________________
પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર
૪૭
69. यदपि च स्वकार्यकरणे प्रमाणस्य परानपक्षत्वमुच्यते, तदपि व्याख्येयं - किं प्रमाणं स्वकार्यकरणे निरपेक्षं सामग्री वा तदेकदेशो वा, तज्जन्यं वा ज्ञानमिति ? तत्र सामग्र्याः सत्यं स्वकार्यजन्मनि नैरपेक्ष्यमस्ति । न तु तावता स्वतः प्रामाण्य, तत्परिच्छेदस्य परायत्तत्वात् । सामग्र्यन्तर्गतकारकस्य स्वकार्ये परापेक्षत्वमपरिहार्यम्, एकस्मात् कारकात् कार्यनिवृत्त्यभावात् । ज्ञानं फलमेव, न प्रमाणमित्युक्तम् । नच फलात्मनस्तस्य स्वकार्यं किञ्चिदस्ति, यत्र सापेक्षत्वमनपेक्षत्वं वाऽस्य चिन्त्येत । पुरुषप्रवृत्त्यादौ तु तदिच्छाद्यपेक्षत्वं विद्यते एवेति यत्किञ्चिदेतत् ।
69. વળી, તમે મીમાંસાએ જે કહ્યુ કે પ્રમાણ પેાતાના કાને ઉત્પન્ન કરવામાં બીનની અપેક્ષા રાખતું નથી તે પણ તમારે સમજાવવુ જોઈએ. પાતાના કાઈને ઉત્પન્ન કરવામાં બીજાની અપેક્ષા ન રાખતું પ્રમાણ શું છે ?—સામગ્રી છે, સામગ્રીને એક ભાગ છે કે તજજન્ય જ્ઞાન છે ? આમાં સામગ્રી પાતાના કાને અર્થાત્ જ્ઞાનને ઉત્પન્ન કરવામાં બીજાની અપેક્ષા નથી રાખતી એ સાચું છે. પરંતુ તેટલા માત્રથી (જ્ઞાનના) પ્રામાણ્યનુ જ્ઞાન સ્વતઃ જ ઉત્પન્ન થાય નહિ કારણ કે પ્રામાણ્યના જ્ઞાનને ઉત્પન્ન થવા માટે બીજી પર આધાર રાખવા પડે છે. [સામગ્રીના એક ભાગને અર્થાત્] સામીમાં સમાયેલા કારકને પેાતાનુ` કા` ઉત્પન્ન કરવા ખીજા પર આધાર રાખવા અનિવાર્ય છે, કારણ કે એક કારકથી કાર્યાં ઉત્પન્ન થતું નથી. [હવે ત્રીજા વિકલ્પની વાત કરીએ. ] જ્ઞાન ફળ જ છે, પ્રમાણુ નથી એ અમે જણાવી ગયા છીએ, ફળરૂપ જ્ઞાનને પાતાનું કાઈ કાર્ય નથી કે જેને ઉત્પન્ન કરવા માટે તે ખીજાની અપેક્ષા રાખે છે કે નહિ એની વિચારણ કરવી પડે. એ ખરું કે પુરુષપ્રવૃત્તિ વગેરેમાં જ્ઞાન પુરુષેચ્છા વગેરેની અપેક્ષા રાખે છે જ પરંતુ પ્રસ્તુતમાં તેનુ` કોઈ મહત્ત્વ નથી.
70. यदपि प्रामाण्यनिश्चये नैरपेक्ष्यमभ्यधायि तदपि न साम्प्रतम् । प्रामाण्यनिश्चयस्य हि द्वयी गतिर्नास्तित्वं कारणापेक्षिता वा । न पुनरस्ति च प्रामाण्यनिश्चयः कारणानपेक्षश्चेति शक्यते वक्तुम् । तत्र प्रथमप्रवर्त्तकप्रतिभा सप्रसवसमये तावन्नास्त्येव प्रामाण्यनिश्चय इत्युक्तम् । न हि नीलग्राहिणा प्रमाणेन नीलस्वरूपमिव स्वप्रामाण्यमपि तदानीं निश्चेतुं शक्यते इति । कालान्तरे तत्प्रामाण्यनिश्चयः सत्यमस्ति, न तु तत्र नैरपेक्ष्यं, प्रवृत्तिसामर्थ्याधीनत्वात्तन्निश्चयस्य ।
70, તમે મીમાંસકેાએ જે કહ્યું કે પ્રામાણ્યના નિશ્ચયજ્ઞાનને ઉત્પન્ન થવામાં કાઈની અપેક્ષા નથી અર્થાત્ પ્રામાણ્યનિશ્ચય સ્વતઃ છે તે પણ બરાબર નથી. પ્રામાણ્યનિશ્ચયને માટે બે જ વિકલ્પા છે—કાં તા પેાતાના અસ્તિત્વને અભાવ કાં તે પેાતાની ઉત્પત્તિમાં } કારણેાની અપેક્ષા. પરંતુ પ્રામાણ્યનિશ્ચય છે અને તેને [પેતાની ઉત્પત્તિ મટે ] કારણુની અપેક્ષા નથી એમ તેા કહી શકાય જ નહિ. પ્રવર્તીક પ્રથમ જ્ઞાનની ઉત્પત્તિ વખતે પ્રામાણ્યનિશ્ચય હાતા જ નથી એ તા અમે કહ્યું છે જ, કારણ કે નીલવસ્તુને ગ્રહણું કરતું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org