मनुषे यरलवादीनामितरेतरविभक्तस्वरूपपरिच्छेदाद् विषय भेदकृत एव भेदप्रत्ययः नोपाधिनिबन्धनः इति, तर्हि गङ्गागगनगर्गादौ गकारभेदप्रतिभासेाऽप्येष न व्यञ्जकभेदाधीनो भवितुमर्ह ति, तत्रापि परस्पर विभिन्नगकारस्वरूपप्रतिभासात् । शुकसारिकामनुष्येषु हि वक्तृभेदे सति व्यजकनानात्वसम्भावनया वर्णभेदप्रत्ययस्य तत्कृतत्वं काममाशयेतापि, वकोकत्वे तु गगनादौ कुतस्तत्कृतो भेदः ? 255. જો તમે મીમાંસકે માનતા હો કે ય, ર, લ, વ આદિ વર્ણોને એકબીજાથી જુદા સ્વરૂપનું ગ્રહણ થતું હોઈ, ય, ર, લ, વ, આદિ વર્ણોનું દજ્ઞાન વિષયભેદને કારણે થાય છે, [āજકરૂ૫] ઉપાધિભેદને કારણે થતું નથી, તો ગંગા, ગગન, ગર્ગ વગેરે શબ્દગત ગકારના ભેદનું આ જ્ઞાન પણ વ્યંજકદના કારણે થવું ઘટતું નથી, કારણ કે ત્યાં પણ એકબીજાથી જુદાં ગકારસ્વરૂપનું પ્રણ થાય છે. [વળી] શુક, સારિકા, મનુષ્ય, એમ વક્તાઓને ભેદ હતાં વ્યંજકભેદની સંભાવના હોવાથી વર્ણભેદનું જ્ઞાન વ્યંજકભેદજન્ય હેવાની શંકા કરાય પણ ખરી, પરંતુ વકતી એક જ હતાં ગગન, ગંગા, ગર્ગ વગેરે શબ્દગત ગવર્ણને ભેદ વ્યંજકભેદજન્ય છે એમ કેમ કવાય? 256 નન તત્રા મફતો મિના પુર્વ ગન્ના , મુવં ત્વે મેવતા જ તેન? तदपि वा भिन्नमित्येके । उच्यते - स तर्हि मरुतां भेदो यरलवादिष्वपि तुल्य इति मा भुत्तेषामपि भेदः । 256. મીમાંસક–ત્યાં પણ વાયુઓ ભિન્ન વ્યંજકે છે, ભલે ને મુખ એક રહ્યું. કિઈ પૂછે કે તેથી શું ? તેથી મુખ પણ ભિન બને છે એમ કેટલાક માને છે. - નાવિક–વાયુઓને ભેદ ય, , લ, વ, વગેરેમાં પણ આ ગકારની જેમ છે, તે ૧, ૨, લ, વ વગેરે ભેદ પણ ન થાઓ. (257. નનુ ચરવાનાં વિશેષuતોતિરહિત, રે તુ ના નાતીલુન્ / કન્નારस्यैव तत्र भेदो नोच्चार्यस्येति । नैतत्सारम् । मा भूदेष विशेष इति प्रतीतिर्भेदबुद्धिस्तु विद्यते एव । अन्या च विशेषबुद्धिरुच्यते अन्या च भेबुद्धिरिति। विशेषप्रतिभासेऽपि क्वचिद् विच्छेदप्रतीतिदर्शनात् । 257. મીમાંસક-ય, ર, લ, વ વર્ગોમાં વિશેષનું જ્ઞાન થાય છે, કારમાં વિશેષનું જ્ઞાન થતું નથી એમ કહેવામાં આવેલ છે. ત્યાં માત્ર ઉચ્ચારણને ભેદ છે, ઉચ્ચાર્ય ગવર્ણન ભેદ નથી. નાયિક-આ તમારી વાતમાં કંઈ સાર નથી “આમાં) આ વિશેષ છે” એવું વિશેષ જ્ઞાન ભલે ન થાય, પરંતુ [“આ આનાથ ભિન્ન છે એવું] ભેદનું જ્ઞાન તે થાય છે જ. વિશેષનું જ્ઞાન જ છે અને ભેદનું જ્ઞાન જુદું છે, કારણકે [‘આમાં આ વિશેષ છે અને આમાં આ વિશેષ છે' એવા વિ.ષના જ્ઞાન વિના પણ કઈક વાર [આ અનાથી ભિન્ન છે” એવું]. ભેદનું જ્ઞાન થતું જણાય છે. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ગકારના ભેદના જ્ઞાનનું કારણ 258. નત્રો--- दृश्यते शाब यादिव्यक्तयन्तरविलक्षणा । बाहुलेय दिगोव्यक्तिस्तेन भेदोऽस्ति वास्तवः ।। न तु दूतादिभेदेन निष्पन्ना सम्प्रतीयते । गव्यक्तयन्तरविच्छिन्ना गव्यक्तिरपरा स्फुटा ॥ इति 258. મીમાંસક–આ બાબતમાં અમારું કહેવું છે કે, શાલેય આદિ અન્ય ગો વ્યક્તિથી બાહુલેય આદિ ગે વ્યક્તિઓ વિલક્ષણ દેખાય છે એટલે ભેદ વાસ્તવિક છે. પરંતુ અહીં દૂત આદિ (ઉયારણ)ભેદ દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિથી અલગ નિષ્પન થતી હોવા છતાં સ્પષ્ટપણે બિન જણાતી નથી. [અર્થાત જે કંઈ ભેદ ગવ્યક્તિઓમાં જણાય છે તે દુત આદિ ઉર યારણભેને કારણે છે, વાસ્તવિક નથી.] ___259. नैतद्युक्तम् । शाबलेयादौ प्रतिव्यक्ति सास्नाखुरककुदाद्यवयववर्तिनो विशेषाः प्रतिभासन्ते । ते च स्थूलत्वात्सुगमा भवन्ति । यत्र तु तिलतण्डुलकुलत्थादौ प्रतिसिक्थं विशेषा न प्रतिभासन्ते । तत्र विशेषप्रतीत्यभावेऽपि विच्छेदप्रतिभासो विद्यते एव, सिक्थात् सिस्थान्तरत्वेन प्रतिभासात् । एवमिहाप्येष गकारविशेष इति प्रतिभासाभावेऽपि विच्छेदग्रहणाद् गकारनानात्वम् । _259. નીયાયિક–આ તમારું કહેવું યોગ્ય નથી. શાલેય વગેરે ગાયોમાં પ્રતિવ્યક્તિ સાસ્ના, ખુર, કકુદ્દ, વગેરે અવયવમાં રહેલા અવશેષો દેખાય છે, અને ધૂળ હોવાને કારણે સહેલાઈથી જાણી શકાય એવા હોય છે. પરંતુ જ્યાં તિલ, તંડુલ, કકથ વગેરેમાં પ્રતિકણ વિશેષ દેખાતા નથી, ત્યાં વિશેષના જ્ઞાનના અભાવમાંય અન્યત્વનું તે જ્ઞાન થાય છે જ, કારણ કે એક કણથી બીજે કશું જુદે દેખાય છે. એ જ રીતે અહીં “આ ગકારને આ વિશેષ છે” એવા જ્ઞાનના અભાવમાંય “આ ગકારથી આ ગકાર ભિ-છે' એવું ભેદજ્ઞાન થતું હેઈ ગકાર એક નથી પણ અનેક છે. 260. નતુ તogઢાઢવા મથાપ્તિસ્થાન્તરે વિરોણા: પ્રતિમાસ-તે gવા તઃप्रतिभासे भेदस्यापि ग्रहीतुमशक्यत्वात्। मैवं वादीः । यत्ने सति चतुरश्रत्रिकोणवर्तुलत्वादिविशेषा अप्यमुत्र प्रतिभासिष्यन्ते । एवं च गकारे वपि । प्रयत्नं विनाऽपि तु प्रथमाक्षनिपात एव विच्छेदबुद्धिरुत्पद्यते इति तयैव नानात्वसिद्धिः । 260. મીમાંસક–ખંડુલ વગેરેમાં પણ એક કણથી બીજા કણમાં જે વિશેષ છે તે જણાય છે જ, કારણ કે તે ન જણ'ના હેય તે એક કણથી બીજા કણના ભેદને ગ્રહણ કરવાનું પણ અશકય બની જાય. નિયાયિક–એમ ન કહે. પ્રયત્ન કરીએ તે જ ચતુરઢત્વ, ત્રિકેણવ, વર્તુત્વ વગેરે. વિશેષ અહીં (કણોમાં) પણ દેખાશે, એવું જ ગકારોની બાબતમાં છે, પરંતુ ભેદજ્ઞાન તે નજરે પડતાં જ પ્રયત્ન વિના જ ઉત્પન્ન થાય છે; આ ભેદજ્ઞાનથી જ ગકારોની અનેકતા પુરવાર થાય છે. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ભે બુદ્ધિ અને વિશેષબુદ્ધિને અભેદ 261. ननु नैवानधिगतविशेषस्य विच्छेदबुद्धिरुत्पत्तुमर्हति इति विशेषबुद्धिरेव विच्छेदबुद्धिः । नैतदेवम्, भ्रमणादिकर्मक्षणानां सूक्ष्मविशेषाप्रतिभासेऽपि विच्छेदप्रतिभासात् । ननु तत्रापि विशेषग्रहणं करप्यते, अन्यथा विच्छेदप्रतीत्यनुपपत्तेः । यद्येवं वर्णेष्वपि गगनादौ विच्छेदप्रतीतिदर्शनात्कल्प्यतां विशेषग्रहणम् । नन्वस्त्येव तत् किन्त्वौपाधिकं स्फटिके रक्तताप्रत्ययवत् । विषमो दृष्टान्तः । स्फटिकरय शुद्धस्य दृष्टत्वाल्लाक्षाद्यपाधिनिमित्तको भवतु रक्तताप्रत्ययः, वर्णानां तु नित्यमेवोदात्तादिविशेषवतां प्रतिभासात् तद्रहितानामनुपलब्धेश्च नैसर्गिक एवायं भेदः । तद्यथा बुद्धीनां घटपटादिविषयविशेषशून्यानामसंवेदनात प्रतिविषयं नानात्वम् तथा वर्णानामपि उदात्तादिविशेषशून्यानामसंवेदनात् प्रत्युदात्तादिविशेष नानात्वम् । 261. भीमांस-विशेषन १९या विना मुद्धि प-1 थी घटे नल मेसे વિશેષબુદ્ધિ જ ભેદબુદ્ધિ છે. નિયાયિક—ના, એવું નથી, કારણ કે ભ્રમણ વગેરે ક્રિયાક્ષણોના સૂક્ષ્મ વિશેષોના જ્ઞાન વિના પણ ભેદજ્ઞાન થતું જણાય છે. મીમાંસક–ત્યાં પણ વિશેષનું ગ્રહણ કલ્પવું જોઈએ, અન્યથા ભેદજ્ઞાન ઘટશે નહિ. નાયિક–જે એમ હોય તે ગગન આદિ શબ્દગત ગવર્ણોમાં પણ ભેદજ્ઞાનનું દર્શન થતું હે ઈ તે ગવર્નોન વિશેનું ગ્રહણ પણ કરે. મીમાંસક-ત્યાં પણ વિશેનું ગ્રહણ હોય છે જ, પરંતુ તે પાધિક હોય છે – જેમ સ્ફટિકમાં રક્તતાનું જ્ઞાન ઔપાધિક હોય છે તેમ. નિયયિક– દષ્ટાન્ત વિષમ છે. શુદ્ધ સ્ફટિકને દેખે હેઈ, તેમાં થતું રક્તતાનું જ્ઞાન લાખ આદિ ઉપાધિને નિમિત્તે હોઈ શકે. પરંતુ વર્ષે તે સદા ઉદાત્ત આદિ વિવાળા જ દેખાય છે, તે વિશેષથી રહિત તેઓ જ્ઞાત થતા જ નથી, એટલે વર્ણને ભેદ સ્વાભાવિક છે, [પાધિક નથી.] જેમ ઘટ, પટ આદિ વિષયવિશેષથી શન્ય જ્ઞાનેનું સંવેદન થતું ન હોઈ તે જ્ઞાન પ્રતિવિષય ભિન્ન છે તેમ ઉદાત્ત આદિ વિષેથી શુન્ય વર્ગોનું પણ સંવેદન થતું ન હેઈ, તે વણે પ્રતિવિશેષ ભિન્ન છે. 262. ननु बुद्धिरेकैव नित्या च विषयभेदोपाधिनिबन्धनस्तद्भेद इति । शान्तम्, स्वयमेव 'बुद्धिजन्म प्रत्यक्षम् ' [ जै० सू० १.१.५ ] इत्यभिधानात् । अस्माभिश्च बुद्धिनित्यताया उपरिष्टान्निराकरिष्यमाणत्वात् । विषयभेदाच्च तद्भेदाभिधाने विषयस्यापि कुत इदानी भेदः । बुद्धिभेदा दति चेद् इतरेतराश्रय प्रसङ्गः । तदिमाः स्वत एव भेदवत्यो बुद्धयः विषयाणामपि स्वतः भेदो भवति, स च बुद्धिभिर्ज्ञायते इत्यलमर्थान्तरगमनेन । यथा च शुक्लगुणस्य भास्वरधूसरादिभेदवतो नानात्वं तथा वर्णस्याप्युदात्तादिभेदवतः । For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર મીમાંસક મત અદ્વૈતમાં પરિણમવાની આપત્તિ (262. મિમાંસક–બુદ્ધિ એક જ છે અને નિત્ય છે; તેની અનેકતા તે વિષયભેદરૂપ ઉપાધિને કારણે છે. નિયયિક–રહેવા દે. આ શું કહે છે? કારણ કે તમે પોતે જ કહ્યું છે કે જે બુદ્ધિ જામે છે તે પ્રત્યક્ષ છે.” અને અમે નવાયિકે તે બુદ્ધિની નિત્યતાને નીરાસ આગળ ઉપર [બાઠમાં આલિમાં] કરવાના છીએ. વિષયભેદે બુદ્ધિભેદ કહેતા હે તે અમે પૂછીએ છીએ કે વિષયને પણ ભેદ હવે ક્યાંથી ? જે કહે કે બુદ્ધિભેદને કારણે, તે ઇતરેતરાશ્રયદેષની આપત્તિ આવશે. તેથી [તમારે માનવું જોઈએ કે આ બુદ્ધિઓ સ્વતઃ જ ભેદવાળી છે; અને વિષયોને ભેદ પણ સ્વતઃ જ છે પણ તે બુદ્ધિ દ્વારા જ્ઞાત થાય છે. બીજી બાબતની ચર્ચા અત્યારે રહેવા દઈએ. [નિષ્કર્ષ એ કે] જેમ ભાસ્વર, ધૂસર, વગેરે ભેજવાળા શુકલગુણનું નાનાવ છે તેમ ઉદાત્ત આદિ ભેદવાળા વર્ણનું પણ નાનાત્વ છે. ___263 शुक्ल गुणोऽप्येक एव, आश्रयभेदात्तु तभेद इति चेद् अहो रससમારુઢો મટ્ટ ! कर्मैक बुद्धिरप्येका जगत्ये कस्सिता गुणः । त चैतन्नित्यमित्येताः स्त्रीगृहे कामुकोक्तयः ।। अपि चैकात्मवादाऽप्येवमेवावतरेत् सुखदुःख्यादिभेदस्य शरीरभेदेनाप्युपपत्तेः । अद्वैतस्य च नातिदवीयानेष पन्था इत्यलमलीकविकत्थनेन । तस्माद् बुद्ध्यादिवत् सर्वदा सविशेषाणामेव वर्णानां ग्रहणान्नानात्वम् । 263. મીમાંસક-શુકલગુણ પણ એક જ છે, આશ્રયભેદે તેને ભેદ જણાય છે. નૈયાયિક–અરે કુમારિક ભટ્ટ તે શૃંગારરસમાં ચડી ગયા ! જગતમાં કર્મ એક છે, બુદ્ધિ પણ એક છે, એક જ શુકલગુણ છે અને તે નિત્ય છે – આ બધી ઉક્તિઓ તે સ્ત્રીગૃહમાં કામાતુરની છે, વળી, આ રીતે તે એકત્મિવાદ ઊતરી આવે, કારણકે “સુખી દુઃખી' વગેરે ભેદને ખુલાસો શરીરભેદથી થઈ જાય છે. આ માર્ગ અદ્વૈતથી બહુ છેટ નથી. માટે, બેટી બડાશે હાંકવાનું રહેવા દે. આ બધાને નિષ્કર્ષ એ કે બુદ્ધિ વગેરેની જેમ વણે હંમેશા વિશેષ સહિત જ ગૃહીત થતા હોઈ અનેક છે. ___264. तत्रौतत्स्यात् यः गगनादावकारोपइलेषकृत एव भेदप्रत्ययः, न स्वरूपमेद इति तस्युक्तम् , अकारस्यापि भवन्मते भेदाभावात् । अविद्यमाने च तदुपश्लेषे दिगजो दिग्गज इति भेदेन प्रतिभासो भवत्येव । तथा च समदः सम्मदः, पटः पट्टः, માનનમ્ માસનં, મર: મરંડ, વિ: કવિ, પતિ: પત્તા, પણ પત્તવનિत्यादावपि भेद प्रतीतिः । अर्थप्रतीतिभेदोऽपि दिगजदिग्गजादौ शब्दान्तरनिमित्तको भवितुमर्हति, न द्विरुच्चारणकृतः । ग्रन्थाधिक्यादर्थाधिक्यम् , नोच्चारणभेदात् । शतकृत्योऽपि प्रयु के गोशब्दे सास्नादिमदर्थव्यतिरिक्तवाच्यसंप्रत्ययाभावात् । तथा च दिग्गज इति द्विगकारको निर्देश इत्याचक्षते शब्दविदः, न द्विर्गकार उच्चारित इति । For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ગવણની બેબુદ્ધિનું કારણ સ્વર યાગ નથી ૧૫૩ 264. મીમાંસક— ગગન' વગેરે શન્દેમાં ગવર્ણના રૂપથી ભેદ ન હોવા છતાં ગવર્ગોના ભેદનુ જ્ઞાન થવાનું કારણ ગવ સાથે ' અ 'સ્વરના સયાગ છે. નૈયાયિક—ને બરાબર નથી, તમારા મતે તે અકારાને પણ ભેદ નથી. [‘ દ્દિગ્ગજ ' શબ્દમાં પ્રથમ ‘ગ’વષ્ણુને 'અ'સ્તરતા સંયોગ નથી એટલે તમારા મતે એ પછી આવતા 'ગ'વણું થી તેના ભેદની પ્રતીતિ થાય નહિ અને પરિણામે ‘દિગ્ગજ’ અને ‘દિગજ' મેના ભેદની પ્રતીતિ પશુ ન થાય. પર`તુ] આ રીતે જયારે કિંગ્ઝમાં પ્રથમ ગવર્યું ને ‘અ’સ્વરના સયેાગ નથી હતા ત્યારે પણ ‘દિગજ્ર' અને ‘દિગ્ગજ' એ એના ભેદની પ્રતીતિ થાય છે જ, તેવી જ રીતે સમદ્દ સમ્મદ, પટ-પટ્ટ, આસન-આસન, મલ-મક્ષ, અવિકવિકક, પતિ-પત્તિ, પતન-પત્તન વગેરે ઉદાહરણેામાં પણ [‘અ’સ્વરના સયાગ જોડકાના ખીજા સભ્યમાં છે નહિ તેમ છતાં] તેમના ભેદનું જ્ઞાન થાય છે. દિગ્ગજ-દિગ્ગજ વગેરેની બાબતમાં અની પ્રતીતિ જુદી જુદી થાય છે તેનુ કારણ તે પ્રતીતએનું નિમિત્તકારણુ શબ્દ જુદે જુદે છે એ છે, અને નહિ કે [એકમાં વર્ણ એક વાર ઉચ્ચારવામાં આવ્યા છે અને ખીજામાં] બે વાર ઉચ્ચારવામાં આવ્યે છે એ, ગ્રન્થનુ` સાધિકથ જ અના અધિકત્યનું કારણ છે અને નહિ કે ઉચ્ચારણભેદ [યા ઉચ્ચારણાધિકય] ગેા’શબ્દ સેા વાર ઉચારા તા પણ ધાબળીયુક્ત અર્થીથી જુદા વાચ્ય અર્થાંની પ્રતીતિ તેનાથી થવાની નહિ. ઉપરાંત, ‘દિગ્ગજ’ એ શબ્દ બે ગકાર ધરાવે છે એમ વૈયાકરણા કહે છે, ગકાર બે વાર ઉચ્ચારાયા છે. એમ કહેતા નથી. 1 265. ननु गोगुरु गिरिगेहादावज्भेदेऽपि गकारप्रत्ययानुवृत्तेरेक एवायं गकारः । मैवं वोचः, एष एव हि भेदप्रत्ययोऽस्माभिरुपदर्शितः । विनाऽपि च अजुपश्लेषं दिग्गजादौ प्रत्ययो वर्णितः । न च वयमभेदप्रत्ययमपह्नुमहे, किन्तु भेदप्रत्ययस्याप्यबाधितस्य भावादनन्यथासिद्धत्वाच्च गवादिवत् सामान्य विशेषरूपतां मः । व्यञ्जकभे. निबन्धनत्वं तु यरलवादावपि वक्तुं शक्यमित्युक्तमेव । अपि च शाबलेयादिभेदप्रत्ययस्यापि व्यञ्जकभेदनिबन्धनत्वादेक एवासौ स्यात् । 265, મીમાંસક—ગા, ગુરુ, ગિરિ, ગેહ વગેરે શબ્દોમાં ગવ સાથે જોડાયેલ સ્વરાના ભેદ ડાવા છતાં ગકારની પ્રતીતિ તા બધામાં અનુસ્મૃત છે એટલે આ ગકાર એક જ છે. નૈયાયિક—એ પ્રમાણે ન કહે. આ વર્ણભેદન! જ્ઞાનને જ અપે સમજાવ્યુ... છે. વરસયેાગ વિના પશુ દિગ્ગજ' વગેરે ઉદાહરણેામાં વર્ણભેદનું જ્ઞાન થાય છે એ અમે દર્શાવ્યું છે. અમે અભેદના જ્ઞાનને નકારતા નથી. પરંતુ ભેદનું અબાધિત જ્ઞાન પણ થતુ હાવાને કારણે તેમ જ ખીજી કાઈ પણુ રીતે તે ભેતુ' જ્ઞાન ન ઘટતુ હાવાને કારણે ગાય વગેરેની જેમ સામાન્યરૂપતા અને વિશેષરૂપતા અને તેનામાં (=વમાં) છે એમ અમે કહીએ છીએ. વ્ય જકભેદને કારણે વર્ણ ભેદનું જ્ઞાન થાય છે એ વાત તેા ય,રલ,વ વગેરે વર્ણોની બાબતમાં પણ ડેવી શકય છે એ અમે જણુાવી ગયા છીએ જ. [અર્થાત્ વ્યંજકભેદને કારણે વર્ણાના મેક ૨૦ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પિંડભેદજ્ઞાન અને ગવણ ભેદજ્ઞાન જણાય છે, હકીકતમાં વણને ભેદ નથી એમ ગકારની બાબતમાં કહેશે તે તે જ દલીલને આધારે ય અને ૨ વર્ગોને પણ ભેદ હકીકતમાં તમે સ્વીકારી શકશે નહિ) વળી, શાલેય વગેરેના ભેદની પ્રતીતિ પણ વ્યંજકભેદને કારણે હાઈ ગાય એક જ છે અર્થાત ગાપિંડ કે ગવ્યક્તિઓને અમેદ છે એમ માનવાની આપત્તિ આવશે. ___266. ननु तत्र को व्यञ्जको यद्भेदकृतः पिण्डभेद प्रत्यय इष्यते ? आह च न पिण्डव्यतिरेकेण व्यञ्जकोऽत्र ध्वनिर्यथा । पिण्डव्यङ्गयैव गोत्वादिजातिनित्यं प्रतीयते ॥ [लो०वा. स्फोट० ३६]इति तदयुक्तम् , गोत्वजातेर्गत्ववदिहानी विवादास्पदीभूतत्वात् , पिण्डभेदप्रत्ययस्य चक्षुापारभेदादप्युपपत्तेः । 266. भीमांस-या व्य°४४ ४ ४ ३ सामने साधारे पिमेनु जान ઇવામાં આવે ? [નથી જ.] અને કહ્યું પણ છે કે “જેમ શબ્દને વ્યંજક શબ્દથી જુદો કવનિ છે તેમ અહો' પિંડથી જુદે પિંડને કઈ વ્યંજક નથી; ગાત્ર વગેરે જાતિ હંમેશા પિંડ દ્વારા જ વ્યક્ત થતી દેખાય છે. [ગવિજાતિને વ્યંજક ગેટવજાતિથી ભિન્ન ગેપિંડ છે પણ ગેપિંડને વ્યંજક ગેપિંડથી ભિન્ન કેઈ નથી. તૈયાયિક—આ તમારું કહેવું યોગ્ય નથી, કારણકે ગત્વની જેમ અત્યારે તે ગેજાતિ પણ વિવાદાસ્પદ છે. વળી, પિ'ડભેદનું જ્ઞાન ચક્ષુવ્યપારભેદ દ્વારા પણ ઘટે છે. [અર્થાત ગાપિંડે એક હોવા છતાં ચક્ષુવ્યપારભેદને કારણે તેમના ભેદનું જ્ઞાન થાય છે એમ ४ी 314]. 267. ननु सकृदपि व्यापृतलोचनस्य परस्परविभक्तपिण्डप्रतिभासो भवति । मैवम् , तदानीं गोमात्रप्रतीतिः । 'एष शाबलेयः' 'एष बाहुलेयः' इति तु विशेषग्रहणे चक्षुर्व्यापारभेदोऽपरिहार्यः । यदि चाद्यगोपिण्डभेदे प्रथमाक्षसन्निपातजा बुद्धिः सुभगतां गता, गकारभेदे तर्हि किंकृतमस्या दौर्भाग्यम् ? तत्रापि प्रथमश्रोत्रव्यापारवेलायामनवगतव्यञ्जकविभागस्यापि गगनगङ्गादौ गकारभेदः प्रतिभासते एवेत्यलं प्रसङ्गेन । तदयं वस्तुसंक्षेपः । उपेक्ष्यतां वा सर्वत्र सामान्यविशेषव्यवहारः, इष्यतां वा गोत्वादिवद् गकारभेदवृत्ति गत्वसामान्यम् । अत्वमपि गत्ववदप्रत्याध्येयम् , इतरेतरविलक्षणानामकाराणां हूस्वीर्घप्लुतादिभेदेन प्रतिभासात् । यः पुनः आकारेऽप्यकार प्रत्यभिज्ञानं बयात् तस्येकारोकारप्रतीतिष्वप्यकारस्यैव ग्रहणप्रसक्तिः, अच्त्वाविशेषात् । अथ तदविशेषेऽपि अवर्णादिवर्णस्य मेद इष्यते, स ताकारस्य न निह्रोतव्यः । एवं च सत्यरण्याऽऽरण्यशब्दाभ्यां भिन्नार्थप्रतीतिरुपपत्स्यते । उदात्तानुदात्तस्वरितसंवृतविवृतादिभेदोऽपि शब्दविदां प्रत्यक्ष एव, गीतज्ञानामिव For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ અવસામાન્ય ૧૫૫ स्वरग्रामभाषाविभागः । तस्मादष्टादशभेदमकारमाचक्षते । अत्वं च तत्सामान्यमवर्ण कुलशब्देन व्यवहरन्तीति । यत्त ध्वनिधर्मस्यापि दीर्धादेः अर्थप्रतिपत्त्यङ्गत्वं तुरगवेगवदुक्तम् तदप्यहृदयङ्गमम् । शब्दादर्थ प्रतिपद्यन्ते लोकाः, न मरुद्भ्यः । अथ मरुतामपि तथा व्युपतेरर्थप्रतीतिहेतुत्वं, तर्हि व्युत्पत्तिरेव प्रमाणं स्यात् न शब्दः, व्युत्पत्तेरख्यभिचारात्, शब्दस्य च व्यभिचारात् इत्यास्तामेतत् । तस्माद् गत्वादिसामान्यैरर्थसंप्रत्ययात्मनः । कार्यस्य परिनिष्पत्तेर्न वर्णव्यक्तिनित्यता ॥ 267. મમાં સા–પિંડભેના જ્ઞાનનું કારણ પિંડભેદ નહિ પણ ચક્ષુવ્યપારભેદ છે એમ ન કહેવું જોઈએ કારણક] એક વાર પણ નજર નાખનારને નજર પડતાં જ] એક બીજાથી ભિન્ન પિંડોનું જ્ઞાન થાય છે. નળવિક–ના, એવું નથી. તે વખતે તે કેવળ ગાયની જ પ્રતીતિ થાય છે. આ શાલેય ગાય છે,' “આ બાહુલેય ગાય છે એવા વિશેષનું ગ્રહણ કરવા માટે તે ચક્ષવ્યપારભેદ અનિવાર્ય છે. વળી, જે પ્રથમ નજર પડતાં જ જન્મતી બુદ્ધિ ગાયની વિશેષતા ગ્રહણ કરી લેવા ભાગ્યશાળી હોય તો પછી એવું પ્રાથમિક શ્રોત્રપ્રત્યક્ષ ગકારને ભેદ ગ્રહણ કરવામાં મંદભાગી કેમ? ત્યાં પણ પ્રથમ શ્રોત્રવ્યાપાર વખતે, વ્યંજકના ભેદને જેણે હજુ અવગત કર્યો નથી એ વ્યક્તિને પણ “ગગન” “ગંગા' વગેરેમાં ગકારના ભેદનું જ્ઞાન થાય જ. વધુ વિસ્તાર કરવાની જરૂર નથી. ટૂંકમાં, કાં તે બધે સ્થળે સામાન્ય-વિશેષના વ્યવહારની ઉપેક્ષા કરે કાં તો ગોત્વ વગેરેની જેમ ગકાર વ્યક્તિઓમાં રહેતા ગત્વસામાન્યને સ્વીકાર કરે. ગવસામાન્યની જેમ અવસામાન્ય નિષેધ કરી શકાય તેમ નથી, કારણ કે અસ્વ, દીર્ઘ, ડુત વગેરે ભેદથી યુક્ત પરસપર વિલક્ષણ અકાર જ્ઞાત થાય છે. વળી, જે આકારમાં પણ અકારનું પ્રત્યભિજ્ઞાન થતું જણાવે છે તેને ઈંકાર અને કારની પ્રતીતિઓમાં પણ અકારનું ગ્રહણ સ્વીકારવાની આપત્તિ આવશે, કારણ કે તે બધા જ સ્વરો હોઈ તેમની વચ્ચે એ દષ્ટિએ તે કઈ ભેદ નથી. તે બધા સ્વર હોવાથી સમાન હોવા છતાં અવર્ણથી ઈવને ભેદ ઈચવામાં આવે છે. તેથી અવર્ણથી આવર્ણના ભેદને પ્રતિષેધ ન કરવો જોઈએ. અને એમ કરશે તે જ અરય અને આરય એ બે શબ્દોમાંથી ભિન અર્થની પ્રતીતિ ઘટશે. જેમ સંગીતજ્ઞોને સ્વર, ગ્રામ અને ભાષાના ભેદે પ્રત્યક્ષ થાય છે તેમ શબ્દશાસ્ત્રીઓને પણ ઉદાત્ત, અનુદાન, સ્વરિત, સંસ્કૃત, વિકૃત, વગેરે ભેદે પ્રત્યક્ષ જ થાય છે. તેથી અકારને અઢાર ભેદવાળા કહેવામાં આવ્યો છે, અને એ ભેદોમાં રહેતું સામાન્ય એ અવ છે, આ અવસામાન્યને કુલશબ્દ “અવર્ણ” દ્વારા જણાવવામાં આવે છે. તુરગવેગ જેમ પુરુષાર્થસિદ્ધિનું અંગ છે તેમ દીર્ઘત્વ આદિ ધવનિધર્મ શબ્દાર્થજ્ઞાનનું અંગ છે એમ જે કહેવામાં આવ્યું છે એ રુચિકર નથી. લેકે અર્થ શબ્દમાંથી જાણે છે, વાયુઓમાંથી નહિ, [આપ મીમાંસના મતે વનિએ વાયુઓ છે.] For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શકત્વ સામાન્ય જે વાયુએ પણ તે રીતે યુત્પત્તિ (=સંસ્કાર) દ્વારા અર્થના જ્ઞાનના હેતુ બનતા હોય તે પછી સંસ્કાર જ પ્રમાણુ બને, શબ્દ નહિ, કારણ કે વ્યુત્પત્તિ તે અર્થજ્ઞાનોત્પત્તિ સમયે હે છે જ જ્યારે શબ્દ તે હોતે નથી. વધારે ચર્ચા રહેવા દઈએ. નિષ્કર્ષ એ કે ગત્વ વગેરે સામાન્ય દ્વારા અર્થજ્ઞાનરૂપ કાર્ય નિષ્પન્ન થતું હોઈ વર્ણવ્યક્તિ નિત્ય નથી. 268. अपर आह । तिष्ठतु तावद् दूरत एव गत्वाद्यपरसामान्यं, महासामान्यमपि शब्दत्वं वर्णषु नोपपद्यते । व्यक्त्यन्तरानुसंधानं यत्रैकव्यक्तिदर्शने । तत्रैकरूपसामान्यमिष्यते तत्कृतं च तत् ।। गकार श्रुतिवेलायां न वकारावमर्शनम् । बाहुलेयपरामर्शः शावलेयग्रहे यथा ॥ शब्दः शब्दोऽयमित्येवं प्रतीतिस्त्वप्रयोजिका । एषा हि श्रोत्रगम्यत्वमुपाधिमनुरुध्यते ।। 268. મીમાંસક–ગત્વ વગેરે અપર સામાન્યની તો વાત દૂર રહી, શબ્દ– મહાસામાન્ય પણ વર્ગોમાં ઘટતું નથી. એક વ્યક્તિને જોતાં [પૂર્વે જોયેલ] અન્ય વ્યક્તિ સાથે તેનું અનુસંધાન થાય છે, તેથી તે બંને વ્યક્તિઓમાં રહેતું એક સામાન્ય ઈરછવામાં આવ્યું છે, તે સામાન્યને કારણે જ આવું અનુસંધાનાત્મક જ્ઞાન થાય છે. પરંતુ જેમ શાબલેયના પ્રત્યક્ષ વખતે બાહુલેયનું અનુસંધાન થાય છે તેમ ગકારને સાંભળતી વખતે વકારનું અનુસંધાન થતું નથી. [૧થી ગકાર અને વકારમાં રહેતું કેઈ શબ્દવ સામાન્ય નથી.] વળી, આ શબ્દ છે “આ શબ્દ છે' એવી એકાકાર પ્રતીતિ શબ્દવ સામાન્ય પુરવાર કરવામાં હેતું નથી. એવી પ્રતીતિ થવાનું કારણ તે શબ્દોમાં રહેલ શ્રોત્રમ્રાહ્યત્વ ઉપાધિ છે, [અને નહિ કે શબ્દવ સામાન્ય.. 269. तदेतन्निरनुस धानस्याभिधानम् , अनुसन्धानप्रत्ययस्य सामान्यसिद्धावप्रयोजकत्वात् । अनुसंधानं हि सारूप्याद् विजातीयेष्वपि भवति, गवयग्रहण समये गोपिण्डानुसंधानवत् । तस्माद बाधितैकरूपप्रत्ययप्रतिष्ठ एव सामान्यव्य बहारः । समानबुद्धिग्राह्येऽपि सामान्येऽवस्थिते क्वचित् । भवत्यन्यानुसंधानं क्वचिद्वा न भवत्यपि ॥ तदस्ति खण्डमुण्डादौ पिण्डसारूप्यकारितम् । गकारादिषु वर्णेषु तदभावात्त नास्ति तत् ।। न तु सामान्याभावात् । 269. નિયાયિક–આવું કહેનાર વિચારશીલ નથી કારણ કે અનુસંધાનજ્ઞાન સામાન્યને પુરવાર કરવામાં હેતુ નથી. અનુસંધાનજ્ઞાન તો સારૂણ્યને આધારે વિજાતીય વ્યક્તિ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ સાય અને સામાન્ય એમાં પણ થાય છે, જેમકે ગવયના પ્રત્યક્ષ વખતે ગવ્યક્તિનું અનુસંધાનજ્ઞાન થાય છે, તેથી અબાધિત એકાકાર જ્ઞાનને આધારે જ સામાન્ય વ્યવહાર થાય છે. વ્યક્તિઓમાં] એકાકાર જ્ઞાનથી ગ્રાહ્ય સામાન્ય હોવા છતાં કેટલીક વાર [તેમની બાબતમાં] અનુસંધાનજ્ઞાન થાય છે અને કેટલીક વાર નથી થતું. ખંડગે, મુડગે વગેરેમાં અનુસંધાનજ્ઞાન થાય છે કારણ કે તેમનામાં પિંડસારૂપ્ય છે. ગકાર, [વકાર] વગેરે વર્ણોમાં અનુસંધાનજ્ઞાન થતું નથી તેનું કારણ છે તેમનામાં પિંડસારૂપ્ય નથી એ અને નહિ કે સામાન્યને અભાવ. 270. न च सारूप्यमेन सामान्यं साङ्ख्यवदभिधातुं युक्तं, विजातीयेष्वपि જેવયાતિપુ તસ્ય વાત ચ િર “ર” “શ:' રૂચનુવૃત્તવુ શોત્રાગ્યत्वोपाधिकृतत्वमुच्यते, तर्हि गवादाप्येकबुद्धेर्वाहदोहाघेकार्थक्रियाकारित्वनिवन्धनत्वाद् गोत्वादिजातिनिहवो बौद्धवन्मन्तव्यः । न चैतदेवम् , तद् गोत्ववच्छब्दत्वमपि न प्रत्याख्येयम् । 270. સારૂપ્ય જ સામાન્ય છે એમ સાંખ્યની જેમ તમારે કહેવું યોગ્ય નથી, કારણ કે વિજાતીય ગ, ગવય, વગેરેમાં પણ સારૂણ્ય દેખાય છે [પરંતુ તેમનામાં ગત્વ સામાન્ય નથી. “આ શબ્દ છે “આ શબ્દ છે એવી એકાકાર બુદ્ધિ થવાનું કારણ શબ્દd જાતિ નથી પરંતુ] શ્રોત્રમ્રાહ્યત્વ ઉપાધિ છે એમ જે તમે કહે છે તે ગાય વ્યક્તિઓમાં થતી એકાકાર બુદ્ધિનું કારણ ગવ જાતિ નથી પરંતુ વાહ, દેહ આદિ એક અર્થયિાકારિત્વ [ઉપાધિ છે એમ બૌદ્ધોની જેમ તમારે માનવું જોઈએ, અને એવું તે તમે માનતા નથી. તેથી ત્વની જેમ શત્વને પણ તમારે નિષેધ ન કરવો જોઈએ. 271. તેના ગ્રાહ્મળવાદ્રિ સામાન્યપ સમર્થિતં તિષ્યન્ , ફાસાયપ્રત્યક્ષगम्यत्वात् । न चोपदेशापेक्षणादप्रत्यक्षत्वं तस्य भवितुमर्ह ति, गोत्वादिप्रत्ययस्यापि सम्बन्धग्रहणकाले तदपेक्षत्वदर्शनात् । उक्तं च ----- 'न हि यद् गिरिशङ्गमारुह्य गृह्यते तदप्रत्यक्षम् ' इति । न चौपाधिकः पैठीनसिपैप्पला दिप्रभृतिषु ब्राह्मणप्रत्ययः उपाधेरग्रहणात् । औपाधिकत्वस्य गोवादावपि वक्त शक्यत्वात् । अपि चोपदेशनिरपेक्षमपि चक्षुः क्षत्रियादिविलक्षणां सौम्याकृति ब्राह्मणजातिमवगच्छति इत्येके । तदलमनया व.थया । प्रकृतमुच्यते । गत्वादिभिर्जातिभिरेवार्थसंप्रत्ययोपपत्तेर्यदुक्तं 'नित्यत्वं तु स्याद् दर्शनस्य परार्थत्वात्' [जै सू. १.१.६.१८ इति एतदयुक्तम् । Tલેન “ર્વત્ર ચૌચાત' નૈ. સૂ૦ ૨.૨.૬ ૨૬] યેતરિ પ્રભુત્તમ , सम्बन्धनियमस्य गस्वादिभ्य एव सिद्धेः ।। _271. [પ્રભાકર મીમાંસકે બ્રાહ્મણત્વ જાતિને સ્વીકાર કરતા નથી. એટલે તેમને ઉદ્દેશીને નૈયાયિક કહે છે ક] આ ચર્ચા દ્વારા બ્રાહ્મણત્વ આદિ સામાન્ય પણ સમર્થિત થયેલું For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણત્વ જાતિ સમજવું જોઈએ કારણ કે તે પણ ઉપદેશની સહાય પામેલ પ્રત્યક્ષથી ગ્રાહ્ય છે. તેને સાત થવા ઉપદેશની અપેક્ષા છે એ કારણે તે અપ્રત્યક્ષ નથી બનતું, કારણ કે ગોવ આદિ તિઓનું જ્ઞાન પણ સંબંધગ્રહણકાળે (= સંકેતસંબંધગ્રહણકાળ) ઉપદેશની અપેક્ષા રાખતું દેખાય છે. અને કહ્યું પણ છે કે “પર્વત ઉપર ચઢયા પછી જે ગૃહીત થાય તે અપ્રત્યક્ષ નથી” [અર્થાત જેને જ્ઞાત થવા માટે પર્વત પરના જ્ઞાતાના ચઢાણની અપેક્ષા છે તે અપ્રત્યક્ષ નથી.] પૈઠીનસી, પિપલાદ વગેરેને વિશે થતું “આ બ્રાહ્મણ છે' એવું જ્ઞાન ઔપાધિક નથી, કારણ કે ઉપાધિનું ગ્રહણું જ નથી તેમ જ એ રીતે તે ગવ વગેરેના જ્ઞાનને પણ ઔપાધિક કહી શકાય. વળી ઉપદેશની અપેક્ષા રાખ્યા વિના પણ ચક્ષુ ક્ષત્રિય આદિથી વિલક્ષણ સૌમ્ય આકૃતિવાળી બ્રાહ્મણ જાતિને જાણી લે છે એમ કેટલાક માને છે. હવે આ બ્રાહ્મણત્વ જાતિની ચર્ચા રહેવા દઈએ અને પ્રસ્તુત ની વાત કરીએ. ગત્વ આદિ જાતિઓ દ્વારા જ અર્થજ્ઞાન ધટે છે. તેથી “શબ્દ નિત્ય છે કારણ કે શબચ્ચારણ બીજાને માટે (= બીજાને અર્થ જણાવવા માટે થાય) છે એમ જે તમે મીમાંસકોએ કહ્યું છે તે અયોગ્ય છે. ગશબ્દ ઉચ્ચારાતાં યુગપદ્દ સર્વ ગાયનું જ્ઞાન થતું હોઈ ગાશબ્દ ગોઆકૃતિને વાચક છે, ગળ્યક્તિને વાચક નથી. એક વ્યક્તિમાં દ્રવ્ય વગેરે અનેક આકૃતિઓ સંભવતી હોવા છતાં અમુક જ આકૃતિ (વ)નું જ્ઞાન ગશબ્દ સાંભળતાં થાય છે કારણ કે તે આકૃતિ સાથે જ ગેશબ્દના અન્વય-વ્યતિરેકથી વારંવાર પ્રયોગ થતો જણ્યો છે અને વારંવાર પ્રયાગ નિત્યત્વ વિના ઘટતું નથી. માટે ગશબ્દ નિત્ય છે. આ અર્થ જેને છે તે મીમાંસા ] “સર્વત્ર યૌવત’નું ખંડન ઉપર જે કહ્યું છે તેનાથી થઈ જાય છે કારણ કે ગત્વાદિ નિત્ય સામાન્ય માનવાથી જ ગવાદિ અને આકૃતિ વચ્ચે સંબંધનિયમ ઘટે છે. 272. यदपि सङ्ख्याभावात् कृत्वसुचप्रयोगदर्शनमुदग्राहि तदपि व्यभिचारि । कृतं कान्तस्य तन्वङ्गया त्रिरपाङ्गविलोकनम् । चतुरालिङ्गन गाढमष्टकृत्वश्च चुम्बनम् ॥ इति तद्भेदेऽपि दर्शनात् । अथ तत्र स्त्रीपुसयोरभेदे चुम्बनादि क्रियामात्रभेद एवेत्युच्यते तथाऽप्यपूर्वेषु ब्राह्मणेषु मुक्तवत्सु ‘पञ्चकृत्वो ब्राह्मणा भुक्तवन्तः' इति व्यवहारो दृश्यते । (272. [શબ્દ, દા. ત. ગોશ, એક અને નિત્ય . તેથી તેમાં સંખ્યાને અભાવ છે] શબ્દમાં સંખ્યાને અભાવ હોઈ [ઉચ્ચારણક્રિયાની આવૃત્તિ ગણવા માટે કૃવસુચપ્રયોગ થાય છે એમ જે તમે કહ્યું છે તે પણ બાધા પામે છે, કારણ કે “નાજુક અંગવાળી યુવતીએ પિતાના કાન્ત પ્રતિ ત્રણ વાર તીરછી નજર નાખી, ચાર વાર તેને ગાઢ આલિંગન કર્યું અને આઠ વાર ચુંબન કર્યુંઆમાં તીરછી નજરે, આલિંગને કે ચુંબને પ્રત્યેક એક અને અભિન્ન નથી પરંતુ ભિન્ન ભિન્ન છે અને છતાં તેમાં કૃત્વસુચપ્રત્યયને પ્રયોગ થયેલ દેખાય છે. જે કહે કે સ્ત્રી એકની એક અને પુરૂષ પણ એકને એક છે માત્ર ચુંબન વગેરે ક્રિયાઓને જ ભેદ છે તે અમે જણાવીશું કે આમ કહેવું યોગ્ય નથી કારણ કે અપૂર્વ અપૂર્વ અર્થાત ભિન્ન ભિન્ન બ્રાહ્મણોને જમાડયા હોય ત્યારે પણ પાંચ વાર બ્રાહ્મણને જમાડષા એ વ્યવહાર થતે દેખાય છે. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ શબ્દની પ્રત્યભિજ્ઞાની વિરોષતા 273 gવં શsષ તરસથાયવહારો દિ દયા कविना सदनुप्रासे निबद्धेऽक्षरडम्बरे ॥ गकारा वहवो दृष्टा इति ब्यवहरन्ति हि । यदपि प्रत्यभिज्ञानं तद्वारकमुदाहृतम् ॥ तस्यापि सिद्धे प्रामाण्ये जात्यालम्बनता भवेत् । नृत्ताभिनयचेष्टादिप्रत्यभिज्ञानतो वयम् ॥ न शब्दप्रत्यभिज्ञानमुत्तारयितुमीश्महे । विशेष प्रत्यभिज्ञाने न पश्यामो मनागपि । स्तम्भादिप्रत्यभिज्ञासु न तदैव विनाशधीः । क्षणभङ्गप्रतीकारं तेन ताः कतुमीशते ॥ शब्दस्य प्रत्यभिज्ञानवेलायामेव दृश्यते । शब्दरूपस्य विध्वंसः इति तन्नित्यता कुतः ॥ 273. વળી. શબ્દની બાબતમાં પણ સંખ્યાને વ્યવહાર થતે દેખાય છે. કાવ્યરચનામાં કવિએ પ્રયોજેલ સુંદર અનુપ્રાસને અનુલક્ષી લકે કહે છે કે “ગકારો ઘણું દેખાય છે.” ઉપરાંત, ગકારને આધારે પ્રત્યભિજ્ઞાની વાત જે તમે કહી તેમાં પણ જે પ્રત્યભિના પ્રમાણ તરીકે સિદ્ધ હોય તે તે પ્રત્યભિજ્ઞાન વિષય [ગકાર નહિ પણ ગ] જાતિ હે જોઈએ. વૃત્ત, અભિનય, ચેષ્ટા વગેરેના પ્રત્યભિજ્ઞાનથી શબ્દના પ્રત્યભિજ્ઞાનને જદું તારવવા અમે શકિતમાન નથી. એ બે પ્રત્યભિજ્ઞાનમાં અમને જરા પણ ભેદ જણાતું નથી. સ્તંભ વગેરેના પ્રત્યભિજ્ઞાનેમાં તે જ વખતે (અર્થાત્ પ્રત્યભિજ્ઞાન વખતે જ) તંભ આદિના વિનાશનું જ્ઞાન થતું નથી. તેથી તે પ્રત્યભિજ્ઞા ક્ષણભંગવાદને પ્રતીકાર કરવા સમર્થ છે. એથી ઊલટું શબ્દનું પ્રત્યભિજ્ઞાન જે વખતે થાય છે તે વખતે જ શબ્દરૂપને વંસ થતો દેખાય છે, એટલે શબ્દની નિત્યતા તે કયાંથી હોય ? ____274 यद्यपि च क्षणभङ्गभङ्गे प्रत्यभिज्ञाप्रामाण्यमस्माभिरपि समर्थयिष्यते तथाऽपि स्तम्भादिप्रत्यभिज्ञायाः शब्दप्रत्यभिज्ञाया एष एव विशेषः यदत्र 'ध्वस्तः शब्दः' इति तदैव प्रत्ययो जायते । अत एव तिरोहितेऽपि भावादियमप्रभाणं प्रत्यभिज्ञत्याहुः। 274. જો કે અમે તૈયાયિક ક્ષણભંગવાદના ખંડનમાં પ્રત્યભિજ્ઞાનના પ્રામાયનું સમર્થન કરીશું તેમ છતાં તંભ આદિના એ પ્રત્યાભિજ્ઞાનથી શબ્દપ્રત્યભિજ્ઞાનની આ વિલક્ષણતા છે કે અહીં “ શબ્દ વસ્ત થઈ ગયો ” એવું જ્ઞાન પ્રત્યભિજ્ઞાનકાળે જ જન્મ છે. તેથી જ તિરહિતમાં પણ પ્રત્યભિજ્ઞા થતી હોઇ તે અપ્રમાણ છે એમ તેઓ(=વિદ્વાન નૈયાયિ) કહે છે. For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શબ્દપ્રયભિજ્ઞાની ધ" પ્રક્રિયા 275. જે બિયતેરમા સારો ત્રિાની લગાન / ___ प्रत्यभिज्ञा तु कालेन तावता नावकल्पते ॥ तथा हि शब्द उत्पद्यते तावत् ततः स्वविषयं ज्ञानं जनयति, अजनकस्य प्रतिभासायोगात् । ततस्तेन ज्ञानेन शब्दो गृह्यते । ततः संस्कारबोधः । ततः पूर्वज्ञातशब्दस्मरणम् ततस्तत्सचिवं श्रोत्रं मनो वा शब्दप्रत्यमिज्ञानं जनयिष्यति, तदा शब्दो महीण्यते इतीयत् कुतोऽस्य दीर्घमायुः ? प्रत्यभिज्ञाप्रामाण्यादेव तावदायुस्तस्य कल्प्यते इति चेत् सत्यं कल्प्येत यदि विनाशप्रत्ययस्तदैव न स्यात् । 75. અમારે મતે શબ્દ બેત્રણ ક્ષણ ટકે છે પરંતુ એટલે કાળ ટકનારની બાબતમાં (પ્રમાણરૂ૫) પ્રત્યભિજ્ઞાન અસંભવિત છે. તે આ પ્રમાણે–પહેલા તે શબ્દ ઉત્પન્ન થાય છે; પછી તે પોતાના વિશેનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, કારણ કે જે જ્ઞાનને ઉપન્ન કરતો નથી તે જ્ઞાનથી ગૃહીત થતું નથી; પછી તે જ્ઞાન વડે શબ્દનું ગ્રહણ (શ્રતિ થાય છે; પછી સંસ્કારની જાગૃતિ થાય છે; પછી પૂર્વે સાંભળેલ શબ્દની સ્મૃતિ થાય છે; પછી તેની સહાયથી શ્રોત્ર કે મન પ્રત્યભિજ્ઞાનને ઉત્પન્ન કરશે ત્યારે શબ્દનું પ્રત્યભિજ્ઞાનથી ગ્રહણ થશે- આમ આટલું દીર્ધ આયુ તો શબ્દને કયાંથી હોય? પ્રત્યભિજ્ઞાન પ્રામાણ્યથી જ તેનું તેટલું આયુષ્ય કલ્પવામાં આવે છે એમ જે તમે કહો તે અમે કહીએ છીએ કે સાચે જ કલ્પી શકાય છે તે જ વખતે (પ્રિભિજ્ઞા વખતે જ શબ્દના વિનાશની પ્રતીતિ ન થતી હોય. 276. अपि च गोशब्दोऽयमश्वशब्दोऽयमिति तदभिधानविशेषोल्लेखात् नानानुस्मरणं तस्य तदेवावश्यमापतेत् । विज्ञानायौगपद्याच्च कालो दीर्घतरो भवेत् ।। 276. વળી, “આ ગો શબ્દ છે” “આ અશ્વશબ્દ છે” એવી તે તે શબ્દના વિશેષનામના ઉલેખવાળી પ્રતીતિ (પ્રત્યભિજ્ઞા) થતી હોઈ તેને માટે જરૂરી અનેક અનુમરણે (સ્મૃતિઓ) તે પ્રતીતિ વખતે જ આવી પડે છે. [આ અનુરમણને પ્રતીતિ વખતે જ યુગપ ઉત્પન્ન થતાં માની શકાય એમ નથી કારણ કે વિજ્ઞાને યુગપટ્ટ ઉત્પન્ન થતાં નથી. એટલે આ અનુસ્મરણને પ્રતીતિ પૂર્વે ક્રમથી ઉત્પન થયેલા માનવા પડે. પરંતુ એમ માનીએ તે ગોશબ્દનું આયુ લાંબુ માનવું પડે, કારણ કે પ્રથમ અનુસ્મરણથી માંડી આ ગાશબ્દ છે' એ પ્રતીતિ જન્મે ત્યાં સુધી પ્રતીતિવિષય ગ શબ્દ વર્તમાન હેવો જોઈએ.] આમ જ્ઞાને યુગપટ્ટ ઉત્પન્ન થતાં ન હોવાથી અનુસ્મરણોને ક્રમથી ઉત્પન્ન થતાં માનવા પડે અને પરિણામે] ગોશનું આયુ વધારે દીર્ધ બની જય-[જે અમને તૈયાયિકોને ઈષ્ટ નથી. હકીકતમાં ગોશદનું આયુ એટલું લાંબુ નથી, એટલે ગોશષ્યત્વ નતિ માનવી જોઈએ.] For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યભિજ્ઞાનું સ્વરૂપ 277. યશુદ્રિતમુદ્દામામા, ત્રિપુ ! साम्यं मौदामिनीधामजन्यया प्रत्यभिज्ञया ॥ तदसत् कालदैर्येण तदवस्थित्यसम्भवात् । विद्युद्दष्टे च वृक्षादौ नाशसंवित्त्यसम्भवात् ॥ 277. વળી, ગાઢ વાદળેને કારણે કાળી બનેલી રાત્રિઓમાં વિધુતપ્રકાશથી ઉત્પન્ન થતી [વૃક્ષાદિવિષયક પ્રત્યભિજ્ઞા સાથે આ શબ્દવિષયક પ્રત્યભિજ્ઞાનું સામ્ય છે એમ જે તમે કહ્યું તે ખોટું છે, કારણ કે લાંબા વખત સુધી શબ્દની અવસ્થિતિ સંભવતી નથી અને એટલે જ શબ્દપ્રત્યભિજ્ઞા વખતે જ શબ્દના વિનાશની પ્રતીતિ થાય છે જ્યારે વિદ્યુત દ્વારા દેખાયેલાં વૃક્ષ વગેરેની બાબતમાં તેમના નાશનું જ્ઞાન સંભવતું નથી. 278. प्रत्यभिज्ञा नाम स्मर्यमाणानुभ्यमानसामानाधिकरण्यग्राहिणी संस्कारसचिवेन्द्रियजन्या प्रतीतिरिति केचित् । अन्ये मन्यन्ते स्मर्यमाणपूर्वज्ञानविशेषितार्थग्राहित्वात् प्रत्यभिज्ञायास्तविशेषणस्य चार्थस्य बाह्येन्द्रियग्राह्यत्वानुपपत्तेः स्तम्भादावपि मानसी प्रत्यभिशेति । निर्बन्धस्त्विह नास्माकं सा यथाऽस्तु तथास्तु वा । .... शब्दे विनाशज्ञानात्तु न सा नित्यत्वसाधिका ॥ 278. પ્રત્યભિજ્ઞા એ તે યાદ કરાતી અને અનુભવાતી વસ્તુઓની એકતાને ગ્રહણ કરનારું અને સંસ્કારની સહાયથી ઇંદ્રિયથી ઉત્પન્ન થનારું જ્ઞાન છે એમ કેટલાક માને છે [આમ તેમને મને પ્રત્યમિજ્ઞાન અન્દ્રિય છે.] બીજા કેટલાક એવા મતના છે કે સ્મરણમાં આવો પૂર્વાનુભવથી વિશેષિત અર્થને પ્રત્યભિજ્ઞા ગ્રહણ કરતી હોઈ અને તે અર્થનું વિશેષણ [પૂર્વાનુભવ બાલ્વેન્દ્રિયગ્રાહ્ય ઘટતું ન હોઈ સ્તંભાદિની પ્રત્યભિજ્ઞા પણ માનસી જ છે. આ વિશે અમારે કોઈ આગ્રહ નથી. તે જેવી છે તેવી ભલે છે. પરંતુ [ શબ્દવિષયક પ્રત્યભિજ્ઞા વખતે] શબ્દના વિનાશનું જ્ઞાન થતું હોઈ તે શબ્દની નિત્યતાની સાધક નથી. 279. વાધ્યવાધમાવે તુ નિયમો નનુ વિંક્રાઃ | शब्दस्य प्रत्यभिज्ञानविनाशप्रतिभासयोः ॥ उच्यते प्रत्यभिज्ञानमन्यथाऽप्युपपद्यते । गत्वादिजातिविषयं यद्वा सादृश्यहेतुकम् ॥ 279. મીમાંસક-શબ્દની પ્રત્યભિજ્ઞા (જે શબ્દનિત્યતાની સાધક છે) અને શબ્દવિનાશનું પ્રત્યક્ષ એ બેમાં પ્રત્યભિજ્ઞા બાપ છે અને પ્રત્યક્ષ બાધક છે એવો નિયમ શેને આધારે કર્યો? ૨૧ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ નિત્યત્વગ્રાહી પ્રત્યભિજ્ઞા ને વિનાશગ્રાહી પ્રત્યક્ષને બાધ્યબાધકભાવ નૈયાયિક-ઉત્તર આપીએ છીએ. [શબ્દની પ્રત્યભિજ્ઞા બાધ્ય છે કારણ કે તે તે બીજી રીતે પણ ઘટે છે–ગત્ય આદિ જાતિને તેને વિષય માનીએ કે સાદ્રશ્યને તેને હેતુ ગણીએ તે પણ તે ઘટે છે. 280. નવમિત્રજ્ઞવૅલનારાધીરવિ તેજસ્થતિ | तदसावपि बाध्याऽस्तु यद्वा भवतु संशयः ॥ मेवं विनाशिताबुद्धिर्भेदबुद्ध्युपबंहिता ॥ सा चेयं चान्यथासिद्धे इति वक्तुमसाम्प्रतम् ।। प्रत्यभिज्ञा च सापेक्षा निरपेक्षा त्वभावधीः ।। तेनैवमादौ विषये प्रत्यभिशैव बाध्यते । शब्दाभावस्य शगिति ग्रहणात् तत्प्रत्यभिज्ञायाश्च पूर्वानुसन्धानादिसव्यपेक्षत्वात् । मपि च प्रत्यभिज्ञा व्यभिचरन्ती कर्मादिषु गृह्यते । तेनास्यां शब्देऽप्यभावप्रत्ययोधहत्तवपुषि कः समाश्वासः ? न चेदं प्रत्यक्षेऽप्यनैकान्तिकत्वोद्भावनम्, अपि तु विनाशप्रत्ययप्रतिहतप्रभावा प्रत्यभिज्ञा नित्यत्वं कर्मादिष्विव शब्देऽपि न साधयितुं प्रभवति इति दृष्टान्तः प्रदर्श्यते । 280. મીમાંસક–શબ્દનાશનું પ્રત્યક્ષ પણ બીજી રીતે અર્થાત વ્યંજકના નાશથી ઘટે છે. એટલે તે પ્રત્યક્ષ પણ બાધ્ય છે; અથવા [પ્રત્યભિજ્ઞાન અને પ્રત્યક્ષ) બેમાં કર્યું બાધ્ય છે એ સંશય બની રહે. રયાયિક–ના, એવું નથી. [ શબ્દની ] વિનાશિતાનું જ્ઞાન [પ્રત્યેક ઉચ્ચારણે થતા શબ્દના] ભેદના જ્ઞાનથી સમર્થિત થાય છે, પુષ્ટ થાય છે. શબ્દની વિનાશિતાનું જ્ઞાન અને શબ્દના ભેદનું જ્ઞાન બંનેય એ ન્યથાસિદ્ધ છે, ઔપાધિક છે એમ કહેવું યોગ્ય નથી. શબ્દની પ્રત્યભિજ્ઞા સાપેક્ષ છે (અર્થાત એને શબ્દસ્મરણની અપેક્ષા છે) જ્યારે શબ્દના અભાવનું( શબ્દવિનાશિતાનું) જ્ઞાન નિરપેક્ષ છે (અર્થાત એને શબ્દસ્મરણની અપેક્ષા નથી.) એટલે આમ શબ્દની પ્રત્યભિજ્ઞા જ [શબ્દવિનાશિતાના પ્રત્યક્ષથી] બાધિત થાય છે, કારણ કે શબ્દને વિનાશ તરત જ ગ્રહીત થાય છે (અર્થાત શબ્દવિનાશના પ્રત્યક્ષને ઉત્પન્ન થવા નુભવના અનુસંધાન વગેરેની અપેક્ષા નથી, જ્યારે શબ્દની પ્રત્યભિજ્ઞાને ઉત્પનન થવા માટે] પહેલા થયેલા શબ્દાનુભવના અનુસંધાન વગેરેની અપેક્ષા રહે છે. વળી, નિત્યત્વ સાથે અવિનાભાવ સંબંધ ન રાખતી પ્રત્યભિજ્ઞાઓ પણ કર્મ વગેરેની બાબતમાં થતી જણાય છે. તેથી શબ્દાભાવના (શબ્દવિનાશના) જ્ઞાનથી હણાયેલી શબ્દનિત્યત્વની] પ્રત્યભિજ્ઞામાં કાણુ વિશ્વાસ કરે ? આ કંઈ અમે પ્રત્યક્ષમાત્રમાં અનેકન્તિક દેષ દર્શાવતા નથી, પરંતુ વિનાશિતાના જ્ઞાનથી હણાયેલ પ્રભાવવાળી કત્ય ભજ્ઞા જેમ કમમાં તેમ શબ્દમાં પણ નિત્યવ પુરવાર કરવા સમર્થ નથી, એ આ દષ્ટાતથી અમે દર્શાવીએ છીએ. અહીં એ નોંધીએ કે નૈયાયિકે પ્રત્યભિજ્ઞાને સમાવેશ પ્રત્યક્ષમાં કરે છે.] For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન, ક્રિયામાં નિત્યત્વસમર્થન અનુચિત 281. ननु प्रत्यक्षेsपि दृष्टान्तस्य कोऽवसरः ? सत्यम्, ग्राहकास्तु भवाडशाः स्वयमनवबुध्यमाना एवं बुद्ध्यन्ते । यत्तु प्रवृद्धरभसतया बुद्धिकर्मादावपि नित्यत्वसमर्थनं तदत्यन्तमलौकिकमित्युक्तम् । किं नाम शब्द नित्यस्व समर्थन तृषातुरः । जङ्गमं स्थावरं चैव सकलं पातुमिच्छसि ॥ तस्मादलमतिरभसप्रवृत्ताभिः बुद्धिकर्मादिनित्यत्वसमर्थन कथाभिः । 281, મીમાંસક – પ્રત્યક્ષનું સમર્થન કરવા દૃષ્ટાંત આપવાની જરૂર જ કયાં છે ? નૈયાયિક-સાચી વાત છે. પર`તુ પાતાની મેળે [અમારી વાત] ન સમજી શકનારા આપના જેવા જ્ઞાનીએ આ રીતે જ અમારી વાત સમજી શકે છે. અત્યંત વધી ગયેલા ઉત્સાહથી જ્ઞાન, ક્રિયા વગેરેમાં નિત્યત્વનુ તમે જે સમર્થાન કર્યું છે તે અત્યંત અલૌિ છે એ અમે જણુાવી ગયા છીએ. શુ શનિત્યત્વનું સમાઁન કરવાની તરસથી પીડાતા તમે સ્થાવર અને જંગમ સઘળું પી જતા ઈચ્છે છે ? [અમને તેા એવુ' જ લાગે છે.] તેથી અતિ ઉસાડમાં બુધ્ધિ, ક` વગેરેના નિત્યત્વનું સમર્થન કરવાની તમે શરૂ કરેલી વાતા રહેવા દઈએ. 282. यत्पुनरभिव्यक्तिपक्षे शब्दस्य ग्रहणे नियमाभावमाशङ्कय श्रोत्रसंस्कारेण विषयसंस्कारणाभयसंस्कारेण वा नियतं ग्रहणमुपवर्णितं तद्वञ्चनामात्रम्, समानदेशानां समानेन्द्रियग्राह्याणां प्रतिनियतव्यञ्जकव्यङ्ग्यत्वादर्शनात् । ये पुनरत्र गन्धा उदाहृताः ते समानेन्द्रियग्राह्या भवन्ति न समानदेशाः । एक भूम्यः श्रितत्वेन तुल्य देशत्वकल्पने । भवेत्समानदेशत्वं हिमवद्विन्ध्ययेारपि ॥ एकवेsपि भुवो भान्ति पदार्थाः पार्थिवाः पृथक् । व्यज्यन्ते तदधिष्ठाना गन्धास्तैस्तैर्निबन्धनैः ॥ भवन्त्वनाश्रिताः शब्दाः यदि वाऽऽकाशसंश्रिताः । सर्वथा भिन्नदेशत्वं एषां वक्तुं न शक्यते ॥ ૧૬૩ 282. वली, [शब्दती] अभिव्यक्तिना पक्षमां, नियत (खमुङ ४, जीन्न नकि શબ્દનું ગ્રહણુ થશે નિહ એવી આશકા કરીને શ્રાત્રસ ́સ્કાર, વિષયસ"સ્કાર કે ઉભય સસ્કાર દ્વારા અમુક નિયત શબ્દના ગ્રહણની વાત તમે કરી છે એ વચનામાત્ર છે, કારણુ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શબ્દોનું ભિન્ન દેશવ શક્ય નથી કે સમાન દેશમાં રહેલ અને સમાનેન્દ્રિયગ્રાહ્ય ચીજોમાંથી વ્યંજક દ્વારા અમુક જ વ્યંગ્ય બને અને અમુક ન બને એવું જોયું નથી. આ પ્રસંગે તમે ગંધનું ઉદાહરણ આપ્યું છે પરંતુ તે ગધે સમાનેન્દ્રિય ગ્રાહ્ય છે પણ સમાન દેશમાં રહેલા નથી. એક ભૂમિમાં રહેલ હેવાને કારણે તેમને સમાન દેશમાં રહેલા ક૯પવામાં આવે તે હિમાચલ અને વિંધ્ય બંનેને સમાન દેશમાં રહેલ માનવા પડે. ભૂમિ એક હોવા છતાં પાર્થિવ પદાર્થો તે જુદા જુદા દેખાય છે. તે જુદા જુદા પદાર્થોમાં રહેલ ગંધે જુદા જુદા અભિવ્યંજક કારણો વડે અભિવ્યક્ત થાય છે. [આમ ગંધે સમાનેન્દ્રિય ગ્રાહ્ય હોવા છતાં તેમના અધિષ્ઠાન ભિન્ન હાઈ અમુક વ્યંજક દ્વારા અમુક ગંધ જ-અમુક દ્રવ્યમાં રહેલ ગંધ જ-અભિવ્યક્ત થાય છે.] પરંતુ શબ્દા કાં તે અનાશ્રિત હે કાં તે આકાશાશ્રિત હે–કઈ પણ પક્ષ માને તે પણ શબ્દનું ભિન્નદેશવ કહેવું શક્ય નથી. 283. ननु यथैकत्वेऽपि नभसः तद्भागकल्पनया प्रतिपुरुषं श्रौत्रोन्द्रियभेदः, एवं तद्भागकल्पनयैव शब्दानामपि असमानदेशत्वान्नियतव्यञ्जकव्यङ्गयता भविष्यति । नैवमुपपद्यते । यौव वक्तृमुखाकाशदेशे श्रोतृश्रोत्राकाशदेशे वा गोशब्द उपलब्धः तत्रौवाश्वः शब्द इदानीमुपलभ्यते । न पुनरतिमुक्तकुसुमे य उपलब्धो गन्धः स बन्धूके मधूके वा कदाचिदुपलभ्यते इति । तस्मात्समानदेशत्वान्न व्यक्तौ नियमो भवेत् । उत्पत्तौ तु व्यवस्थायां तभेद उपपद्यते ॥ नादैः संस्क्रियतां शब्दः श्रोत्र वा द्वयमेव वा । सर्वथा नियमो नास्ति व्यञ्जकेष्विति निश्चयः ।। व्यवस्था व्यञ्जकानां चेदुच्यतेऽदृष्टकारिता । उत्पत्तो दृश्यमानायां दृष्टमप्यविरोधकम् ॥ न च स्तिमितमारुतापनयनव्यतिरिक्तः कश्चन श्रोत्रसंस्कारो विद्यते । तत्र चातिप्रसङ्ग उक्तः । एतदतिरिक्तसंस्कारकल्पनायां त्वदृष्टकल्पना । स्थिरे च शब्दसंस्कारग्राहिणि सति पुनरभिव्यक्तस्यपि गोशब्दस्य श्रवणं स्यात्, तद्ग्रहणहेतोः संस्कारस्य स्थिरत्वात् । तत्क्षणिकत्वे तु शब्दक्षणिकतैव साध्वी, प्रतीयमानत्वात् । 283. મીમાંસક- આકાશ એક હોવા છતાં તેને ભાગેની કલ્પના દ્વારા પ્રતિપુરુષ શ્રેત્રેન્દ્રિયને ભેદ માન્ય છે, એ જ રીતે આકાશના ભાગની કપના દ્વારા જ શબ્દોનું ભિન્નદેશત્વ ઘટે છે અને પરિણામે અમુક શબ્દ અમુક નિયત વ્યંજથી અભિવ્યક્ત થશે. નૈયાયિક–આ પ્રમાણે ઘટતું નથી, વકતૃમુખાકાશદેશે કે શ્રોતૃશ્રોત્રાકાશદેશે જ્યાં ગોશબ્દ ઉપલબ્ધ થયો હોય ત્યાં જ હવે અશ્વ શબ્દ ઉપલબ્ધ થાય છે પરંતુ અતિમુક્ત કુસુમમાં For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રોત્રસંસ્કાર ૧૬૫ જે ગંધ ઉપલબ્ધ થાય છે તે બંધુકપુષ્પમાં કે મધુકપુષ્પમાં કદી ઉપલબ્ધ થતું નથી, તેથી, સમાનદેશમાં રહેલ હેવાને કારણે [બધા નહિ પણ અમુક જ શબ્દોની અભિવ્યક્તિ થાય છે, એવો નિયમ બનશે નહિ. ઉત્પન થાય છે તે જ ગૃહીત થાય છે બીજે નહિ – આ પ્રમાણે વ્યવસ્થા સ્વીકારવામાં આવતાં તે શબ્દને ભેદ(શબ્દની અનિત્યતા) પુરવાર થાય. નાદે (=વાયુઓ) વડે શબ્દને, શ્રોત્રનો કે બંનેનો સંસ્કાર ભલે થાએ પરંતુ કોઈ પણ રીતે એના દ્વારા) અમુક વ્યંજક અમુક શદને અભિવ્યક્ત કરે છે એ નિયમને નિશ્ચય થશે નહિ. જે અમુક વ્યંજક અમુક શબ્દને [– બધા શબ્દોને નહિ–] અભિવ્યક્ત કરે છે એ વ્યવસ્થા અષ્ટને કારણે છે એમ માનશો તે અમે કહીશું કે શબ્દની દેખાતી ઉત્પત્તિમાં કઈ પણ દષ્ટ બાબત વિરોધી નથી [અને તેથી તેને માનવી જોઈએ, તેને માનતાં અદષ્ટને માનવાની જરૂર નહિ રહે અને અમુક શબ્દ જે ઉત્પન્ન થાય છે તે જ ગૃહીત થાય છે એ વ્યવસ્થા સરળતાથી બનશે.] વળી, નિશ્ચલ વાયુને અપનયનથી અતિરિક્ત કોઈ શ્રોત્રસંસ્કાર છે નહિ. અને તેમાં (અર્થાત નિશ્ચલ વાયુના અપાયન૩૫ ગોવસંસ્કાર માનવામાં) તે અતિપ્રસંગદોષ આવે છે એ અમે જણાવી ગયા છીએ. ઉપરાંત, એનાથી અતિરિક્ત સંસ્કારની કલ્પના કરવામાં અદષ્ટની કહપના કરવી પડે. તથા, શબ્દ અને સંસ્કારને પ્રણ કરનાર શ્રોત્ર સ્થિર હતાં અભિવ્યક્ત ગે શબ્દનું પુનઃ શ્રવણ થાય કારણ કે ગોશબ્દના પ્રણનો ( શ્રવણને) હેતુ સંસ્કાર સ્થિર છે. તેને (સંસકારને) જે ક્ષણિક માનવાનું તમે કહેતા હે તે અમે કહીએ છીએ કે તેના કરતાં તે શબ્દને ક્ષણિક મા વધુ સારે કારણ કે તેની ક્ષણિકતા દેખાય છે. 284. यतु भर्तृमित्रस्तमेव संस्कार श्रोत्रेन्द्रियमभ्युपैति तदिदमपूर्वक किमपि पाण्डित्यम् । इन्द्रियस्य हि संस्कार्यस्य संस्कारः, न संस्कार एवेन्द्रियम्, लोकागमविरुदत्वात् । प्रति पुरुष यावच्छब्द भिन्नस्य क्षगि :स्य चेन्द्रियस्य कल्पनमनुपपन्नम् । अनश्वरत्वे तु शश्वदेव शब्दकोलाहलप्रसङ्ग इति यत्किञ्चिदेतत् । भट्टेनैव सोपहासमेष दूषितः पक्ष इति किमत्र विमर्दैन । 284. ભમિત્ર તે તે સંસ્કારને જ શ્રોત્રેન્દ્રિય તરીકે સ્વીકારે છે, એ એમનું અપૂર્વ પાંડિત્વ છે. સંસ્કાર એ તે સંસ્કાય ઇન્દ્રિયને છે, સંસ્કાર પોતે જ ઇન્દ્રિય નથી, કારણ કે [સંસ્કાર જ ઇન્દ્રિય છે એમ માનવું એ તો] લેક અને આગમથી વિરુદ્ધ છે. પ્રતિપુરુષ શબ્દ શબ્દ ભિન્ન ભિન્ન ક્ષણિક બ્રોન્દ્રિયની કલ્પના કરવી ઘટતી નથી. તેને ( આ સંસ્કારરૂપ ઈન્દ્રિયને) સ્થિર (=અનશ્વર) માનવામાં આવે તે સદા કાળ શબ્દના કોલાહલની આપત્તિ આવે. આમ આ મત તુચ્છ છે. કુમારિક ભટ્ટે પિતે જ ઉપહાસ સહિત પક્ષના દે દર્શાવ્યા છે, એટલે અહીં આ પક્ષનું ખંડન કરવાનું શું પ્રયોજન ? 285. ચાર મઠ્ઠ માઠું For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ શ્રોત્રિય यदि त्ववश्यं वक्तव्यस्तार्किकोक्तिविपर्ययः । ततो वेदानुसारेण कार्या दिक्श्रोत्रतामतिः ।। इति [ો.વી. રા૦િ ૨૪૬] तदप्यसाम्प्रतम् दिशां कार्यान्तराक्षेपादागमान्यपरत्वतः । आहोपुरुषिकामात्र दिग्द्रव्यश्रोत्रकल्पनम् ॥ इन्द्रियाणां भौतिकत्वस्य साधयिष्यमाणत्वात् । दिशश्चामूर्तत्वान्नेन्द्रियप्रकृतित्वम् । व्यापकत्वाविशेषे वा कालात्मनोरपि तथाभावप्रसङ्गः । तयोरन्यत्र व्यापारकत्वान्नेन्द्रियप्रकृतित्वमिति चेद् दिग्द्रव्येऽपि तुन्यमेतत् । आगमस्त्वन्यपर एव । यथा हि 'सूर्य વક્ષમતા વિશઃ શ્રોત્રમ્ તિ તૈિ૦ 20 રૂ. ૬.૬] પદ્મતે જીવમ ‘ગતરિક્ષણ इति [तै०ब्रा० ३.६.६] च पठ्यते एव, न चासवोऽन्तरिक्षप्रकृतिका. पवनात्मकत्वात् तस्मात् कृत दिशा । आकाशदेश एव कर्णशष्कुल्यवच्छन्नः शब्दनिमित्तोपभोगप्रापकधर्माधर्मोपनिवद्धः श्रोत्रमित्युक्तम् । (285. “જે તાર્કિકાએ (=ૌયાયિકેએ) જણાવેલ વાતથી ઊલટી વાત અવશ્ય પણે તમારે (=મમિત્રો) કહેવી હેય તે વેદને અનુસરી દિક ક્ષોત્ર છે એમ માને [ અને કહે]' એમ કુમારિક ભટે [ભમિત્રને ઉદ્દેશી] જે કહ્યું છે એ પણ યોગ્ય નથી. બીજા કોઈ કાર્યને ખુલાસો કરવા માટે દિશાની કલ્પના કરવામાં આવી છે, અને [‘તારી ચક્ષુ સૂર્યમાં જાઓ, શ્રેત્ર દિફમાં આ] આગમનું પ્રયોજન બીજું છે, એટલે દિફ દ્રથ શ્રોત્ર છે એવી કલ્પના કરવી એ તે પિતાની જાતનું ખોટું અભિમાન કરવા બરાબર છે. [દિક દ્રવ્ય શ્રોત્ર નથી કારણ કે ઇન્દ્રિયે ભૌતિક છે એ અમે પુરવાર કરવાના છીએ. દિફ અમૂર્ત હાઈ તે ઈદ્રિયનું ઉપાદાનકારણ નથી. (તમે અહીં કહેશો કે એમ તે આકાશ પણ અમૂર્ત અને વ્યાપક છે અને તેમ છતાં તે ઇન્દ્રિયનું ઉપાદાન છે એમ તમે નિયાયિકે માને છે. આના ઉત્તરમાં અમે તૈયાયિકે કહીએ છીએ કે જે અમૂર્ત અને વ્યાપક હોય તે બધા કંઈ ઈન્દ્રિયના ઉપાદાનકારણ નથી.] એમ તે કાળ અને આત્મા પણ અમૂત અને વ્યાપક છે તેમ છતાં તેઓને તમે પણ ઇન્દ્રિયનું ઉપાદાનકારણ માનતા નથી. તે બંનેને બીજે વ્યાપાર કરવાનું છે એટલે તેઓ ઈન્દ્રિયનું ઉપાદાન કારણ નથી એમ જે તમે કહેતા હે તે અમે કહીએ છીએ કે એ જ દલીલ દિફ દ્રવ્યને પણ લાગુ પડે છે. આગમને આશય ઉદે છે. “સુર્ય સાથે ચક્ષુ ભળી જાઓ”, “દિફ સાથે શ્રોત્ર ભળી જાઓ” એમ કહેવામાં આવ્યું છે એ જ રીતે “પ્રાણ અતરિક્ષ સાથે ભળી જાઓ” એમ પણ કહેવામાં આવ્યું છે જ. પરંતુ પ્રાણ અન્તરિક્ષાત્મક નથી પણ પવનાત્મક છે. તેથી, દિફ શ્રેત્ર છે એમ માનવું છેડી દે. શબ્દજન્ય ઉપભોગ કરાવનાર ધર્મ-અધર્મને લીધે કર્ણ શખુલીથી ઘેરાઈ ગયેલું આકાશ જ શ્રોત્રા છે એમ અમે યાયિકે કહીએ છીએ. For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ અભિવ્યક્તિનિયમ અષ્ટને આધારે માનવા અયાગ્ય ૧૬૭ 286. ननु धर्माधर्मकृतश्रोत्र नियमवदभिव्यक्तिनियमोऽपि शब्दस्य तत्कृत एव भविष्यति किमिति तदनियमो नित्यत्वपक्षे चोद्यते इति : नैतद्युक्तम्, चक्षुरादीन्द्रियाणां वैकल्यमदृष्टनिबन्धनमन्धकारप्रभृतिषु दृश्यते, न पुनः पदार्थस्थितिरदृष्टवशाद्विपरिवर्तते । व्यञ्जकधर्मातिक्रमे हि हिममपि शैत्यं स्वधर्ममतिक्रामेत् । व्यञ्जकेषु नियमो न दृष्ट इत्युक्तम् । दृष्टे च वर्णभेदे नियतोपलब्धिहेतौ सम्भवति सति किमयमदृष्टमस्तके भार आरोप्यते । 286. મીમાંસક—અમુક જ આકાશદેશ શ્રોત્ર છે આખુ` આકાશ શ્રોત્ર નથી એનુ નિયામક જેમ ધર્માંધ છે તેમ અમુક જ સ્થાને શબ્દ અભિવ્યક્ત થાય છે સર્વત્ર થતા નથી [કે અમુક જ શબ્દ અભિવ્યક્ત થાય છે બધા શબ્દો અભિવ્યક્ત થતા નથી] એનું નિયામક પણ ધર્માધ` બનશે જ, તે પછી અભિવ્યક્તિની વ્યવસ્થા શનિત્યત્વ પક્ષમાં ઘટતી નથી એવા આક્ષેપ અમારી ઉપર શા માટે કરે છે, નૈયાયિક—આ બરાબર નથી. અંધકાર, વગેરેમાં ચક્ષુ વગેરે ઇન્દ્રિયાની વિકલતા અદૃષ્ટને કારણે થાય છે. પરંતુ પદા'ની (=વ્યંજક પદાર્થીની) સ્થિતિ અદૃષ્ટને કારણે બદલાતી નથી. યંજક પેાતાના ધર્મ છેડી દે તા બરફ પણુ પાતાના શીતળતાના ધર્મ છોડી દે. વ્યંજક અમુક દેશે પેાતાના વ્યંગને વ્યક્ત કરે અને અમુક દેશે ન કરે એવા નિયમ દેખાતા નથી, અમુક દેશે ગત્ર ઉપલબ્ધ થાય છે અને અમુક દેશે થતા નથી એનું દૃષ્ટ કારણુ ગત્રા ભેઃ (અનિત્યતા) સ`ભવતું હેાવા છતાં અદૃષ્ટના માથે એનેા ભાર प्रेम नाथे। छे! ? 287 कथं चाभिव्यक्तिपक्षे तीत्रमन्दविभागः ? तीव्रतादयो हि वर्णधर्मा वा स्युः ध्वति वा? धर्मः तीव्रग कारादन्याच मन्दस्येत्यस्मन्मतानुप्रवेशः । निर्मत्वपक्षे तु श्रोत्रेण ग्रहणं कथम् । न हि वायुगतो वेगः श्रवणेनोपलभ्यते || यत्तु व्यक्तिधर्माः कृशःञ्चस्थूलत्वादयो जातावुपलभ्यन्ते इति दर्शितं तत् काममुपपद्येतापि, जाते तेस्तद्धर्माणां च समानेन्द्रियाह्यत्वात् । इह तु स्पर्शन ग्राह्यः पवनोऽतिन्द्रियोऽथ वा । : तद्धर्माः श्रावणे शब्दे गृह्यन्त इति विस्मयः ॥ यत्तु बुद्धिरेवतीत्रमन्दवतीति तदतीव सुभाषितम्, असति विषयभेदे बुद्धिभेदानुपपत्तेः । किञ्च नित्यपरोक्षा ते बुद्धिरेवं च नादवत् । तदप्रहे न तीव्रादितद्धर्मग्रहसम्भवः ॥ अहो तीव्रादयस्ती प्रपाते पतिता अभी । यो गृह्यते न तद्धर्मा यद्धर्मा स न गृह्यते ॥ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ અભિવ્યક્તિ પક્ષમાં વર્ણની તીવ્રતા-મંદતા ઘટતી નથી 287. અભિવ્યક્તિના પક્ષમાં તીવ્ર વિભાગને ખુલાસે છે ? તીવ્રતા આદિ વર્ણધર્મો છે કે વાયુધર્મો? જે વર્ણધર્મો છે એમ તમે કહે તો તીવ્ર ગકારથી મન્દ ગકાર જુદો થાય અને એ રીતે અમારા મતમાં તમે પ્રવેશ કર્યો ગણાય. વાયુધમે માનતાં શ્રેત્રથી તેમનું ગ્રહણ કેમ થાય, કારણ કે વાયુ વેગને શ્રોત્ર ગ્રહણ કરતું નથી. વ્યક્તિના ધર્મો કૃશત્વ સ્થૂલત્વ વગેરે જાતિમાં પણ જણાય છે એ જે દર્શાવવામાં આવ્યું તે ઘટે પણ છે, કારણ કે જાતિ, વ્યક્તિ અને તેમના ધર્મો સમાનેન્દ્રિયગ્રાહ્ય છે. પરંતુ અહીં વાયું કેટલાકને મતે સ્પર્શનેન્દ્રિગ્રાહ્ય છે જયારે કેટલાકને મતે અતીન્દ્રિય છે, એટલે તેના ધર્મો શબ્દનું શ્રવણ થતાં ગૃહીત થાય એ તે આશ્ચર્ય ગણાય. જ્ઞાન પિતે જ તીવ્ર, મન્દ હોય છે એમ તમે જે કહ્યું તે તે બહુ જ સારી વાત કડો ! (અર્થાત તમારી આ વાત ગળે ઊતરે એવી છે જ નડિ) કા૨ણ કે વિષયભેદ વિના જ્ઞાનને ભેદ ઘટતું નથી. વળી તમારા મતમાં તે પવનની જેમ જ્ઞાન પણ નિત્યપરાક્ષ છે. તેનું જ ગ્રહણ નથી થતું તે તેના ધર્મો તીવ્ર, મંદના ગ્રહણને સંભવ જ ક્યાંથી હોય ? અહે ! આ તીવ્ર વગેરે ધર્મો ઊંડી ખાઈમાં ગબડી પડ્યા (અર્થાત્ તેમનું પ્રત્યક્ષજ્ઞાન જ અસંભવ બની ગયું); જેનું પ્રત્યક્ષ થાય છે તેના તે ધર્મો નથી અને જેના તેઓ ધર્મો છે તેનું પ્રત્યક્ષ થતું નથી. 288. યામિનાવૃત્તાનારંવન્મતે મહત્તામત ! अनिले चाभिभूतेऽपि शब्दो न श्रूयते कथम् ॥ दीपेऽभिभूते रविणा न हि रूपं न गृह्यते । नियतव्यञ्जकत्वं तु प्रतिक्षिप्तमदर्शनात् ।। 288. વળી, અભિભવની એ વાત તમારા મતે વાયુઓ ની છે [શ-દોની-વર્ણોની નથી] અર્થાત્ અભિવ્યંજક વાયુઓ એક બીજાને અભિભવ કરે છે, અભિવ્યક્ત શબ્દો પિતે એકબીજાને અભિભવ કરતા નથી એવો તમારે મત છે. અમે પૂછીએ છીએ કે વાયુ [બીજા પ્રબળ વાયુથી અભિભૂત થાય છે ત્યારે [નિર્બળ વાયુ વડે અભિવ્યક્ત થયેલ] શબ્દ કેમ સંભળાતું નથી ? [અર્થાત, હવે તે પ્રબળ વાયુ વડે કેમ અભિવ્યક્ત થતો નથી ?] દીપ જયારે સૂર્યથી અભિભૂત થયો હોય છે ત્યારે રૂપનું ગ્રહણ નથી થતું એમ નહિ. [અર્થાત તે વખતે રવિના તેજથી રૂ૫ અભિવ્યકત થાય છે જ.] અમુક જ વાયુ અમુક જ શબ્દને અભિવ્યક્ત કરે છે એ મતને તે અમે પ્રતિષેધ કર્યો છે, કારણ કે એવું દેખાતું નથી. 289, યા શહૃઢિરાનાં શ્રોત્રાહ્યવસિદ્ધયે . शब्दत्व तत्र तद्ग्राह्यमित्यवादि तद यसत् ।। सत्यं वदत दृष्ट वा श्रुतौं वा कचिदीदृशम् । आश्रयस्य परोक्षत्वे तत्सामान्योपलम्भनम् ॥ For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ વર્ણરૂપ ન હોય તેવા શબ્દોનું પ્રત્યક્ષ १६ शब्दो न तेऽस्त्यवर्णात्मा न शके वर्णसम्भवः । न नादवृत्ति शब्दत्वमिति तद्ग्रहण कथम् ॥ 289. શંખ ખાદિ દ્વારા અભિવ્યક્ત થતા શબ્દ શ્રોત્રગ્રાહ્ય છે એ સિદ્ધ કરવા ત્યાં વર્ણરૂપ નહિ એવા શબ્દ નહિ પણ] શબ્દવ સામાન્ય શ્રોત્રમ્રાહ્ય છે એમ જે તમે ४थुछ त ५४ प . सायु , तमे ही नयु सभणयुछे माश्रय (श५६) પિતે પરોક્ષ હેાય ત્યારે તેમાં રહેનાર સામાન્ય(શબ્દત્વનું પ્રત્યક્ષ ( શ્રાવણ પ્રત્યક્ષ) થાય ? તમારા મતે વર્ણ રૂપ નહિ એવા શબ્દનું અસ્તિત્વ જ નથી, શંખમાં વર્ણને સંભવ નથી, વર્ણરૂપ નહિ એવા નાદમાં શબ્દવ સામાન્ય હેતું નથી, તે પછી અહીં શબ્દત્વનું प्रखए (= श्रावय प्रत्यक्ष) थायी रीत ? 290. यत्पुनरिद संप्रधारितं व्यङ्गयकार्यपक्षयोः क्व शब्दग्रहणे गुर्वी कल्पना भवति क्व वा लघ्वीति तदपि मौलप्रमाणविचारसापेक्षत्वादप्रयोजकम् । यदि मौलप्रमाणेन साधिता नित्यशब्दता । त्वदुक्ता कल्पना साध्वी मदुक्ता तु विपर्यये ।। 290. “શબ્દ વ્યંગ્ય છે અને શબ્દ કાર્ય છે એ બે પક્ષમાંથી ક્યા પક્ષમાં શબગ્રહણની બાબતમાં કપના ગૌરવ છે અને કયા પક્ષમાં કલ્પનાલાઘવ ––એ જે પ્રશ્ન કર્યો છે તે શબક વ્યંગ્ય છે કે કાર્ય છે એ પુરવાર કરવામાં ઉપયોગી નથી કારણ કે તે તે મૂળભૂત પ્રમાણુવિચારસપક્ષ છે. જે મૂળભૂત પ્રમાણથી શબ્દનિત્યતા સિદ્ધ કરવામાં આવે તે તો મારી માન્યતા સારી અને એથી ઊલટું મૂળભૂત પ્રમાણથી શબ્દાનિત્યતા સિદ્ધ કરવામાં આવે તે અમારી માન્યતા સારી. 291. कोष्ठयेन च बहिः प्रसरता समीरणेन सर्वतः स्तिमितमारुतापसरणं क्रियते इत्येतदेव तावदलौकिक कल्पितम् । “अग्नेरूप्रज्वलन वायोस्तिर्यग्गमनमणुमनसोश्चायं कर्मेत्यदृष्टकारितानि" इति (वै० सू० ५. २. १४ ] मरुतां तिर्यग्गमनस्वभावत्वादूर्ध्वमधश्च शब्दश्रवणं न भवेत् । यावन्न वेगिनाऽन्येन प्रेरितो मातरिश्वना । तावन्नैसर्गिको वायुन तिर्यग्गतिमुज्झति ॥ अधोमुखप्रयुक्तोऽपि शब्द ऊर्ध्व प्रतीयते । उत्तानवदनोक्तोऽपि नाधो न श्रूयते च सः । कदम्बगोलकाकारशब्दारम्भो हि सम्भवेत् । न पुनदृश्यते लोके तादृशी मरुतां गतिः ॥ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ કેય વાયુનું શબ્દાભિવ્યંજકત્વ અસંભવ आकण्ठानद्धनीरन्ध्रचर्मावृतमुखोदितः । शब्दा यः श्रूयते तत्र न कोष्ठयानिलसर्पणम् ॥ कुउयादिप्रतिबन्धेन वायोरप्रसरणं भवद्भिरपि काथतमेव । निर्विवरचर्मपुटोपरुद्धोऽप्यसौ न प्रसरेत् । अपि व सर्वतोनिरुद्धसर्वद्वारस्यापि जठरे गुरगुराशब्दो मन्दाग्नेः श्रयते । अत्र कुतो व्यऊ नकानां कोष्ठ्यपवनानां निस्सृतिः । रोमकूपनिस्सृतानामपि सूक्ष्मतया स्तिमितबाह्यवाय्यपसरणसामर्थ्याभावः । किञ्च मनागपि बहिर्वायौ વાતિ કાકા યાતિ યુરોડ વાહ્ય: પવન વારિ જોવાયોबलीयान् भवतीति कथं तेनापसार्येत ? 291. કઠામાંથી નીકળી બહાર પ્રસરતે વાયુ ચારે બાજુ નિશ્ચલ વાયુને હડસેલે છે એવી જે તમે કલ્પના કરી છે તે તે ખરેખર અલૌકિક છે “અગ્નિનું ધ્વજવલન,વાયુનું તિ ગમન તેમ જ અણુ અને મનનું આકર્મ આ બધું અદષ્ટકારિત છે. એમ જે કહ્યું છે તેને આધારે વાયુઓને સ્વભાવ તિર્ય ગમન કરવાને લેવાથી ઊર્વ દિશામાં અને અદિશામાં શબ્દનું શ્રાવણુપ્રત્યક્ષ જ ન થાય. જયાં સુધી બીજે વેગવાન વાયુ તેને પ્રેરે નહિ ત્યાં સુધી વાય પિતાની સ્વાભાવિક તિર્યફ ગતિ છોડતા નથી. [હકીક્તમાં તે] નીચું મુખ કરી બોલાયેલો શબ્દ પણ ઊર્વ દિશામાં સંભળાય છે અને ઊંચું મુખ કરી બોલાયેલે શબ્દ પણ અદિશામાં નથી સંભાળા એમ નહિ. કદમ્બના ફૂલના જેવા ગોલકાકાર શબ્દ પિતાના જેવા શબ્દોને ઉત્પન્ન કરે એ સંભવે છે. પરંતુ વાયુઓ ગલકાકારે ગતિ કરતા દેખાતા નથી. કાણું વગરના ચામડાથી કંઠ સુધી ઢાંકેલા મુખમાંથી નીકળતા શબ્દ સંભળાય છે પરંતુ ત્યાં કેઠામાંથી વાયુ બહાર નીકળતા નથી. ભીંત વગેરેની બાધાને કારણે વાયુનું પ્રસારણ થતું નથી એમ તે આપે જ કહ્યું છે. કારણ વિનાના ચામડાના પુટથી રંધાયેલ વાયુ પણ પ્રસરે નહિ. વળી, ચારે બાજુથી બધા દ્વારે જેના રુદ્ધ છે એવા મંદાગ્નિ પુરુષના જઠરમાં “ગુડગુડ” શબ્દ સંભાળાય છે. અહીં કાઠાના વ્યંજક વાયુના બહાર નીકળવાનું છે જ કયાં ? રોમછિદ્રોમાંથી બહાર નીકળેલા વાયુઓ એટલા સૂક્ષ્મ હોય છે કે તેમનામાં નિશ્યલ વાયુને હડસેલવાનું સામર્થ્ય જ હેતું નથી. વળી, ઘેડ પણ બહારને વાયુ વાય તે શબ્દનું શ્રવણ ન થાય. બહારને વાયુ દુર્બળ હેવા છતાં પ્રબળ કેષ્ઠય વાયુ કરતાં વધુ બળવાન હોય છે તે પછી કાષ્ઠચ વાયુ તેનું અપસરણું કેવી રીતે કરી શકે ? [292. ગ ga સૂક્ષમા વાયવ: શાવરાર, ને પુનતે પરિદરામાના: श्यामाकलतालास्योपदेशिनो मातरिश्वान इति चेत्, न, विशेषे प्रमाणाभावात् । यं च सूक्ष्मा अपि वायवः तिरोदधति त सुतरां बलीयांसोऽपि विवृणुयुरिति यत्किञ्चिदेतत् । 292. મીમાંસક-શબ્દાવરકારી સૂક્ષ્મ વાયુઓ બીજા જ છે, તેઓ શ્યામાક લતાના લાસ્યનૃત્યને જણવનરા (પેલા) દેખાતા વાયુઓ નથી. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સજાતીય શબ્દના સંતાનને ઉત્પન્ન કરે છે ૧ળ નૈયાયિક-ના, પ્રત્યક્ષ વાયુઓથી અપ્રત્યક્ષ વાયુઓમાં એવી કઈ વિશેષતા હેવાનું પ્રમાણ નથી જેને કારણે પ્રત્યક્ષ વાયુઓ શબ્દનું આવરણ ન કરી શકે જ્યારે અપ્રત્યક્ષ વાયુઓ કરી શકે. જો સગ (અપ્રત્યક્ષ) વાયુએ શબ્દનું આવરણ કરી શકતા હોય તે પુષ્ટ ( પ્રત્યક્ષ) વાયુબે પણ વધુ સહેલાઈથી શબ્દનું આવરણ કરી શકે એ તે સાવ સ્પષ્ટ વાત છે. 293. तस्मातू सजातीयशब्दसन्तानारम्भपक्ष एव युक्त्यनुगुणः । तथा हि सजातीयगुणारम्भिणो गुणास्तावदृश्यन्ते एव रूपादयः । अमूर्ताऽपि च बुद्धिर्बुद्धयन्तरमारभमाणा दृश्यते । देशान्तरेऽपि सैव कार्यमारभते, पथि गच्छतो देवदत्तादेरेकस्मादात्मप्रदेशात्प्रदेशान्तरे बुद्ध्युत्पाददर्शनात् । कार्यारम्भविरतिरपि भवति, अदृष्टाधीनसंसर्गाणां सहकारिणामनवस्थानात् । तीव्रणापि शनैरेवमतीव्रारम्भसम्भवः । सीदत्मचिवसामर्थ्यसापेक्षक्षीणवृत्तिना ॥ वीचीसन्तानदृष्टान्तः किञ्चित्साम्यादुदाहृतः । न तु वेगादिसामर्थ्य शब्दानामस्त्यपामिव ॥ यत्तु कुड्यादिव्यवधाने किमिति विरमति शब्दसन्तानारम्भ इति, नैष दोषः, निरावरणस्य हि व्योम्नः शब्दारम्भे समवायिकारणत्व तथा दर्शनात् करप्यते, नाकाशमाકસિ | 293. નિષ્કર્ષ એ કે પૂર્વ પૂર્વને શબ્દ ઉત્તર ઉત્તર પિતાની જાતિના શબ્દને ઉત્પન્ન કરી સજા વીર શબ્દના સંતાનને રચે છે એ પક્ષ તર્કસંગત છે. ૨૫ આદિ ગુ પિતાની જાતિ ગુણાને ઉત્પન્ન કરતા જણાય છે જ. અમૂર્ત બુદ્ધિ પણ અન્ય બુદ્ધિને ૩૫ન કરતી દેખાય છે. પિતાના કાર્યને અન્ય દેશમાં પણ તે જ ઉત્પન્ન કરે છે. રસ્તે ચાલતા દેવદત્ત વગેરેની બુદ્ધિની ઉપત્તિ એક આત્મપ્રદેશ ઉપરથી બીજા આત્મપ્રદેશ ઉપર થાય છે. કાર્યોની ઉત્પત્તિ અટકે પણ છે કારણ કે અદષ્ટને લીધે ભેગાં થયેલ સહકારી બે છૂટા પડી જાય છે. એટલે જ તીવ્ર શબ્દ પણ ધીમે ધીમે આમ અતીવ્ર શકને ઉત્પન્ન કરે એ સંભવે છે. જે સહકારીએાના સામર્થની અપેક્ષા શબ્દની ઉત્પાદક શકિત રાખે છે તે સહકારીઓ નબળા પડતાં શબ્દની ઉત્પાદક શકિત ક્ષીણ બની જાય છે. શબ્દસંતાન સાથે વીચીસંતાનનું થડુંક સામ્ય હાઈ વીચીસંતાનનું દૃષ્ટાંત આપ્યું છે અને નહિ કે પાણીની જેમ શબ્દોમાં પણ વેગ આદિનું સામર્થ્ય છે એટલે. “ભીંતની આડને લીધે શા માટે શબ્દના સંતાનની ઉત્પત્તિ અટકી જાય છે ?” એમ જે પ્રશ્ન તમે કર્યો છે તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે એ દોષ નથી, નિરાવરણુ આકાશ For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શબ્દના ગુણુત્વની સિદ્ધિમાં આશ્રિતત્વ’ હેતુ અપ્રયાજક જ શબ્દની ઉત્પત્તિમાં સમવાયિકારણુ છે એવુ અમે માનીએ છીએ કારણ કે એવું દેખાય છે, આકાશમાત્ર શબ્દની ઉત્પત્તિમાં સમવાયિકારણુ નથી. 294. यदपि गुणत्वमसिद्धं शब्दस्येति तत्र केचिदाश्रितत्वाद् गुणत्वमाचक्षते, ag ્ आश्रितत्वं गुणत्वे हि न प्रयोजकमिष्यते । षण्णामपि पदार्थानामाश्रितत्वस्य सम्भवात् ।। दिक्कालपरमाण्वादिनित्यद्रव्यातिरेकिणः । આશ્રિતા: ષવીષ્યન્તે પાર્થા: જળમોનિના । न च व्योमाश्रितत्वमपि शब्दस्य प्रत्यक्षम् अप्रत्यक्षे नभसि तदाश्रितत्वस्याप्यप्रत्य સાત્ । " कथमाधारपारोये शब्दप्रत्यक्षतेति चेत् । मथैवात्मपरोक्षत्वे बुद्ध्यादेरुपलम्भनम् ॥ एतदेवासिद्धमिति चेद् अलं वादान्तरगमनेन । उपरिष्टान्निर्णेष्यमाणत्वात् । 294, ‘શબ્દનું ગુણ હેાવું પુરવાર થયુ' નથી’ એમ જે તમે કહ્યું તેના ઉત્તરમાં કેટલાક જણાવે છે કે શબ્દ આશ્રિત હેાઈતે ગુણુ છે. પર ંતુ તેમના ઉત્તર અયેાગ્ય છે, ગુણ ઢાવાપણું સિદ્ધ કરવા આશ્રિતત્વ હેતુ નકામા છે કારણ કે છપે પદાર્થમાં આશ્રિતત્વ સભવે છે. દિક્, કાલ, પરમાણુ આદિ નિત્ય દ્રબ્યાને છોડી છયે પદાર્થાને (=દ્રવ્ય, ગુરુ, કર્યું, સામાન્ય, વિશેષ અને સમવાય આ છયે પદાર્થોને કણાદ આશ્રિત માને છે. વળી શબ્દનું આકાશાશ્રિતત્વ પ્રત્યક્ષ પણ નથી, કારણ કે આકાશ પાતે જ અપ્રત્યક્ષ રહે છે ત્યારે શબ્દનું આકાશાશ્રિતત્વ પણ અપ્રત્યક્ષ જ રહે. જો આધાર પક્ષ છે તે શબ્દ (આધૈય) પ્રત્યક્ષ કેમ ?' એમ જો તમે પૂછતા હૈ। તા અને અમારા ઉત્તર એ છે હુ આત્મા પરેક્ષ હાવા છતાં બુદ્ધિ વગેરેનું પ્રત્યક્ષ થાય છે’. ‘એ વસ્તુ જ પુરવાર થઈ નથી’ એમ જો તમે કહેશે। તેા અમારે કહેવું પડશે કે આ ખીજા વિવાદાસ્પદ મુદ્દાની ચર્ચા રહેવા દઈએ. કારણુ કે તેને! નથ આગળ ઉપર [૭મા આહ્નિકમાં] અમે કરવાના છીએ. 295. મે રાસ્ય મુળò પ્રમાળમ્ ! રિશેષજ્ઞનુમાનમિત્તિ ધ્રૂમ: । પ્રસTMयोद्रव्यकर्मणोः प्रतिषेधे सामान्यादावप्रसङ्गाच्च गुण एवावशिष्यते शब्दः । कथं पुनः न द्रव्यं शब्दः ? एकद्रव्यत्वात् । अद्रव्यं वा भवति द्रव्यम् आकाशपरमाण्वादि, अनेकद्रव्यं वा द्वणुकादि कार्यद्रव्यम् । एकद्रव्यम् तु शब्दः, एकाकाशाश्रितत्वात्, For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ શબ્દ ગુણ છે એની સિદ્ધિ ૧૭૩ तस्मान्न द्रव्यम् । नापि शब्दः कर्म शब्दान्तरजनकत्वात् । कर्मणो हि समानजात्यारम्भकत्वं नास्ति । सत्ताशब्दत्वादिसामान्यसम्बन्धाच्च सामान्यादित्रयप्रसङ्गोऽस्य नास्ति । पारिशेष्याद् गुण एव शब्दः । 295. મીમાંસક –તે પછી શબ્દ ગુણ છે એમાં પ્રમાણ શું ? નિયાયિક --અમે કહીએ છીએ કે પરિશેષાનુમાન. શબ્દના દ્રવ્ય અને કર્મ હેવાના સંભવિત વિકલ્પોને પ્રતિષેધ થઈ ગયો છે અને શબ્દના સામાન્ય આદિ હોવાના વિકલ્પ જ સંભવતા નથી, એટલે છેવટે બાકી રહે છે ગુણ જ, જે શબ્દ છે. મીમાંસક –શા માટે શબ્દ દ્રવ્ય નથી ? યાયિક-કારણ કે શબ્દ એક દ્રવ્યમાં જ સમવાય સંબંધથી રહે છે. દ્રવ્ય કાં તે કોઈ એક દ્રવ્યમાં સમવાય સંબંધથી રહેતું નથી યા તે એકથી વધુ દ્રવ્યમાં સમવાય સંબંધથી રહે છે. કોઈ પણ દ્રવ્યમાં સમવાયસંબધથી ન રહેનાર દ્રવ્યનાં ઉદાહરણ છે આકાશ, પરમાણુ, વગેરે. એકથી વધુ દ્રવ્યોમાં સમવાય સંબંધથી રહેનાર દ્રવ્યોના ઉદાહરણે છે દયાણુક વગેરે કાર્યદ્રવ્યો. શબ્દ તે કેવળ એક જ દ્રવ્યમાં સમવાયસંબંધથી રહે છે, કારણ કે તે જેમાં સમવાય સંબંધથી રહે છે તે દ્રવ્ય આકાશ એક જ છે. તેથી શા દ્રવ્ય નથી. શબ્દ કમ પણ નથી કારણ કે તે શદાન્તરને ઉત્પન્ન કરે છે; કર્મ કર્મને ઉત્પન્ન કરતું નથી. સત્તા, શબ્દત, વગેરે સામાન્ય શબ્દમાં સમવાય સંબંધથી રહેતા હે ઈ શબ્દ સામાન્ય, વિશેષ કે સમવાય પણ નથી. એટલે બાકી રહ્યો તે ગુણ જ શબ્દ છે. [296. નr Tળવણી કરવામાં રાત્રિતવં શસ્થ મવિતિ, દ્રષ્યાनाश्रितस्यादर्शनात् पृथिव्यादीनां च शब्दाश्रयत्वानु पत्तेः । ततश्च गुणत्वे सत्येकद्रव्यत्वम्, एकद्रव्यत्वे सति गुणत्वमितीतरेतराश्रयत्वम् । तथा च समानजातीयारम्भकस्वमपि गुणत्वसिद्धिमूलमेव । गुणत्वे सति शब्दस्याकाशाश्रितत्वात्तदात्मकेन श्रोत्रेण ग्रहणम्। तच्च देशान्तरगतसंयोगविभागप्रभवस्य शब्दस्य सन्तानमन्तरेण श्रोत्रदेशप्राप्त्यभावान्न सिद्ध्यतीति गुणत्वसिद्धिमूला सन्तानकल्पना, सन्तानकल्पनायां च समान नात्यारम्भकत्वात् कर्मव्यवच्छेदे सति गुणत्वसिद्धिरितीतरेतराश्यत्वमेव । 296. મીમાંસક-શબ્દ ગુણ છે એ સિદ્ધ થતાં તેનું આકાશાશ્રિતત્વ બનશે, કારણ કે ગુણ દ્રવ્યમાં આશ્રિત ન હોય એવું જોયું નથી અને પૃથ્વી વગેરેનું શબ્દના આશ્રય હેવું ઘટતું નથી. પરિણામે શબ્દ ગુણ હોતાં તેનું એકદ્રવ્યત્વ (= એકદ્રવ્યાશ્રિતત્વ) પુરવાર થાય છે અને તેનું એકદ્રવ્યત્વ (એકદ્રવ્યાશ્રિતત્વ) હતાં તે ગુણ પુરવાર થાય છે–આમ ઇતરેતરાશ્રયદેષ આવે છે. વળી, શબ્દનું શબ્દઉત્પાદકત્વ પણ શદ ગુણ છે એ પુરવાર થતાં તેમાંથી જ ફલિત થાય. શબ્દ ગુણ હતાં તે આકાશાશ્રિત સિદ્ધ થાય, તે For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ નિયાચિકે આપેલ તર્ક ઇતરેતરાશ્રયદોષમુક્ત આકાશાશ્રિત હોવાને કારણે આકાશરૂ૫ શ્રેત્ર દ્વારા તેનું ગ્રહણ થાય, અને અન્ય દેશમાં સંયોગવિમાગથી ઉત્પન્ન થયેલ શબ્દની શ્રોત્રને પ્રાપ્તિ તે શબ્દની સંતતિ (શ્રેણી વિના થાય નહિ, પરિણામે શબ્દ ગુણ છે એ પુરવાર થતાં શબ્દના સંતાનની કલ્પના થઈ શકે છે, અને શબ્દના સંતાનની કલ્પના કરો એટલે શબ્દ શબ્દને ઉત્પન્ન કરે છે એ ઘટે અને શબ્દ શબ્દને ઉત્પન્ન કરે છે એ સ્વીકારતાં તેની કર્મથી વ્યાવૃત્તિ થાય અને પરિણામે તે ગુણ છે એ પુરવાર થાય-આમ ઇતરેતરાશ્રયદેષ આવે છે જ. [અર્થાત્ રદ શબ્દને ઉત્પન્ન કરે છે કારણ કે શબ્દ ગુણ છે અને શબ્દ ગુણ છે કારણ કે શબ્દ શબ્દને ઉત્પન કરે છે–આ પ્રમાણે ઇતરેતરાશ્રયદેષ આવે છે.]. 297. उच्यते, नोभयत्राप्येष दोषः । श्रोत्रग्राह्यत्वादेव शब्दस्याकाशाश्रितत्वं कल्प्यते, समानजातीयारम्भकत्वं च गुणत्वात् । आकाशैकदेशो हि श्रोत्रमिति प्रसाधितमेतत् । प्राप्यकारित्व चेन्द्रियाणां वक्ष्यते । न चाकाशानाश्रितत्वे शब्दस्य श्रोत्रेण प्राप्तिर्भवति, न चाप्राप्तस्य ग्रहणमिति तदाश्रितत्वं कल्प्यते । एवं समानजातीयारम्भकत्वमपि तत एव श्रावणत्वात् दूरवर्तिनः शब्दस्य श्रवणे सति कल्प्यते, न तु गुणत्वादिति नेतरेतराश्रयत्वम् । कार्यत्वादाकाशाश्रितत्व कल्प्यते इत्येके । 297. નૈયાયિક-આને ઉત્તર આપીએ છીએ. બંને ઠેકાણે આ દેષ નથી. શ્રોત્રપ્રાા હોવાને કારણે જ શબ્દ આકાશાશ્રિત છે એવું કલ્પવામાં આવે છે અને શબ્દ શબ્દને ઉત્પન્ન કરે છે એ તે તે ગુણ હોવાને કારણે ક૯પવામાં આવે છે. આકાશને એક ભાગ જ શ્રેત્ર છે એ તે અમે પુરવાર કર્યું છે. ઇન્દ્રિયે પ્રાકારી છે એ અમે [આઠમા આદિનકમાં] પ્રતિપાદિત કરીશું. જે શબ્દ આકાશાશ્રિત ન હોય તે શ્રોત્રને તેની પ્રાપ્તિ ન થાય અને જે શ્રોત્રને તેની પ્રાપ્તિ ન થાય તે શ્રોત્રને તેનું ગ્રહણ ન થાય, એટલે શબ્દને આકાશાશ્રિત ક૯પવામાં આવે છે. એ જ રીતે શબ્દ શબ્દને ઉત્પન્ન કરે છે એ પણ એના શ્રાવણત્વને કારણે-દૂરવતી શબ્દનું શ્રવણ થતું હોવાને કારણે ક૯૫વામાં આવે છે, ગુણત્વને કારણે નહિ. તેથી ઇતરેતરાશ્રયદોષ આવતું નથી. શબ્દ કાર્ય હેઈ આકાશાશ્રિત છે એમ કેટલીક કાપે છે. 298. નનુ જાર્યવાથrશાશ્રિતરવૈજપનાચાં સવસ્થવેતરેતરાશ્રયે , જાવાदाकाशाश्रितत्वमाकाशाश्रितत्वे सति नियतग्रहणपूर्व पूर्वरीत्या कार्यत्वमिति । नैतदेवम् भेदविनाशप्रतिभासाभ्यामेव कार्यत्वसिद्धेः । किमर्थस्तर्हि नियतग्रहणसमर्थनायायमियान् प्रयासः क्रियते ? नियतग्रहणमपि कार्यपक्षानुगुणमिति दर्शयितुं, न पुनरेषेव कार्यत्वे युक्तिरित्यलं सूक्ष्मेक्षिकया । 298. મીમાંસક-કાર્ય હેવાને કારણે શબ્દ આકાશાશ્રિત છે એમ ક૫વામાં ઇતરેતરાશ્રયદોષ એમ ને એમ જ રહે છે-કાય હેવાને કારણે શબ્દ આકાશાશ્રિત છે, શબ્દ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વ આદિ ગુણ શબ્દગુણમાં ઘટે છે ૧૭૫ આકાશાશ્રિત હોવાની સાથે સાથે તેનું ગ્રહણ, પર્વે જણાવ્યા પ્રમાણે, નિયત લેવાથી (અર્થાત સત્ર નહિ પણે અમુક દેશમાં તેનું ગ્રહણ થતું હોવાથી) તે કાર્ય છે. નૈયાયિકબા એવું નથી, કારણ કે એક શબ્દને બીજા શબ્દથી ભેદ તેમ જ શબ્દને વિનાશ પ્રત્યક્ષ થતે હેવાથી શબ્દનું કાર્ય સિદ્ધ થાય છે. મીમાંસક-તે પછી સાબ્દના નિયતગડણનું સમર્થન કરવા માટે શા સારુ આટલે બો પ્રયાસ કરો છો ? નવાવિક–શનું નિયગ્રહણ પણ કાર્ય પક્ષને અનુકૂળ છે એ દર્શાવવા. તે જ તેનું કાયવ પુરવાર કરવા માટેની યુતિ નથી. વધુ સમ પરીક્ષાની જરૂર નથી. 299. अपर आह परिस्प-दविलक्ष गस्य प्रत्यक्षवादकर्मत्व शब्दस्य साध्यते, न समानजात्यारम्भ कवादितीतरेतराश्रयस्पर्शोऽपि नास्तीति । तस्मात् सर्वथा परिशेषानुमानाच्छब्दस्य गुणत्वसिद्धिः । 299. બીજા કેટલાક કહે છે કે શબ્દમાં કર્મવિલક્ષણતા પ્રત્યક્ષ થાય છે એ કારણે શબ્દ ક્રમ નવી એ પુરવાર કરવામાં આવે છે નહિ કે શબ્દ શબ્દને ઉત્પન્ન કરતો હોવાને કારણે. તેવી પરિશેષ અનુમાનથી શબ્દની ગણત્વસિદ્ધિ સર્વથા ઘટે છે. 300. कथं तर्यस्य महत्त्वावियोगो ? निर्गुणा गुणा इति हि काणादाः । अस्ति हि प्रतीतिमहान् शब्द इते । समानजातीयगुणाभिप्रायं वत् कणादवचनमिति न दोषः । तस्मादाकाशगुणः शब्दः । अपि च यथाऽऽत्मगुणता हीच्छाद्वेषादेरुपपत्स्यते । शब्द। नयेन तेनैव भविष्यति नभोगुणः ॥ | 300. મીમાંસક-જે શબ્દ ગુણ હોય છે તેમાં મહત્વ વગર કેમ રહે ? કારણ કે પુણેમાં ગુગે હોતા નથી એમ શૈોષિકા કહે છે. પરંતુ “મહાન શબ્દ” એવી પ્રતીતિ તે થાય છે. યાયિક-કણુંદના તે વચનને આશય એ જણાવવાનું છે કે તેમાં સજાતીય ગુણ હેતા નથી; (ઉવાહરણર્ય, રૂપમાં રૂપ હેતું નથી, રૂપમાં સંખ્યા તે હેય છે) તેથી, શબ્દ આકાશને ગુણ છે. વળી, જે રીતે [પરિશેષાનુમાનથી! ઇરછી, ષ વગેરે આત્માના ગુણે પુરવાર થાય છે તે જ રીતે શબ્દ આકાશને ગુણ પુરવાર થશે. 301 ये तु समानजातीयशब्दारम्भकत्वनिषेधहेतवः 'शब्दत्वात्' इत्यादयः परैरुपन्यस्ताः तेषामप्रयोजकत्वान्न साधनत्वम् । For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ १७६ શબ્દ કાર્ય જ છે इत्थं सन्तानवृत्त्या च शब्दग्रहणसम्भवे । कल्पनाऽल्पतराऽस्माकं न शब्दव्यक्तिवादिनाम् ॥ शाक्यकापिलनिग्रन्थग्रथितप्रक्रियां प्रति । यत्त दूषणमाख्यातमस्माकं प्रियमेव तत् ।। तस्मात् कार्यपक्षे नियतग्रहणोपपत्तेः अभिव्यक्तिपक्षे च तदभावात् कार्य एव शब्द इति स्थितम् । _301. શબ્દ શબ્દને ઉત્પન્ન કરે છે એને નિષેધ કરનારા “કારણ કે તે શબ્દ છે? વગેરે જે હેતુઓ મીમાંસકેએ આપ્યા છે તે અપ્રોજક હાઈ સદ્ હેતુઓ નથી. આ રીતે શબ્દોણી દ્વારા શબ્દનું ગ્રહણ સંભવતું હોઈ અમારી કલ્પનામાં લાઘવ છે, શબ્દની અભિવ્યક્તિ માનનારાની કલ્પનામાં લાવવું નથી. તમે મીમાંસકેએ બૌદ્ધ, સખ્ય અને જે પ્રક્રિયાઓમાં દેષ દર્શાવ્યા એ અમને ગમ્યું. નિષ્કર્ષ એ કે શબ્દ કર્યો છે એ પક્ષમાં શખનું ગ્રહણ અમુક જ દેશમાં થાય છે એ વસ્તુ ઘટતી હોઈ અને શબ્દ અભિવ્યકત થાય છે એ પક્ષમાં એ વસ્તુ ન ઘટતી હેઈ શબ્દ કાર્ય જ છે એ સ્થિર થયું. 302 तदिदमुक्तं सूत्रकृता 'आदिमत्त्वादैन्द्रियकत्वात् कृतकवदुपचाराच्चानित्यः शब्दः' इति न्या० सू० २.२.१३] आदिमत्त्वादिति संयोगविभागादीनां शब्दे कारकत्वं, न व्यञ्जकत्वमिति दर्शितम् । अतश्च न प्रयत्नान्तरीयकत्वमनैकान्तिकम् । ऐन्द्रियकत्वादिति कार्यपक्षे एव शब्दस्य नियतं ग्रहणमित्युक्तम् । प्रतिपुरुष प्रत्युच्चारणं च शब्द भेदस्यन्द्रियकत्वादिति वा हेत्वर्थः । तेन प्रत्यभिज्ञादुराशा श्रोत्रियाणामपाकृता भवति । कृतकवदुपचारादिति तीवमन्दविभागाभिभवादिव्यवहारदर्शनात् सुखदुःखादिवदनित्यः शब्द इति दर्शितम् । तथा 'प्रागूर्वमुच्चारणादनुपलब्धेः आवरणाद्यनुपलब्धेश्च" [न्या. सू० २.२.१८] इत्यनेन सूत्रेण शब्दाभावकृतमेव तदग्रहणमिति उक्तम् । न हि स्तिमिता वायवः शब्दमावरी. तुमर्हन्ति। मूर्त हि मूर्तेन व्यववीयते नामूर्तमाकाशादिवत् । न च प्रकृत्यैवाकाशादिवदतीन्द्रियः शब्दः । तस्मात् क्षणिकप्रतीतेस्तत्कालमेव शब्दस्यावस्थानमित्यस्थानहेतारपि नान्यथासिद्धत्वम् । [302. એટલે જ સૂત્રકાર ગતમે આ કહ્યું છે કે “શબ્દને આદિ હેવાને કારણે, તે ઇન્દ્રિયગ્ર હ્ય હોવાને કારણે તેમ જ ઉત્પન્ન વસ્તુની જેમ તેની બાબતમાં વ્યવહાર થતા डावाने ४२२ १५६ मनित्य छे.' (न्यायसूत्र २. २. 13) '१५:मा पाने ॥२२' એમ કહીને દર્શાવી દીધું કે સં યોગ અને વિભાગ શબ્દના ઉત્પાદક છે, અભિવ્યંજક નથી. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ શબ્દની અનિત્યતા પુરવાર કરતા હેતુઓ ૧૭૭ અંતે તેથી પ્રયત્ન પછી તર1 જ અસ્તિત્વમાં આવતા (સંભળાતા) હેાખ” એ હેતુ અનૈકાન્તિક નવી [કારણુ કે ‘અમિન્યગ્ય શબ્દ' એ સાષ્યમાં તે રહેતા નથી]. ‘શબ્દ ઈન્દ્રિયગ્રાન ઢાવાથી' એમ કડીને કાયપક્ષમાં જ શબ્દનું નિયતગ્રહણુ શકય છે એ જશુાવી દીધુ. પુરુષે પુરુષ અને ઉચ્ચારણે ઉચ્ચારણે થતા શબ્દસેતુ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થતુ' હેાઇ' એવે પશુ પ્રસ્તુત હેતુને! અ થાય. પરિણામે પ્રત્યમિન્ના દ્વારા શનિત્યત્વને નીરાસ કરવાની મીમાંસકે!ની આશા ટળી જાય છે. ઉપન્ન વસ્તુની જેમ તેની બાબતમાં વ્યવહાર કરવામાં આવા ડેવાથી' એમ કહીને એ કર્તાવો દીધું કે તીવ્ર-મંદ એવા વિભાગ, એક શબ્દ દ્વારા બીજા શબ્દને અભિભ, વગેરે વ્યહારા દેખાતા હેાવાથી સુખદુ:ખની જેમ શબ્દ અનિત્ય છે. વળ, ઉચ્ચારણ પહેલાં અને પછી શબ્દ ઉપલબ્ધ થતા ન હાઇ તેમ જ શબ્દનું આવરણ કરનારી વસ્તુ પશુ ઉપલબ્ધ થતી ન હેાઈ' આ સૂત્ર દ્વારા શબ્દના અમડઝુનું કારણ શ ંતે ખસાવ જ છે એમ કહેવાયુ છે, નિશ્ચલ વાયુએ શબ્દનુ આવરણુ કરવા શિક્તમાન નથી કારણ કે મૂત વસ્તુ મૂર્તી વસ્તુને જ ઢાંકી શકે, આકાશ જેવી અમૂર્ત વસ્તુને ઢાંકી શકે નહિ. વળી શબ્દ સ્વભાવથી જ આકાશ વગેરેની જેમ અતીન્દ્રિય નથી [ કે જેથી અસ્તિત્વ ધરાવતા ડાવા છતાં ઈન્દ્રિયથી ગૃહીત ન થાય.] નિષ્કર્ષી એ કે એક ક્ષણુ જ શબ્દ પ્રતીત થતા હેાવાથી તેટલે વખત જ તેનું અસ્તિત્વ છે એટલે ‘[ઉત્પન શબ્દની] સ્થિતિ [દેખાતી) નડ્ડાઈ ' એવે શબ્દની અનિત્યતા પુરવાર કરવા માટે આપવામાં આવેલા હેતુ અન્યથાસિદ્ધ નથી. યત' 303. वार्तिककृता शब्दानित्यत्वे साधनमभिहितम् 'अनित्यः शब्दो जातिमत्त्वे सत्यस्मदादिबाह्यकरणप्रत्यक्षत्वाद् घटवत्' [ न्या० वा० २.२.१४ ] इति । यत्त्वत्र जातीनामपि जातिमत्त्वादनैकान्तिकत्वमुद्भावितम् ' एकार्थसमवायेन जातिर्जातिमती निस्सामान्यानि [ો વા॰ રમ્યૂનિ॰ રૂ૨૧] તિસલ્યન્તમનુવવનમ્, सामान्यादीनीति सुप्रसिद्धत्वात् । न हि घटे घटत्पार्थिवत्वे स्त इति घटत्वसामान्येऽपि पार्थिवत्वसामान्यमस्तीति शक्यते वक्तुम् । असो निरवद्य एवायं हेतुः । तेन यदुच्यते . जातिमत्त्वैन्द्रियत्वादि वस्तुसमात्र बन्धनम् । शब्दानित्यत्वसिद्ध्यर्थं को वदेधो न तार्किकः || [ો વા૦ અનુ૦ ૨૨] તિ।। तदविदिततार्किक परिस्पन्दस्य व्याहृतम् । 303, વાતિકકાર [ઉદ્યોતકરે] શબ્દનું અનિત્યત્વ પુરવાર કરવા આ અનુમાન જગ઼ાવ્યું છે—શબ્દ અનિત્ય છે, કારણુ કે તે જા તેમમ્ હેાવાની સાથે આપણી બાદ ઇન્દ્રિયા વડે, ઘટની જેમ, પ્રત્યક્ષ થાય છે.’ ૨૩ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ઉદ્યોતક આપેલ હેતુ વિશે એક જ અર્થમાં બે જાતિઓ સમવાય સંબંધથી રહેતી હોવાથી એક જતિ બીજી જાતિથી યુક્ત (રજાતિમત) ગણાય” એમ કહી અહીં [ઉદ્યોતકરના આ અનુમાનમાં] જાતિ પણ જાતિમત હોવાને કારણે જે અનૈકાતિકદેષ [કુમારિભ] આપ્યો છે તે ઘટતે નથી. [કુમારિક ભટ્ટ કહેવા માગે છે કે ઉપર્યુકત રીતે જાતિ પણ જાતિમત છે. વળી તે ઈન્દ્રિયગ્રાહ્ય પણ છે અને તેમ છતાં તે અનિત્ય નહિ પણ નિત્ય છે. એટલે ઉદ્યોતકરનું અનુમાન અનકનિક દષથી દૂષિત છે. પરંતુ તેમણે આપેલે આ દેષ ઘટતું નથી,] કારણ કે સામાન્ય સામાન્યરહિત છે એ હકીકત સુપ્રસિદ્ધ છે. ઘટમાં ઘટવ અને પાર્થિવત્વ એ બે સામાન્ય છે માટે ઘટવ સામાન્યમાં પણ પાર્થિવત્વ સામાન્ય છે એમ કહેવું શક્ય નથી. એટલે [ઉદ્યોતકરે આપેલ] આ હેતુ નિર્દોષ છે. તેથી “જાતિમા, ઈન્દ્રિયગ્રાહ્યત્વ વગેરે જે વસ્તુની કેવળ સત્તાને પુરવાર કરવા માટેના હેતુઓ છે તેમને શબ્દની અનિત્યતા પુરવાર કરવા માટે કેણ કહે ? જે તાર્કિક ન હોય તે” [એમ કુમારિલે] જે કહ્યું તે તે તાર્કિકના વ્યવહારને ન જાણનારાનું વચન છે. 304. ફુદ વાવોના હેતવો મવતિ | ह्यस्तनोच्चारितस्तस्माद् गोशब्दोऽयापि वर्तते । गोशब्दज्ञानगम्यत्वाद्यथोक्तोऽद्यैष गौरिति ॥ विज्ञानग्राह्यता नाम वस्तुस्वाभाव्यवन्धना । नित्यत्वे कृतकत्वे वा न खल्वेषा प्रयोजिका ॥ अप्रयोजकता चैवंप्रायाणां चैवमुच्यते । स्वयं चैते प्रयुज्यन्ते हेतुत्वेनेत किं न्विदम् ।। _304. અહીં ( શબ્દનું નિત્યત્વ પુરવાર કરવામાં) [કુમારિલે આપેલ] હેતુઓ અપ્રાજક છે. (તે હેતુએ છે)–ગઈ કાલે ઉચારેલ “ગાય”શબ્દ આજે પણ અસ્તિત્વ ધરાવે છે કારણ કે જેમ ગઈ કાલે આ ગાય “ગાય”શબ્દજ્ઞાનગણ્ય હતી તેમ આજે પણ તે ગાય”શબ્દg.નગમ્ય છે. વસ્તુની આ જ્ઞાનગમ્યતા વસ્તુના અસ્તિત્વ સાથે અવિનાભાવ સંબંધ વરાવતી હે ઈ ખરેખર વસ્તુને નિત્યત્વ કે અનિત્યવને પુરવાર કરવા સમર્થ નથી. જે [કુમ રિલ] કહે છે કે આ જાતના હેતુઓ [શબ્દની અનિત્યતા પુરવાર કરવા] અસમર્થ છે તે છે તે જ એવા અસમર્થ હેતુઓને [શબ્દની નિત્યતા પુરવાર કરવા] પ્રયોજે છે એ શું વિચિત્ર નથી ? 305. gવં નિચાવે દુર્વો યુનાઃ તમામનવ્ય વાર્ય પર્વત રાઃ | वाचोयुक्तित्वे वैदिको योऽनुवादः न्याये प्रत्युक्ते किंफलस्तत्प्रयोगः ॥ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનિત્યતા ૧૭ क्षणभङ्गिभावस्याभावादपि शब्दस्य क्षणिकतां न वक्तुमलम् । स्थूलविनाशभ वादिति यदुक्तं तदप्यनृतम् सूक्ष्मविनाशापेक्षी नाशः स्थूलः स्थिरस्य कुम्भादेः । प्रकृति तरलस्य नाशः शब्दस्य स एवं हि स्थूलः ॥ सत्त्वाद्यदि क्षणिकतां कथयेत् पुरा वा शब्दस्तदेष कथमक्षणिकोऽभिधेयः । युक्तयन्तरायदि तदेव हि तर्हि चिन्त्यम् किं प्रौढिवादबहुमानपरिग्रहेण ।। अलमतिविततोक्त या त्यज्यतां नित्यवादः कृतक इति नयज्ञैः गृह्यतामेष शब्दः । सति च कृतकभावे तस्य कर्ता पुराणः कविरविरलशक्तिः युक्त एवेन्दुमौलिः ॥ इति जयन्तभट्टकृतौ न्यायमञ्जर्या तृतीयम् आह्निकम् 305. આમ શબ્દની નિત્યતા પુરવાર કરવા આપવામાં આવેલી દલીલે દુર્બળ છે. તેથી શબ્દ કા જ છે એમ માનવું જોઈએ. જ્યારે [શબ્દનિત્યત્વ સિદ્ધ કરવા માટે આપવામાં અાવેલ ] અનુમાનને નીરાસ કરવામાં અાવ્યું છે ત્યારે [શબ્દનિત્યત્વ સિદ્ધ કરવા માટે] વેદવચનરૂપ લિંગ તરીકે જે વૈદિક અનુવાદવાક્યરા famનિયા”]ને પ્રવેગ કરવામાં આવ્યો તેનું ફળ શું ? [કંઈ જ નહિ.] વસ્તુ બે ક્ષણિક ન લેવાથી શબ્દને ક્ષણિક કહેવો ઘટતું નથી. સ્થળ વિનાશ થશે જ.તે છે ઇ [તે ઉપરથી પ્રતિક્ષશુ વિનાશનું અર્થાત સૂફમ વિનાશનું અનુમાન થાય છે એમ જે લૌદ્ધા બે કહ્યું છે તે પણ ખોટું છે. સ્થિર કુંભ વગેરેને સ્થળ નાશ સક્ષમ વિનાશ ની અપેક્ષા રાખે છે પરંતુ સ્વભાવથી તરલ શબ્દને જે નાશ છે તે નાશ જ સ્પલ છે (બવત તે રી ભ 11માં સુક્ષ્મ નાશ અને સ્કૂલ નાશ એમ બે પ્રકારને નાશ જ નથી.) [ બોદ્ધ મતમાં ક્ષણિક્તા પુરવાર કરવામાં સ્થળ વિનાશદર્શન જ હેતુ નથી પરંતુ અસ્તિત્વ પણ હતુ છે. અસ્તિત્વ હોવાને કારણે જો [શબ્દની] ક્ષણિકતા કહેવાતી હોય તે પહેલા તે વખતે આ શબ્દ હત” આ રીતે તેને નિત્ય કેમ કરીને કહી શકાય ? જે For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શબ્દ ઈશ્વકૃત તેને બૌજી દલીલથી નિત્ય કહી શકાતા હાય તો તે બીજી દલીલાને જ વિચારી કાઢોને; મારા પક્ષ જ સાચે છે, તમારા સર્વથા ખાટા છે' એવુ શા લાભ ? અભિમાન ધરાવવાથી વધુ લાંબુ કહેવાથી સયું, તમે મીમાંસકે શબ્દ નિત્ય છે એવા આગ્રહ છેાડી દા. તર્કના નિયમાને જાણનાર તમે શબ્દ કાય છે એ સ્વીકારા શબ્દ કા હૈાતાં ક્રાન્તદશી, અવિરલકિત, પુરાણપુરુષ ચંદ્રમૌલિ તેનેા કર્તા છે, એમ માનવું યાગ્ય છે. જયંત ભટ્ટે કૃત ન્યાયમંજરીનું ત્રીજું અજ્ઞિક સમાપ્ત For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only