________________
તૈયાયિકનું આખ્યાતિવાદખંડન જ માત્ર સંવેદન થતું નથી. એટલે સ્મૃતિપ્રમેષનું સમર્થન કરવાને તમારે પ્રભાકરને આ પક્ષપાત જ છે. વળી, દ્વિચન્દ્રજ્ઞાન વગેરે જ્ઞાનમાં અખ્યાતિ (વિવેકાગ્રહણ) કેવી રીતે છે?
120. નનું સુષિરમિન નયનવૃત્તિરેલ્વેન પ્રીતું રાજનીતિ સારામિતિ | भोः श्रोत्रिय ! तादृशी दृशो वृत्तिरेकत्वमिन्दोर्मा ग्रहीद द्वित्वानुभव तु भान्त क प्रच्छादयामः! ननु चक्षुर्वृत्तौ तद् द्वित्व, तद्गतत्वेन तु यत्तस्याग्रहणं स एव भ्रमः । नैतदेवम् , नेत्रवृत्तेः सर्वत्र परोक्षत्वात् ।
किमेकचन्द्रबोधेऽपि वृत्येकत्वं प्रतीयते ।
इयं ह्यगृह्यमाणैव चक्षुर्वृत्तिः प्रकाशिका ।। एवमुच्यमाने चैकचन्द्रग्रहणेऽपि वृत्त्येकत्वाग्रहणादख्यातिरेव भवेत् । यदपि तिक्तशर्करादिप्रत्ययेष्वख्यातिसमर्थनकदाशया पित्तवृत्तेस्तिक्तत्वस्य संवेद्यमानस्य तत्स्थत्वेनाग्रहणमुपवर्णितं तदपि कुशकाशावलम्बनप्रायम् ।
मोहात् पित्तगतत्वेन तिक्तता चेन्न गृह्यते ।
मा ग्राहि शर्करायां तु किंकृता तिक्ततामतिः ॥ सामानाधिकरण्येन हि तिक्ता शर्करा' इति तदधिकरणा तिक्तताप्रतीतिरुपजायते । पित्तं त्विन्द्रियस्थं तिमिरवदगृह्यमाणमपि भ्रममुपजनयति शरीरस्थमिव ज्वरं शिरोऽर्यादि रोगमित्यलं प्रसङ्गेन ।
120. પ્રાભાકર – અમે કહ્યું છે ને કે તિમિરરોગના દેષને કારણે દ્વિધા વિભક્ત થયેલે નેત્રવ્યાપાર ચંદ્રના એકત્વને ગ્રહણ કરવા સમર્થ નથી.
રયાયિક – અરે એ વેદવિદ્ ! ચક્ષુને તેવો વ્યાપાર ચંદ્રના એકત્વને ભલે ન ગ્રહણ કરે, પરંતુ (ચંદ્રના) ધિત્વના અનુભવનું જે સંવેદન છે તેને અમે કયાં છુપાવીએ? - પ્રાભાકર – તે ધિત્વ ચક્ષુવ્યાપારમાં છે, ચક્ષુવ્યાપારગત ધિત્વનું ચક્ષુવ્યાપારગતરૂપે અગ્રહણ એ જ ભ્રમ છે.
નૈયાયિક – ના, એવું નથી, કારણ કે ચક્ષુને વ્યાપાર તે સર્વત્ર પરીક્ષ છે. શું એક ચંદ્રનું જ્ઞાન જ્યારે થાય છે ત્યારે પણ ચક્ષુવ્યાપારગત એકત્વ દેખાય છે ? આ ચક્ષુવ્યાપાર તે અગૃહીત રહીને જ [પોતાના વિષયને] પ્રકાશિત કરે છે – જાણે છે. આમ કહેવામાં આવતાં તે એક ચન્દ્રનું જ્ઞાન પણ અખ્યાતિ જ બની જા? કારણ કે તેમાં પણ ચક્ષુવ્યાપારગત એકત્વનું અપ્રહણ છે. વળી, સાકરની તિક્તતાના જ્ઞાન જેવા જ્ઞાનમાં અખાતિ(=અવગુ)નું સમર્થન કરવાની ખાટી આશાથી પિત્તમાં રહેલી તિક્તતાનું સંવેદન થતું હોવા છતાં તે તિક્તતાનું પિત્તગતરૂપે ગ્રહણ થતું નથી એમ તમે કહ્યું છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org