SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ગકારના ભેદના જ્ઞાનનું કારણ ૧૪૯ _555. अथ मनुषे यरलवादीनामितरेतरविभक्तस्वरूपपरिच्छेदाद् विषय भेदकृत एव भेदप्रत्ययः नोपाधिनिबन्धनः इति, तर्हि गङ्गागगनगर्गादौ गकारभेदप्रतिभासेाऽप्येष न व्यञ्जकभेदाधीनो भवितुमर्ह ति, तत्रापि परस्पर विभिन्नगकारस्वरूपप्रतिभासात् । शुकसारिकामनुष्येषु हि वक्तृभेदे सति व्यजकनानात्वसम्भावनया वर्णभेदप्रत्ययस्य तत्कृतत्वं काममाशयेतापि, वकोकत्वे तु गगनादौ कुतस्तत्कृतो भेदः ? 255. જો તમે મીમાંસકે માનતા હો કે ય, ર, લ, વ આદિ વર્ણોને એકબીજાથી જુદા સ્વરૂપનું ગ્રહણ થતું હોઈ, ય, ર, લ, વ, આદિ વર્ણોનું દજ્ઞાન વિષયભેદને કારણે થાય છે, [āજકરૂ૫] ઉપાધિભેદને કારણે થતું નથી, તો ગંગા, ગગન, ગર્ગ વગેરે શબ્દગત ગકારના ભેદનું આ જ્ઞાન પણ વ્યંજકદના કારણે થવું ઘટતું નથી, કારણ કે ત્યાં પણ એકબીજાથી જુદાં ગકારસ્વરૂપનું પ્રણ થાય છે. [વળી] શુક, સારિકા, મનુષ્ય, એમ વક્તાઓને ભેદ હતાં વ્યંજકભેદની સંભાવના હોવાથી વર્ણભેદનું જ્ઞાન વ્યંજકભેદજન્ય હેવાની શંકા કરાય પણ ખરી, પરંતુ વકતી એક જ હતાં ગગન, ગંગા, ગર્ગ વગેરે શબ્દગત ગવર્ણને ભેદ વ્યંજકભેદજન્ય છે એમ કેમ કવાય? 256 નન તત્રા મફતો મિના પુર્વ ગન્ના , મુવં ત્વે મેવતા જ તેન? तदपि वा भिन्नमित्येके । उच्यते - स तर्हि मरुतां भेदो यरलवादिष्वपि तुल्य इति मा भुत्तेषामपि भेदः । 256. મીમાંસક–ત્યાં પણ વાયુઓ ભિન્ન વ્યંજકે છે, ભલે ને મુખ એક રહ્યું. કિઈ પૂછે કે તેથી શું ? તેથી મુખ પણ ભિન બને છે એમ કેટલાક માને છે. - નાવિક–વાયુઓને ભેદ ય, , લ, વ, વગેરેમાં પણ આ ગકારની જેમ છે, તે ૧, ૨, લ, વ વગેરે ભેદ પણ ન થાઓ. (257. નનુ ચરવાનાં વિશેષuતોતિરહિત, રે તુ ના નાતીલુન્ / કન્નારस्यैव तत्र भेदो नोच्चार्यस्येति । नैतत्सारम् । मा भूदेष विशेष इति प्रतीतिर्भेदबुद्धिस्तु विद्यते एव । अन्या च विशेषबुद्धिरुच्यते अन्या च भेबुद्धिरिति। विशेषप्रतिभासेऽपि क्वचिद् विच्छेदप्रतीतिदर्शनात् । 257. મીમાંસક-ય, ર, લ, વ વર્ગોમાં વિશેષનું જ્ઞાન થાય છે, કારમાં વિશેષનું જ્ઞાન થતું નથી એમ કહેવામાં આવેલ છે. ત્યાં માત્ર ઉચ્ચારણને ભેદ છે, ઉચ્ચાર્ય ગવર્ણન ભેદ નથી. નાયિક-આ તમારી વાતમાં કંઈ સાર નથી “આમાં) આ વિશેષ છે” એવું વિશેષ જ્ઞાન ભલે ન થાય, પરંતુ [“આ આનાથ ભિન્ન છે એવું] ભેદનું જ્ઞાન તે થાય છે જ. વિશેષનું જ્ઞાન જ છે અને ભેદનું જ્ઞાન જુદું છે, કારણકે [‘આમાં આ વિશેષ છે અને આમાં આ વિશેષ છે' એવા વિ.ષના જ્ઞાન વિના પણ કઈક વાર [આ અનાથી ભિન્ન છે” એવું]. ભેદનું જ્ઞાન થતું જણાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005497
Book TitleNyayamanjari Ahanika 03
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy