SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાનિત્યસાધક હેતુઓ ૧૨૧ C206 તથા–નિત્યવતવ રૂપે ક્રિઝ શ્રધ્યત્વે (૨) પ્રથરનાનત્તરમુખપત્ર : कार्यः शब्द इति । कार्यत्यानित्यत्वयोः परस्पराविनाभावादे पर सिद्धावन्यतरसिद्धिर्भवत्येवेति कचित्किञ्चित्साधनमुच्यते - प्रयत्नप्रेरितकोष्ठ्यमारुतसंयोगविभागानन्तरमुपलभ्यमानः शब्दस्तत्कायः एवेति गम्यते । (२) उच्चारणादूर्वमनुपलब्धेः अनित्यः शब्दः । न ह्येनमुच्चरितं मुहूर्तमप्युपलभामहे । तस्माद्विनष्ट इत्यवगच्छामः । (३) करोतिशब्दव्यपदेशाच्च कार्यः शब्दः । शब्दं कुरु शब्दं मा कार्षीरिति व्यवहारः प्रयुञ्जते । ते नूनमवगच्छन्ति कार्यः शब्द इति । (४) नानादेशेषु च युगपदुपलम्भात, तेषु तेषु देशेषु शब्देन व्यवहारात् सर्वत्र युगपदुपलभ्यते शब्दः । तदेकस्य नित्यस्य सतोऽनुपपन्नम् । कार्यत्वे तु वहूनां नानादेशेषु क्रियमाणानामुपपद्यतेऽनेकदेशसम्बन्ध इति । (५) शब्दान्तरविकार्यत्वाच्च अनित्यः शब्दः । दध्यत्रेति इकार एव यकारीभवतीति सादृश्यात् स्मृतेश्चावगम्यते । विकार्यत्वाच्च द्राक्षेक्षुरसादिवदनित्यत्वमस्येति । (६) कारणवृद्ध्या च वर्धमानत्वात् । बहुभिर्महोप्रयत्नरुच्चार्यमाणो महान् गोशब्द उपलभ्यते, अल्पैरल्पप्रयत्नैरुच्चार्यमाणोऽल्प इत्येतच्च तन्तुवृद्धया वर्धमानः पटः इव शब्दोऽपि हेतुवृद्धया वर्धमानः कार्यो भवितुमर्हतीति । 206. શબ્દાનિત્યતાના સાધક હેતુઓ આ કહેવાય છે : (૧) પ્રયત્ન કર્યા પછી તરત જ શબ્દની ઉપલબ્ધિ થતી હોઈ શબ્દ કાર્ય છે. કાર્યત્વ અને અનિત્યત્વ પરસ્પર અવિનાભાવી હાઈ એક (કાર્યવ) સિદ્ધ થતાં બીજાની = અનિવત્વની) સિદ્ધિ થઈ જાય છે જ, એટલે કઈ કઈ વાર અનિત્યવસાધક હેતુ આ પ્રમાણે આપવામાં આવે છે પ્રયત્નથી પ્રેરાયેલા કાઠામાંના વાયુના [હય, કંઠ, તાલું વગેરે સાથે સંગવિભાગ પછી તરત જ ઉપલબ્ધ થતા શબ્દ તે સંગવિભાગનું કાર્ય જ છે એવું જ્ઞાત થાય છે. (૨) ઉચ્ચારણ પછી શs ઉપલબ્ધ થતું નથી તેથી તે અનિત્ય છે. ઉચ્ચારાયેલા શબ્દને ઉિરચારણકાળ પછી] એક મુદ્દતં માત્ર પણ આપણે સાંભળતા નથી. તેથી તે નાશ પામી ગ છે એમ આપણને નિશ્ચય થાય છે. (૩) “કરે છે’ શબ્દને શબ્દની બાબતમાં પ્રાજવામાં આવે છે તેથી શબ્દ કાર્ય છે “શ કરો' “શબ્દ કરશે નડિ” એમ વક્તાએ પ્રયોગ કરે છે. શબ્દ ખરેખર કાર્ય છે એમ તે પ્રયોગો જણાવે છે. (૪) શ૬ અનેક દેશોમાં યુગપટ્ટ ઉપલબ્ધ થ હોઈ તે કાર્ય છે.) તે તે દેશમાં શo વડે વહ ર થ હોઈ શબ્દ સર્વત્ર યુગપ ઉપલબ્ધ થાય છે. શ એ બને નિત્ય છે. તે 1 (= અનેક દેશોમાં શબ્દની યુગપટ્ટા ઉપલબ્ધ) ઘટે ન શબ્દ કાર્ય ડાય તો અનેક દેશોમાં ઉત્પન્ન કરાતા અનેક શબ્દોનો તે અનેક દેશો સાથે સંબંધ ધરી શકે છે. (૫) શબ: શબ્દાન્તરમાં પરિણી થતે હાઈ અનિત્ય છે. “દક્ષત્ર માં ઈડર જ કારમાં પરિવર્તન થઈ જાય છે એ હકીક્ત તે બંને વચ્ચેના તાલવ્યવરૂ૫] સાદગ્ય દ્વારા તેમ જ વ્યાકરણસ્મૃતિ [=ા ચાર પાણિનિસત્રી દ્વારા જ્ઞાત થાય છે. દ્રાક્ષારસ, ઈલ્ફરસ વગેરે ની જેમ શબ્દ વિકારી હાઈ અનિત્ય છે. (૬) ન્યા. મ. ૧૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005497
Book TitleNyayamanjari Ahanika 03
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy