________________
શબ્દની અનિત્યતા પુરવાર કરતા હેતુઓ
૧૭૭
અંતે તેથી પ્રયત્ન પછી તર1 જ અસ્તિત્વમાં આવતા (સંભળાતા) હેાખ” એ હેતુ અનૈકાન્તિક નવી [કારણુ કે ‘અમિન્યગ્ય શબ્દ' એ સાષ્યમાં તે રહેતા નથી]. ‘શબ્દ ઈન્દ્રિયગ્રાન ઢાવાથી' એમ કડીને કાયપક્ષમાં જ શબ્દનું નિયતગ્રહણુ શકય છે એ જશુાવી દીધુ. પુરુષે પુરુષ અને ઉચ્ચારણે ઉચ્ચારણે થતા શબ્દસેતુ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થતુ' હેાઇ' એવે પશુ પ્રસ્તુત હેતુને! અ થાય. પરિણામે પ્રત્યમિન્ના દ્વારા શનિત્યત્વને નીરાસ કરવાની મીમાંસકે!ની આશા ટળી જાય છે. ઉપન્ન વસ્તુની જેમ તેની બાબતમાં વ્યવહાર કરવામાં આવા ડેવાથી' એમ કહીને એ કર્તાવો દીધું કે તીવ્ર-મંદ એવા વિભાગ, એક શબ્દ દ્વારા બીજા શબ્દને અભિભ, વગેરે વ્યહારા દેખાતા હેાવાથી સુખદુ:ખની જેમ શબ્દ અનિત્ય છે. વળ, ઉચ્ચારણ પહેલાં અને પછી શબ્દ ઉપલબ્ધ થતા ન હાઇ તેમ જ શબ્દનું આવરણ કરનારી વસ્તુ પશુ ઉપલબ્ધ થતી ન હેાઈ' આ સૂત્ર દ્વારા શબ્દના અમડઝુનું કારણ શ ંતે ખસાવ જ છે એમ કહેવાયુ છે, નિશ્ચલ વાયુએ શબ્દનુ આવરણુ કરવા શિક્તમાન નથી કારણ કે મૂત વસ્તુ મૂર્તી વસ્તુને જ ઢાંકી શકે, આકાશ જેવી અમૂર્ત વસ્તુને ઢાંકી શકે નહિ. વળી શબ્દ સ્વભાવથી જ આકાશ વગેરેની જેમ અતીન્દ્રિય નથી [ કે જેથી અસ્તિત્વ ધરાવતા ડાવા છતાં ઈન્દ્રિયથી ગૃહીત ન થાય.] નિષ્કર્ષી એ કે એક ક્ષણુ જ શબ્દ પ્રતીત થતા હેાવાથી તેટલે વખત જ તેનું અસ્તિત્વ છે એટલે ‘[ઉત્પન શબ્દની] સ્થિતિ [દેખાતી) નડ્ડાઈ ' એવે શબ્દની અનિત્યતા પુરવાર કરવા માટે આપવામાં આવેલા હેતુ અન્યથાસિદ્ધ નથી.
યત'
303. वार्तिककृता शब्दानित्यत्वे साधनमभिहितम् 'अनित्यः शब्दो जातिमत्त्वे सत्यस्मदादिबाह्यकरणप्रत्यक्षत्वाद् घटवत्' [ न्या० वा० २.२.१४ ] इति । यत्त्वत्र जातीनामपि जातिमत्त्वादनैकान्तिकत्वमुद्भावितम् ' एकार्थसमवायेन जातिर्जातिमती निस्सामान्यानि [ો વા॰ રમ્યૂનિ॰ રૂ૨૧] તિસલ્યન્તમનુવવનમ્, सामान्यादीनीति सुप्रसिद्धत्वात् । न हि घटे घटत्पार्थिवत्वे स्त इति घटत्वसामान्येऽपि पार्थिवत्वसामान्यमस्तीति शक्यते वक्तुम् । असो निरवद्य एवायं हेतुः । तेन यदुच्यते
.
जातिमत्त्वैन्द्रियत्वादि वस्तुसमात्र बन्धनम् । शब्दानित्यत्वसिद्ध्यर्थं को वदेधो न तार्किकः ||
[ો વા૦ અનુ૦ ૨૨] તિ।।
तदविदिततार्किक परिस्पन्दस्य व्याहृतम् ।
303, વાતિકકાર [ઉદ્યોતકરે] શબ્દનું અનિત્યત્વ પુરવાર કરવા આ અનુમાન જગ઼ાવ્યું છે—શબ્દ અનિત્ય છે, કારણુ કે તે જા તેમમ્ હેાવાની સાથે આપણી બાદ ઇન્દ્રિયા વડે, ઘટની જેમ, પ્રત્યક્ષ થાય છે.’
૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org