________________
ઈશ્વરમાં પાંચ જ આત્મવિશેષગુણ છે.
૧૧૪
[193. [ઈશ્વરની ઈછા પણ નિત્ય છે.] અહીં કઈ શંકા કરે છે કે જ્ઞાન-આનંદની જેમ ઈચ્છાને નિત્ય માનતાં સર્વદા તે ઇચ્છાને સંભવ રહેશે અને પરિણામે સર્વદા જગતની ઉત્પત્તિ થતી જ રહેશે અને તેને ક્યારેય અંત નહિ આવે. સગેવછા નિત્ય હાઈ સંહાર થશે જ નહિ. સંહારેચ્છાને પણ નિત્ય માનતાં રાતદિવસ જગતના પ્રલયની ધારા અટકશે જ નહિ. આ દોષ નથી આવ. ઈશ્વરેચ્છા આભમનઃસંયોગથી ઉત્પાદ્ય ન હોવાથી સ્વરૂપથી નિત્ય હોવા છતાં તેને વિષય ક્યારેક સર્ગ હોય છે, કયારેક સંહાર હોય છે. સર્ગ–સંહારની મધ્યમાં અર્થાત જગતની સ્થિતિની અવસ્થામાં “આ કર્મનું આ ફળ આને મળે” એવી ઈચછા ઈશ્વરને હેાય છે.
194. પ્રનતસ્ય પરિવારમવા gવા તથા વાયામ –“સત્યમ સત્યसङ्कल्पः' इति [छान्दो० ८.२४] । काम इतीच्छा उच्यते, सङ्कल्प इति प्रयत्नः । तदेवं नवभ्य आत्मगुणेभ्यः पञ्च ज्ञानसुखेच्छाप्रयत्नधर्माः सन्तीश्वरे, चत्वारस्तु दुःखद्वेषाधर्मसंस्कारा न सन्तीत्यात्मविशेष एवेश्वरो न द्रव्यान्तरम् । आह च पतञ्जलि:-'क्लेशकर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः' इति [योगसूत्र १.२४] । सोऽयमागमाद् अनुमानात् पक्षधर्मतो वा विशेषलाभ इति स्थितम् ।।
194 તેનો પ્રયત્ન વિશેષ પ્રકારનો સંકલ્પ જ છે. અને આગમ પણ કહે છે કે તે સત્યકામ છે, સત્યસંક૯પ છે.” કામ એટલે ઈચછા [અને] સંકલ્પ એટલે પ્રયત્ન એમ કહેવાય છે.
આમ નવ આત્મવિશેષગુણોમાંથી ઈશ્વરમાં પાંચ છે-જ્ઞાન, સુખ, ઇરછા, પ્રયત્ન અને ધર્મ. તેનામાં દુઃખ, દ્વેષ, અધર્મ અને સંસ્કાર આ ચાર આત્મવિશેષગુણ નથી. તેથી તે એક વિશિષ્ટ પ્રકારને આત્મા જ છે. આત્માથી જુદું દ્રવ્ય નથી. અને પતંજલિ કહે છે કે “કલેશ, કર્મ, વિપાક અને આશયથી (=સંસ્કારથી) રહિત પુરુષવિશેષ ઈશ્વર છે.” (આમ) અગમ દ્વારા, અનુમાન દ્વારા કે પક્ષધર્મતા દ્વારા પેલું કર્તાને વિશેષ ધર્મોનું જ્ઞાન થાય છે એ સ્થાપિત થવું. - 195. પુનર્વિકવિતં સારી કુંવરઃ સૃનતિ નત્િ કરારીરો તિ, તત્રાકારીरस्यैव स्रष्ट्रत्वमस्याभ्युपच्छामः । ननु क्रियावेशनिबन्धनं कर्तृत्वं, न पारिमाषिकम्, तदशरीरस्य क्रियाविरगत् कथं भवेत् ? कस्य च कुत्राशरीरस्य कर्तृत्वं दृष्टमिति । उच्यते । ज्ञानचिकीर्षाप्रयत्नयोगित्वं कर्तृत्वमाचक्षते । तच्चेश्वरे विद्यते एवेत्युक्तमेतत् । स्वशरीरप्रेरणे च दृष्टमशरीरस्याप्यात्मनः कर्तृत्वम् । इच्छामात्रेण च तस्य कर्तृत्वादनेकव्या. पारनिर्वर्तनोपात्तदुर्वहक्लेशकालुष्यविकल्पोऽपि प्रत्युक्तः ।
195. સશરીર ઈશ્વર જગતનું સર્જન કરે છે કે અશરીર ઈશ્વર?—એવા જે બે વિક કરવામાં આવ્યા છે તેમની બાબતમાં કહેવાનું કે અમે તૈયાયિકે તે અશરીર [ઈશ્વરમાં જ ભ્રષ્ટાપણું માનીએ છીએ. ન્યા. મ. ૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org