Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चिंतननी डेडी
આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
.
#
### ####
#
સ્કિન
ww.
ચેતેને ન કરી
www
.••
worr
નજીક
wwળા,
- wwww
*કીઝન
પ્રવચનકુશળ છે આચાર્ય શ્રી પધસાગરસૂરીશ્વરજી
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન શ્રી અરુણોદય ફાઉન્ડેશન
કોબા - ૩૮ર૦૦૯ જિ. ગાંધીનગર - ગુજરાત
આવૃત્તિ ત્રીજી વિક્રમ સંવત ૨૦૪૮
© સર્વ હક્ક પ્રકાશકાધીન
મૂલ્ય રૂ. ૧૫/
સમુદ્રક : દેવરાજ ગ્રાફિકસ છે ૫૪, મેઘદૂત ફલેટ્સ, આશ્રમરોડ, અમદાવાદ - ૯ ફોન : ૪૦૪૧૮૬
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રકાશકીય
શાસન પ્રભાવક પ્રખર વક્તા આચાર્ય દેવ શ્રીમદ્ પદ્મસાગરસૂરીશ્વરજી મ સી. ના પ્રવચનોમાંથી વીણેલાં ચિંતનીય પુષ્પો ચિંતનની કેડી રૂપે પ્રસ્તુત કરતા અતીવ પ્રસન્નતા અનુભવી રહ્યા છીએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગાઉની આવૃત્તિ ખલાસ થઈ જતાં અને લોકોની માંગણી ને જોતાં આ પુસ્તક ની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરી રહ્યા છીએ.
પુસ્તકનું પ્રીંટીંગ કાર્ય ત્વરિત અને સુંદર કરી આપવા બદલ દેવરાજ ગ્રાફીક્સ'નાં સંચાલકો તે ધન્યવાદ.
અમને આશા છે કે ચિંતાની જવાલામાં ચિંતનની કેડી પર શીતળ પરમાનંદ મંગળ વર્તાશે.
3
શેકાતા મનુષ્યોને છાંયડો મળશે અને
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-86
-
કે ચિત્તનીય-પુષ્પો
,
HE
ER
સુખ નથી, શાંતિ નથી, અનેક ભૌતિક સાધનો ઉપલબ્ધ હોવાં છતાં, માનવી હેરાન છે. વૈજ્ઞાનિકો હેરાન છે. ઘણી શોધો કરી, એટબમ + ન્યૂટ્રોન બમ બનાવ્યા, જેના થી મણ વાર માં લાખો માણસો નો સંહાર થયો. દરિયાના પેટાળને અડકી આવ્યા, ચંદ્રમાપર પહોંચવાના બણગા ફંક્યા આ સિવાય અનેક શોધો થઈ છતાંય માનવી ને સુખ કે શાન્તિ મળી શક્યાં નથી.
લાકડાનો લાડવો જોઈ માનવી ને મોમાં પાણી છૂટે, ખાવા માટે તલપાપડ. થાય, ડાહ્યા માણસો વાળે, સમજાવે, પણ તે અનાડી ના વળે, ના સમજે અને ખાવાં જાય. આનંદની કલ્પના હવા થઈ જાય, ચહેરા પર હવાઈઓ ઉડે દક્ષિણામાં બત્રીસી બાહર આવે અને લોહી નીકળે જ. ખાય તો પસ્તાય અને ના ખાય તો પણ પસ્તાય.
લાકડાના લાડવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ભૌતિક સાધનો પાછળ ની આંધળી દોટ, સુખ અને શાનિ માટે, પણ તે શોધ્યાં જયા નહિ, અને તેથી અટવાયા, અથડાયા, કહેવું જ પડશે કે - મનુષ્ય ખોટી વાટે વળેલો છે. જે વાટે આગળ વધવા થી ફક્ત રાખ ને ઢેફા જ હાથ આવશે પણ... હાં... એક વસ્તુ છે, રાખને ઢેફા મળતા પૂર્વે અમૂલ્ય - સમય, સમ્પત્તિ અને સદ્દ વિચારોનું દેવાળું જરૂર કુંકાશે અને નૈતિકતા ના અકાળ ને ઘર આંગણે નોંતરશે. તે નકા માં નફો... જી. હાં ચોખ્ખો નફો, હવે તો માનવી એ સમજવું જ જોઈએ કે ભૌતિક સાધનો દ્વારા સુખ શનિ કે સમાધિ મળતાં નથી. મનુષ્ય સાચી વાટે મળવું જોઈશે ? સહુને સાચા માર્ગે વાળવા માટે...
આચાર્ય શ્રી પલસાગરસૂરીશ્વરજી મ. સા. ના ચિન્તનીય પ્રવચનોની ચિન્તન ની કેડી, જે સુન્દર - રમણીય - અતિસુરમ, પરમાનંદ પરમાહ્યાદ આપનારી અને પરમ શાન્તિને પ્રાપ્ત કરાવનારી છેસંસારની અટવી માં અટવાયેલા ચોર્યાશી લાખ જીવયોનિ ની ભુલભુલામણીમાં અનાદિ કાળ થી ભમતાં માનવી ને અને આ કેડી અનંત અવ્યાબાધ શાશ્વત સુખ ના ધામ મોક્ષનગરે પહોંચાડશે.
ચાલો.. ત્યારે... આગળવધી એ ચિન્તન ની કેડીપર - વેરાયેલ મનનીય ચિનનીય પુષ્પો પણ સાથે વીણતા - વીણતા જઈએ. બીજી આવૃત્તિ વેળાએ
સ્નેહપ.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
મધુર વાણીની મધુર પ્રસાદી
)
ભાગવાન મહાવીરે સામાન્ય જનસમુદાય પણ અનુસરી શકે એવા ઉદર અને સરળ ધર્મમાર્ગની પ્રરૂપણા કરી હતી. ભગવાન તીર્થંકરની આવી ધર્મપ્રરૂપણા જગતને માટે પ્રેરક અને સૌકોઈને પોતાના ઉદ્ધારનો માર્ગ ચીધે એવી ઉપકારક હતી. બળબળતા રણમાં ભૂલો પડેલો માનવી વિશાળ વડલાની શીતળ છાયા મેળવીને જેવી રાહત અને નિરાંતની લાગણી અનુભવે, એવી શાંતિ શ્રમણ ભગવાન મહાવીરની ધર્મ પ્રરૂપણામાં દીન, દુ:ખી અને તિરસ્કૃત માનવજાત સહિત સમસ્ત જીવસૃષ્ટિ એ અનુભવી હતી.
“પાળે તેનો ધર્મ એવા સચ્ચાઈ અને ગુણગ્રાહક દષ્ટિના આજ્ઞાનુસાર પાયા ઉપર આધારિત જૈનધર્મની પ્રરૂપણા ભગવાન મહાવીરસ્વામીએ, અબૂઝમાં અબૂઝ માનવી પણ સહેલાઈથી સમજી શકે એવી લોકોની ભાષામાં અને બહુ જ સરળ શૈલીમાં કરી હતી. અઘરામાં અઘરું લેખાતું તત્ત્વજ્ઞાન અને દુર્ગમ ગણાતા આચાર • ના નિયમો પણ ભગવાનના મુખે વહેતી સરિતાના નિર્મળ, શીતળ અને મધુર જળની જેમ, સર્વજનપ્રિય બની જતાં. ભગવાન ગંભીર અને દુર્ગમ ગણાય એવી વાતો પણ સુંદર દષ્ટાંતો અને કથાઓથી ખૂબ રોચક અને સુગમ બનાવી દેતા. ભગવાનની આ ઉપદેશ શૈલી જેમ અનોખી હતી, તેમાં આદર્શ પણ હતી.
ભગવાને શરૂ કરેલી આ પ્રણાલિકાને લોકભાષાના
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદરરૂપે તેમ જ સુગમ અને સેચક પ્રવચન અને લેખનરૂપે, આપણા શ્રમણસંધે અત્યાર સુધી સારી રીતે સાચવી રાખી છે. કઠણ વિષયને સહેલા અને આકર્ષક રૂપમાં રજૂ કરવાની આ કળા જેમ જે તે વિષયના હૃદયંગમ બોધની સાક્ષી પૂરેછે, તેમ સામાન્ય જનસમુદાયની સમજશક્તિને માપવાની શક્તિનું પણ સૂચન કરે છે.
પૂજય ગણિજી મહારાજ મુનિરાજ શ્રી પદ્મસાગરજી મહારાજ આવી જ સરળ અને મધુર વાણી તથા શૈલીના સાધક છે; બીજાને પ્રયત્ન કરવા છતાં પણ વાણીની જે સિદ્ધિ ન મળે, તે તેઓને સહજપણે મળી હોય એવી છાપ એમનું ધર્મપ્રવચન સાંભળતાં તેમ જ એમની સાથે વાત કરતાં પણ મન પર પડે છે. સાથે સાથે એમાં સંસ્કારિતા, ચિંતનશીલતા અને અધ્યયનપરાયણતાની સુભગ ભાત પડેલી પણ જોવા મળે છે. આ જોઈને કંઈક એમ પણ લાગે છે કે કોઈ પૂર્વની આરાધનાનું જ આ પરિણામ હોવું જોઈએ. પ્રવચન, તેઓ કોઈ ગંભીર મુદ્દો સમજાવતા હોય કે રોજિંદા જીવનને સ્પર્શતા હળવા કે સામાન્ય મુદ્દાની ચર્ચા કરતા હોય; આપણને એમ જ લાગે છે કે તેઓ બોલતા જ રહે અને આપણે એમની વાણીનું રસપાન કરતા જ રહીએ. આવી ધર્મપૂત અને મધુરવાણીનું વરદાન વિરલાઓને જ મળે છે. ન કયાંય કડવાશ, ન તીખાશ, ન આક્ષેપ કે ન ક્લેશ-દ્વેષનો અણસાર; જાણે કેવળ વાણીની મધુરતા જ વહી રહી છે.
“ચિંતનની કેડી” નામે આ નાના સરખા પુસ્તકમાં, પૂજય પદ્મસાગરજી મહારાજની મુધુર વાણીની મધુર પ્રસાદી મળ્યાનો આહ્લાદ જિજ્ઞાસુઓ અનુભવશે. આમાં ચિંતનમાં
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપયોગી થાય કે ચિંતન કરવા પ્રેરે એવા દાખલારૂપ વિવિધ મુદ્દાઓ સરળ અને રોચક રૂપમાં રજૂ કરવામાં આવ્યા છે, તે વાચકો જોઈ શકશે. મહારાજશ્રીની પ્રવચનનિપુણતા અને વાણી ઉપરનું એમનું પ્રભુત્વ જોઈને એમ કહેવાનું મન થાય છે કે તેઓ ધર્મશાસ્ત્રોના જુદા જુદા વિશિષ્ટ અને લોકોપકારક મુદાઓની છણાવટ પોતાનાં પ્રવચનોમાં કરીને એને પુસ્તકરૂપે પ્રગટ કરાવે, એટલું જ નહીં તેઓ સ્વયં એ માટે પોતાની કલમ પણ ચલાવે.
તેઓનાં પ્રવચનો રાષ્ટ્રભાષા હિંદીમાં થતાં હોવા છતાં ગુજરાતીભાષી વિશાળ શ્રોતા સમુદાય જે રસપૂર્વક એનું શ્રવણ કરે છે, એ બિના પોતે જ મહારાજશ્રીની આકર્ષક વકતૃત્વકળાની કીર્તિગાથા બની રહે એવી છે. તેઓની વાણીનું આ મહત્ત્વ જળવાઈ રહે અને એ વાણી ધર્મભાવનાની વિશેષ લહાણીનું નિમિત્ત બને, એમ ઇચ્છીએ.
૬, અમૂલ સોસાયટી, અમદાવાદ : ૭. તા. ૧૭-૮-૧૯૭૫
રતિલાલ દીપચંદ દેસાઈ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રો
( કોબા)
એક પરિચય
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રનો ઉદ્ભવ ઉદ્દેશ્ય તથા ઉપયોગિતા અને આજ : પ્રભુ મહાવીરના સિદ્ધાંતમાં જિનબિંબની ભક્તિભાવપૂર્ણ પૂજા અને જિનાગમની જ્ઞાન લક્ષી ઉપાસના આ મુખ્ય તત્ત્વો પર ઘણું જ મહત્વ આપેલું છે. કેમકે વસ્તુત: આ જ તત્વો મોક્ષમાર્ગના પ્રબળ આધાર છે. આ બન્નેના સમન્વયરૂપ “શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગુજરાતની પુનીત ધરતી પર આકાર ગ્રહણ કરી ચૂક્યું છે. આ કેન્દ્રમાં રહી કોઈપણ તત્વ પિપાસુ અને ધર્મી જિજ્ઞાસુ સુયોગ્ય સાધુ અથવા ગૃહસ્થ જૈન દર્શન - સાહિત્ય-સંસ્કૃતિ-સ્થાપત્ય-શિલ્પક્લા અને યોગ સાધના જેવા વિષયોનું સૂક્ષ્મ અધ્યયન કરી શકશે.
અમદાવાદ અને ગાંધીનગરના હાઈવે રોડ પર સ્થિત ઉદયમાન આરાધના કેન્દ્ર રમણીય, એકાન, અને ચારે બાજુથી વૃક્ષોની ઘટાઓથી ઘેરાયોલું એક પ્રાકૃતિક સ્થળ છે. સાબરમતી નદીના સમીપમાં સુરમ્ય, શાન્ત વાતાવરણમાં નિર્માણ પામેલા આ કેન્દ્ર સાધના અને અપૂર્વ જ્ઞાનાભ્યાસ માટે એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ હશે. ધર્મઆરાધના અને જ્ઞાન સાધનાની કોઈ એકાદ પ્રવૃત્તિ જ નહિ પરંતુ અનેકવિધ જ્ઞાન ને ધર્મ પ્રવૃત્તિઓનો મહાસંગમ એ જ આ કેન્દ્રની
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌથી મોટી વિશેષતા છે. શેરીસા-પાનસર, ભોયણી, મહેસાણા, મહુડી, વિજાપુર, આગલોડ ઇત્યાદિ સુપ્રસિદ્ધ ઐતિહાસિક તીર્થ સ્થાનોની સમીપમાં હોવાથી આ કેન્દ્રનું મહત્વ અનેક ઘણું વધી જવા પામેલું છે. રાષ્ટ્ર સત્ત, પરમ પૂજય આચાર્યદેવ શ્રીમત પદ્મસાગર સૂરીશ્વરજી મ.સા.ની સત્ પ્રેરણાથી આ કેન્દ્રની સ્થાપના વિ.સં. ૨૦૩૭ વીર નિર્માણ ૨૫-૦૭ પોષ વદ ૫ (પાંચમ) ર૬ ડિસેમ્બર ૧૯૮૦ શુક્રવારના શુભ દિવસે કરી હતી. આરાધના કેન્દ્રની અનેકવિધ પ્રવૃત્તિઓની રૂપરેખા :
(૧) મહાવીરાલય : હૃદયમાં ધર્મોલ્લાસ જગાડનારો અતિભવ્ય જિનપ્રસાદ આ કેન્દ્રનો પ્રાણ છે. આ મંદિરની એક આગવી વિશિષ્ટતા એ છે કે પ.પૂગચ્છાધિપતિ આચાર્યશ્રી કૈલાસસાગર સૂરીશ્વરજી મ.સા.ના “કાલધર્મે દિવસે (બાવીશમી મે) ઠીક તેમના અગ્નિસંસ્કારના સમયે બપોરે ૨.૦૦ વાગ્યે માત્ર ત્રણ મિનીટ માટે પરમાત્મા ના ભાલ પ્રદેશ પર રહેલા તિલક પર સૂર્યના કિરણોનું અલૌકિક આભામંડળ રચાય છે.
(૨) ગુરુમંદિર : પૂજ્યપાદ સ્વ. આ.ભ.શ્રીમત કૈલાસસાગર સૂરીશ્વરજી મ.સા.ના પુણ્ય દેહના અન્તિમ સંસ્કાર સ્થલ પર પૂજ્યશ્રીની પુણ્ય સ્મૃતિમાં સંગમરમરનું લાત્મક ગુરુમંદિર બની રહ્યું છે. તેમાં સ્ફટિક રત્નની બનેલી દર્શનીય ચરણ પાદુકાની ગુરુ મંદિરમાં પ્રતિષ્ઠા થશે.
(૩) આરાધના ભવન : આરાધક વર્ગ અહિયાં પોતાનાં ધર્મની આરાધના કરી શકે, એ હેતુથી આરાધના ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. પૂજ્ય મુનિ ભગવન્તો પણ અત્રે સ્થિરતા કરી સંયમની આરાધના સાથે-સાથે વિશિષ્ટ જ્ઞાનાભ્યાસ/ધ્યાન/સ્વાધ્યાય આદિ યોગ પ્રાપ્ત કરી શકશે.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) જ્ઞાનમંદિર : આ શ્રી. કૈલાસસાગરસૂરી જ્ઞાનમંદિર ખૂદ એક વિશાલ સંસ્થાનું કામ કરશે. એક સમૃદ્ધ પુસ્તકાલયના સિવાય એને અન્તર્ગત કાર્યરત વચનાલાય/સંશોધન કેન્દ્ર અને ક્લાદીર્ધા પણ એની ઉપયોગીતાને અધિક સાર્થક કરશે.
(૫) પુસ્તકાલય : આ પુસ્તકાલયમાં લગભગ ૨ લાખ હસ્તપ્રતો ૧ હજાર જેટલા તાડપત્રીગ્રંથો તથા ૧.. લાખ પ્રિન્ટેડ પ્રતો/પુસ્તકો વિગેરેનો સમાવેશ કરેલ છે. ગ્રંથોનો અમૂલ્ય વારસો સચવાઈ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
(૬) સંશોધન કેન્દ્ર : આ કેન્દ્રમાં, સંસ્થામાં મૌજુદ અને અન્યત્ર ઉપલબ્ધ પ્રાચીન હસ્તપ્રતોના આધાર પરથી વિદ્રાન મુનિ ભગવન્તો દ્વારા સાહિત્ય આદિનું સંશોધન સતત ચાલુ રહેશે.
આ ઉપરાંત અન્ય પણ અનેકવિધ પ્રવૃત્તિઓ છે
પૂ. સાધ્વીજીઓ માટે શ્રમણી વિહાર ઇત્યાદિ. * યાત્રાળુઓ માટે યાત્રિક ગૃહ તેમજ ભોજનાલય. * વિદ્વાનોને અધ્યયનાર્થે સ્થિરતા માટે મુમુક્ષુ કુટિરો. * જેમ કે સેવાર્થે આર્ય ચિકિત્સા બતાવતું, અને કરતું દવાખનું
૧૦
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અરુણોદય ફાઉન્ડેશન
એક પરિચય
.......
ઇતિહાસ કી કુછ કડિયાઁ : જૈન સાહિત્ય ૧ સંસ્કૃતિ કે પ્રચાર-પ્રસાર, સાધર્મિક બંધુઓં કો સહયોગી બનના, ઉનકી ધર્મ શ્રદ્ધામેં દૃઢતા લાને કા ખયાલ કરના, જન સેવા આદિ અનેક ભાવનાઓં કો મૂર્તિમન્ત કરને કી તીવ્ર ઇચ્છા સે કુછ ઉત્સાહી સજજનોં દ્વારા શ્રી અરુણોદય ફાઉન્ડેશન નામક સંસ્થા કી સ્થાપના આજ સે કરીબન ૯ સાલ પૂર્વ (દિનાંક ૧૬-૧-૮૧ કે દિન) ગુજરાત કે પ્રમુખ ઔધોગિક શહર અમદાબાદ મેં ગુજરાત રાજય કે વર્તમાન મુખ્યમંત્રી માનનીય શ્રી ચીમનભાઈ પટેલ કે કર કમલોં સે કી ગઈ, જિસે શાસન પ્રભાવક આચાર્ય શ્રી પદ્મસાગરજી સુરીશ્વરજી મહારાજ કા આશીર્વાદ તથા ઉનકે વિદ્રાન શિષ્ય મુનિરાજ શ્રી અરુણોદયસાગજી. મ.સા. કા માર્ગદર્શન ભી પ્રાપ્ત હુઆ.
સંસ્થા કી મુખ્ય ગતિ-વિધિયાઁ : અપને ઓજસ્વી પ્રવચનોં કે માધ્યમ સે જિન્હોંને જન-માનસ પર અમિટ છાપ છોડી હૈ એસે પ્રસિદ્ધ પ્રવચનકાર આચાર્યદેવ શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મ.સા. કે પ્રવચનાંશોં કો પુસ્તક રુપ મેં સમય-સમય પર પ્રકાશિત કરના.
સાત્વિક/સદાચાર/ સંયમ આદિ સુસંસ્કારોં કી જડોં કો ઠોસ બનાને વાલે પ્રેરણાદાયી લેખોં કો સંકલિત કર‘કોબા પત્રિકા કે રૂપ મેં પ્રકાશિત કરના .
ઔર એક જૈન સમાજ કા અપને આપ મેં અકેલાઅનુદા પ્રકાશન :
૧૧
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જબ સે શ્રી મહેન્દ્ર જૈન પંચાંગ કા પ્રકાશન બંદ હુઆ તબ સે પંચાંગ કે ક્ષેત્ર મેં ભિન્ન-ભિન્ન અનેક મહાનુભાવ/મહાપુરુષો ને ઇસ ક્ષતિ કો પૂર્ણ કરને કે અનેક પ્રયાસ કિયે . મગર વે સારે પ્રયાસ મુખ્યત: આર્થિક એવું અન્ય કારણો સે શીઘ હી નિપ્રાણ હો ગયે . જૈન સમાજ કા સ્વયંકા એક ભી પંચાંગ ન રહા . ઐસી સ્થિતિ મેં પૂજ્ય શ્રી અરુણોદયસાગરજી મ.સા.ને પૂજ્ય ગુરુજનોં કી કૃપા સે ઇસ ભારી ક્ષતિ કો ભરને કા દુઃસાહસ કિયા જિસકા પરિણામ આજ આપકે સામને હૈ , આપ સભી કે સહયોગ સે સંસ્થા આજ એક ઐસા પ્રકાશન કરતી હૈ જો સમૂચ જિનધર્માવલમ્બિઓ કા હી માર્ગદર્શક નહીં અપિતુ જૈનેતર બંધુઓં મેં ભી ઇતના હી પ્રચલિત એવં વિશ્વનીય બના હૈ . હર સાલ સંસ્થા -
શ્રી સીમધર પ્રત્યક્ષ પંચાંગ (ગુજરાતી) એવું શ્રીઅષ્ણોદય પ્રત્યક્ષ પંચાંગ (હિન્દી) પ્રકાશિત કરતી હૈ. યહ સંસ્થા કા ગૌરવ હૈ .
સંસ્થા એક લઘુ પંચાંગ કા પ્રકાશન ભી કરતી હૈ જો વર્તમાન મેં શ્રમણ ભગવન્તો મેં અત્યંત લોકપ્રિય હૈ .
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“जे जे बने कर्मों वडे मध्यस्थ थईने देखवं साक्षी बनीने देखता निज शुद्धरूप ज पेखवु "
क्या आपको अपने कर्तव्यों का बोध नहीं हैं ?
अपने-अपने कर्तव्यों का सही मार्गदर्शन चाहते हैं ?
* क्या आप कर्तव्यनिष्ठ बनना चाहते हैं ?
अपने कर्तव्यों के प्रति सजाग बनना क्या आप नहीं चाहेंगे ?
यदि हां !
तो फिर आपको १०८ से भी अधिक ग्रंथके रचयिता योगनिष्ठ आचार्य श्रीमद् बुद्धिसागरसूरिश्वरजी महाराजा के द्वारा लिखित / रचित यह पुस्तक पढना ही रहा ।
कर्मयोग
: किंमत ९९ रुपये :
17 प्रकाशक-प्राप्तिस्थान
श्री अरूणोदय फाऊन्डेशन - कोबा जिला - गांधीनगर - ३८२००९, गुजरात
૧૩
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ઉપલબ્ધ પુસ્તકોનાં નામ
કિંમત
કર્મયોગ આતમ પામ્યો અજવાળું સિંધર પંચાગ સંસય સબ કુરભવે આતમજ્ઞાની શ્રમણ કહાવે સંવાદ કી ખોજ પંચ પ્રતિકમણાસૂત્ર ઈગ્લીશ ધ લાઈટ ઑફ લાઈફ બે પ્રતિક્રમણ સૂત્ર જીવનદૃષ્ટી અવેકનીગ મોક્ષમાર્ગ બીસકદમ મિતિએ સવ ભુએસ સંયમ રંગ લાગ્યો ચિંતનની કેડી જીવનજ્યોતિ બીયોન્ડડાઉટ હે નવકાર મહાન કોબા ડાયજેસ્ટ - મેગેજીન સદ્દભાવના
૯૧-૦૦ ૨૦-૦૦ ૨૦-૦૦ ર૦-૦૦ ૨૦-૦૦ ૧૫-૦૦ ૨૫-૦૦ ૧૫-૦૦ ૧૫-૦૦ ૧૫-૦૦ ૧૫-૦૦ ૧૧-૦૦ ૧૧-૦૦ ૧૫-૦૦ ૧૧-૦૦
૧૫-૦૦
૨૦-૦૦ ૧૦-૦૦
૪.૦૦
૧.૦૦
૧૪
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટૂંક સમયમાં પ્રકાશિત થઈ રહ્યું છે.
...
જૈનધર્મનાં વિશ્વકક્ષાનાં અજોડ વિદ્વાન પંડિત મહારાજ, અધ્યાત્મગુણ સંપન્ન. શ્રી યુગભૂષણ વિજયજી મહારાજ સાહેબના
પ્રવચન માંથી ઉદ્ભૂત ////////////////////////// “ચાલો મોક્ષ માર્ગનું સાચું સ્વરૂપ સમજીએ.),
મોક્ષ ની તાત્વિક ઈચ્છા પ્રગટાવવામાં પરમા આલંબનરૂપ... એવી રીતે સમાદિ આધ્યાત્મિક સુખની પ્રાપ્તિમાં અનન્ય હેતુ ભૂત... મોક્ષનાં તાત્વિક, સ્વરૂપનું ગંભીર વિવેચન (શુદ્ધ વ્યવહારનયથી)
કિંમત રૂ. : ૧૫/
કર્ણાવતી જૈન પ્રવચન સમિતિ દ્વારા ર૦૪૮ કારાવદ - ૩ રવિવાર થી પ્રારંભ કરવામાં આવેલ
રવિવારીય જૈન પ્રવચન માલાનાં જિજ્ઞાસુઓ માટે, (પાઠ્યક્રમરૂપે)
ફક્ત પ્રગટ કરવામાં આવી રહેલ છે. મળવાનું ઠેકાણું - પું. પંડિતરત્નો શ્રી મોહજીત વિજયજી મ. તથા પરમતત્ત્વવિદ્ શ્રી યુગભૂષણાવિજયજી મ. ના રવિવારીય પ્રવચનો નાં અમદાવાદ નાં જુદાં જુદાં સ્થળો એ.
૧૫
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અ.નં.
૧.
ર.
3.
૪.
૫.
૬.
૭.
૮.
૯.
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૧૫.
૧૬.
૧૭.
૧૮.
૧૯.
૨૦.
૨૧.
ટિકિટ
ગાડી
www.kobatirth.org
વિષય
પાસપોર્ટ
પાણી
દીવાદાંડી
અનુક્રમ
લક્ષ્ય
બૂંદ
આંખ
ફ્
માસ્ટર કી
કારખાનું
સાગર
પાણી
પ્રતીક
આંગળી
સત્સંગ
શ્રોતા
મન
મકાન
ફળ
મચ્છર
૧૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
પૃ.નં.
૩
૫
૬ ૩
રે
૧૧
૧૩
૧૪
૧૬
૧૮
૨૦
૨૨
૨૪
૨૫
૨૭
૨૯
૩૧
33
૩૫
૩૭
33005
૩૯
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અ.નં. વિષય
રર. પતંગ
૨૩. તપ
૨૪. બધ
૨૫. તાપ
૨૬ વીજળી
૨૭. અણુશક્તિ
૨૮.
દૂરખીન
૨૯. રડાર ૩૦. સિગ્નલ
૩૧. ગાંઢ
૩૨.
રાષ્ટ્ર' :
૩૩.
૩૪. ગુઝુ
૩૫. દીવાલ
૩૬. સાધુ
૩૪. મન
૪.
૪૨.
૩૮.
૩૯.
૪૦. બહુજ
કા
ટ્રાંસફેામ* ૨
તમન
ચાવી
૪૩. તાર
૪૪. સમાધિ
૪૫. કેન્દ્ર
૪૬. પાટા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
પૂ. ન.
૪૧
૪૩
૪૫
૪૭
૪૯
૫૧
૧૩
૫૫
૫૭
૫૯
.
૨
૬૩
૫
૬૭
૬૯
૭૧
૭૩
Gu
७७
ge
16
૮૧
૮૨
૮૩
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫ ખા
૪૭.
૪૮. તાર
૪૯.૫ કર
..
આત્મા
૫૧. કાગળ
પર. ગુલાબ
૫૩. કાલસા
૫૪. દેવતા
૫૫. વિમાનના કૅપ્ટન
૫૬.
વિમાન
૫૭.
ભવસાગર
૫૮. મુક્તિના કિનારેશ ૫૯, કારખાનું
૬૦. ભાગી અને યાગી
૬૧. પોલીસ અને ગુરુ
કરે. સાધના
૬૩.
આગ ને આત્મા
www.kobatirth.org
૪. દાતા
રપ. ઘાણીના બળદ ૬૬. રેસના ધાડા ૬૭. કિલ્લેખ ધી
૬૮, માખી અને કૂતરા
૯. ઈંટ
૭૦.
01.
૭૨.
તા
નળ અને આત્મા
માનવતા
ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૮૪
૮૫
e
८७
८८
૮૯
૯૧
૯૩
૯૫
૯૭
૯૯
૧૦૦
૧૦૧
૧૦૫
૧૦૬
૧૦૮
૧૧૦
૧૧૨
૧૧૪
૧૧૬
૧૧૭
૧૧૯
૧૨૧
૧૨૩
૧૨૫
૧૨૭
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ : પાસપાટ
વિદેશયાત્રા આજ ફેશન બની ગઈ છે. કાઈ કરવા માટે, કોઈ ભણવા માટે, કોઈ ધધા માટે, કેાઈ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા માટે વિદેશ જાય છે. વિદેશમાં જવા માટે એ ચીજની જરૂર પડે છે : એક વિદેશી હુંડિયામણની, ખીજી પાસપા ની.
પાસપાટ વિના વિદેશની સફર શક્ય નથી. પાસપાટ હાય અને વિદેશી ચલણુ ન હોય તે વિદેશની સફરની મઝા માણી શકાતી નથી. એના અભાવે ક્યારેક ભીખ માંગવાને પણ વારો આવે છે.
આ સિવાય આ ખાખતમાં બીજી ખાખત પણ સૌ સુપેરે જાણે છે કે પાસપોર્ટ ચાગ્ય-અધિકારી વ્યક્તિને જ અપાય છે, અનેક વિધિમાંથી પાર ઊતર્યા ખાદ જ પાસપા મળે છે. અને વિદેશી હુંડિયામણુ પણ મર્યાદામાં જ મળે છે. તેના આધાર વિદેશની સફરના હેતુ પર રહે છે.
આ જીવ પણ વિદેશની યાત્રાએ આવેલા છે અને વિદેશની યાત્રાએ જવાના છે. જીવની ગતિ એ તેનું વિદેશ છે. નસીબ એ તેને યાત્રા માટે મળેલું વિદેશી
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કડી
ચલણુ, આયુષ્યનું ચલણુ ખૂટતા જ તેને પાતાના વતન તરફ પાછુ વળવું પડે છે. જન્મને અફળ જવા દેનાર જીવને ક્રી જન્મ ધારણ કરવા પડે છે.
ભાગ્યથી સદ્ભાગ્ય સાધવું હાય તેા વિદેશની યાત્રાના હેતુ પણ તેવા જ ઉચ્ચ જોઈ એ; ચેાગ્યતા પણ તેવી જ ચાખ્ખી અને બેદાગ જોઈ એ.
મુક્તિ વિદેશ છે. જીવનમાં સમતા,
જન્મ આપણું વતન છે, દેશ છે; મુનિી વિદેશ સર કરવી હોય તેા સવેગ અને તપ જોઈશે. આત્માનું જ્ઞાન જોઇ શે, આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષારૂપી આત્માની ભાષા ખેલતાં આવડવુ' જોઇ શે.
કરાજા સાથે આમાં છેતરપીંડી નહિ ચાલે. દેખાવ ત્યાગના કરી ભાગ ભાગવતા હશે તે મુક્તિના પાસપાર્ટ નહિ મળે. વૈરાગ્યનુ' સર્ટીફિકેટ લઇને સ'સારની માજ માણશે તે। પાસપોર્ટ તમારા જપ્ત થઈ જશે. અને પરિણામ ?
જ્યાંથી નીકળ્યા છે! ત્યાં જ પાછા ફરવું પડશે. ફરી ફરીને જન્મ-મરણના ફેરામાં પડવું પડશે, વિવિધ યાનિ બેામાં ભટકવુ પડશે.
*
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ જ પાણું
પાણીને તમે ગ્લાસમાં ભરો. પાણીને તમે તપેલીમાં ભરે. પાણીને કથરેટમાં ભરે. પાને ઘામાં ભરો. વાસણે વાસણે પાણીનો આકાર બદલાઈ છે. શું આ આકા એ પાણીને મૂળ આકાર છે એમ કોઈ કહેશે ખરું? ના.
પાણીમાં લાલ રંગ નાખે, પાણી લાલ દેખાશે. પાણીમાં કેસરી રંગ નાંખે, પાણી કેસરી દેખાશે. જે રંગ ભેળવશે તેવું પાણી પીન દેખાશે. શુ પાર ને મૂળ રંગ હોય છે? ના,
આત્માના મૂળ નિરાકાર, નિરંજન, નિરાહાર, અરૂપ સ્વભાવને માનવી ભૂલી ગયા છે. આથી આત્માને લૌતિક પદાર્થોમાં રંગાયેલો જોઈ તે જ મિશ્રિત સ્વરૂપને આમાનું રૂપ અને સ્વભાવ માને છે.
પરિણામે જડમાં તે સુખ શોધે છે, અચેતનમાં તે આનંદ જુએ છે. પણ આ પાયાની ભૂલ છે.
આકાર અને રંગથી આત્માને દૂર કરે. આત્માનું અનંત સુખ અને અક્ષય શાંતિ પામશે.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ ૭ દીવાદાંડી
સાગર ઘૂઘવે છે. તેનાં માજા જોર જોરથી ઊંચે ઊછળે છે. એ મેાજા એવી તાકાત અને તેજ ગતિથી ખડક સાથે અથડાય છે કે ઘડીક એમ લાગે કે પથ્થરના ચૂરેચૂરા થઈ ગયા.
આવા સાગરની વચ્ચેાવચ્ચ એક દીવાદાંડી ઊભી છે. તેને ન મેાજાના ભય છે, ન વમળના; તે નિભ ય છે, અનાસક્ત છે.
આ દીવાદાંડી જહાજો અને હાડવા માટે રાહેબર છે. તે સકેત આપે છે : થેાભા, આગળ ભય છે. જાવ, કાઈ જ ભય નથી.
સાધુ-સંતા-ગુરુએ ભવસાગરની દીવાદાંડીરૂપ છે. દીવાદાંડીમાં પ્રકાશ છે. આ સાધુ-સતાના અંતરમાં આત્મજ્ઞાનના દિગ્ન્ય પ્રકાશ છે. આ જ્ઞાનપ્રકાશથી ગુરુએ સસારીઆને સાવધ કરે છે : થાલા ! વાસનાઓનાં વાદળ આવી રહ્યાં છે. થાભા! આગળ કષાયના વમળ છે.
ભવસાગરમાં જીવનનાવ હુંકારા છે ત્યારે ગુરુઓરૂપી દીવાદાંડી તરવા અચૂક ધ્યાન રાખેા. નહિ રાખેખા તે! ભવસાગરમાં તમારી જીવનનાવ ક્યાંક ડૂબી જશે, તેમાં કાઈ શક નથી.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ . ટિકિટ
ગાડીમાં મુસાફરી કરવા માટે ટિકિટ લેવી અનિવાર્ય છે; ટિકિટ લીધા વિના મુસાફરી કરવી એ ગુનો છે. આથી જ ખુદાબક્ષ મુસાફરોને દંડ કરવામાં આવે છે.
ગાડીમાં સેંકડે મુસાફર બેઠા હોય છે. તેમાં ટિકિટ લીધા વિનાના મુસાફર પણ હોય છે. તેના દેખાવ પરથી ભાગ્યે જ ખબર પડે છે કે તે ટિકિટ લીધા વિના મુસાફરી કરે છે. ત્યારે તે તે બીજા મુસાફર જે જ દેખાય છે.
પરંતુ તેવા મુસાફરના હૈયામાં સતત ફફડાટ ફફડતે હેાય છે. તેની આંખે ટિકિટ ચેકર તરફ સાવધાનીથી ઘૂમતી હોય છે. “ટિકિટ વિના હું ગાડીમાં બેસી તે ગયે છું પણ પકડાઈ જઈશ તો? મારી આબરૂ જશે. મને સજા થશે.” આવા અનેક ભયજનક વિચારોથી તે મને મન ધ્રુજતો રહે છે.
મોટા ભાગના માણસે ખુદાબક્ષ-ટિકિટ લીધા વિનાના- મુસાફરે જેવા છે. આથી તે ક્યારેક જ વિચારે છે કે મારું શું થશે? મને નોકરી મળશે કે નહિ? મારે
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી ધ ચાલશે કે નહિ? આ બિમારીમાંથી હું સાજે થઈશ કે નહિ? અને મરી જઈશ તે મારાં બેરીછોકરા એનું શું થશે?
આ ને બીજ આવા અનેક ભયથી માનવી અંદર ને અંદર પ્રૂજી રહ્યા છે. આવા ભયથી તે જીવે છે તેથી જીવન જીવવાને સાચો આનંદ એ માણું શકતા નથી. શાંતિથી, નચિંત મને તે જીવી શકતા નથી. આ માનવી ભયથી અશાંત છે, અજંપ છે,
જીવનની મુસાફરી ન કશી પૂરી કરવી હોય તે ધર્મની ટિકિટ લઈને મુસાફરી કરે. ધર્મની ટિકિટ જેની પાસે છે એને ડરવાનું કોઈ કારણ નથી.
જેની પાસે ટિકિટ છે તેને ટિકિટ-ચેકર સતાવતે નથી. ધર્મની ટિકિટ હશે તે કમરાજા રૂપી ટિકિટચેકર તમને સતાવશે નહિ. ધર્મરૂપી ટિકિટથી તમે નશ્ચિત મને જીવનની મુસાફરી સુખેથી પૂરી કરી શકશે.
પણ ધર્મની ટિકિટ વિના જીવનની મુસાફરી કરશે તે દંડાયા વિના નહિ રહે એ પણ ધ્યાન રાખજે.
આથી જ “ટિકિટ વિના મુસાફરી ન કરો,” એ સુત્રને તમારી આત્મસાધના માટે સદાય નજર સમક્ષ રાખે.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫ ઃ ગાડી
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલસાથી ચાલતી એન્જીન ગાડી હોય કે વિજળી કે ડીઝલથી ચાલતી ગાડી હાય, દરેક ગાડીમાં ડ્રાયવર્ અને ગાર્ડ અનેની જરૂર હોય છે.
ગાડી ચલાવે છે ડ્રાયવર પણ તેનુ' સ ંચાલન ગાર્ડ કરે છે. આ ગાર્ડ આખી ગાડીની સભાળ રાખે છે. તે લાલ-લીલા ફ્રાનસ કે વાવટા ફરકાવી ભય અને સુરક્ષાના સ'કેત આપે છે. ગાર્ડેની સૂચના મુજબ ડ્રાયવર ગાડીને તેજ હાંકે છે, બીમી હાંકે છે. અને અધવચ્ચે અટકાવી પણ દે છે; ક્યારેક ગાડીને પાછી પણ 'કારે છે.
જીવનની ગાડી તો સૌ ચલાવે છે. પણ મોટા ભાગની જીવનગાડીને કાઈ ગાડ નથી હાતા. ગુરુએ જીવનગાડીના ગામ છે.
ગુરુ માનવીને તેનું જીવન કેમ જીવવું તેનું માગ”દર્શન આપે છે. કેાઈ ભય હાય તા તે શિષ્યને કે ભક્તને તે સામે સાવધાન કરે છે,
ડ્રાયવર માટે ગાનું કહેવું-માનવું અનિવાર્ય છે. જે ડ્રાયવર ગાર્ડની સૂચના નથી માનતા તે ડ્રાયવર ગાડીને ક્યાંક અકસ્માત કરી બેસે છે.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચિંતનની કેડી
ગુરુરૂપી ગાર્ડ વિના આજ માનવીની બંનગાડી એકામ દાડી રહી છે. નરી આંખે ન દેખાય તેવા અનેક અકસ્માત તે રાજે રાજ સજે છે. પણ અજ્ઞાન માનવી તેનાથી બેખબર છે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અકસ્માતાથી ખચાવવું હાય તા તમારી ગાડીનું સુકાન કાઈ ગુરુને સોંપી દે. ગુરુ કહે ત્યારે ગાડીને જીવનને તેજ દોડાવા, ધીમે દોડાવા. ગુરુ કહે થાલી જાવ, તે તમારી દોડને થભાવી દે.
ગુરુ તમને જે સંકેત આપે તે સમજો. એ સકેત પ્રમાણે તમે તમારું જીવન જીવેા.
ચાદ રાખા, જે માનવી પાતાનું જીવન ગુરુને ભાસે સાંપી દે છે તેનું જીવન જરૂરથી નિશ્ચિત સ્થાને નિર્વિઘ્નપણે પહેાંચે છે.
જીવનની ગાડીને મુક્તિના ધામે લઈ જવાની છે. આ ધામે પહોંચવા માટે ગુરુનેા સંગ કરી લે. ગુરુને જ તમારી જીવનગાડી સેાંપી દે.
淤
૧૦
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
મશીન નાનું હોય કે મોટું, પછી તે કપડાં સીવવાનું મશીન હોય કે યાંત્રિક માનવ બનાવવાનું મશીન – આજના યુગને મશીનયુગ તરીકે ઓળખાવાય છે. કારણ, આ મશીને આજે રાષ્ટ્રીય સમૃદ્ધિ પેદા કરે છે.
આ દરેક મશીન વૈજ્ઞાનિક ઢબે તૈયાર થયેલું હોય છે. તેમને એક પણ ક્રૂ ઢોલો હેય, સહેજ પણ ઢીલે હોય તો મશીન બરાબર કામ નથી આપતું. લાખો રૂપિયાની કિંમતનું મશીન એક માત્ર ઢીલા સ્કૂના કારણે ધારેલું કામ આપતું અટકી જાય છે.
આજ માનવ પણ મશીન જ બની ગયો છે ને? મશીન એકધાર્યું કામ કરે જાય છે. માનવી પણ આજ એવી જ રીતે જીવે છે.
ત્યારે માનવી છું એટલું સમજવા તરફ ધ્યાન આપશે કે તેને એક ક્રુ ક્યાંક ઢીલો થઈ ગયો છે?
મગજને એક તંતુ કે જ્ઞાનતંતુ આજ ઢીલે થઈ ગયે છે. મન નબળું પડી ગયું છે. આત્મા બિચારે બની ગયો છે.
૧૧
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-: કી
મન અને મગજ નબળાં હોય તે શી દશા થાય? લકે આવા માનવીને પાગલ કહે છે. આંગળી ચીંધીને કહે છે કેઃ “તેના મગજને એક ક હી બડાઈ ગયા છે.”
મન નબળું હોવાથી સત્યને નિર્ણય થઈ શકે નથી. માનવી વિવેક ખોઈ બેસે છે. આથી પસારને તે સાર માની લે છે, સારને અસાર. ભોગમાં બ ને ત્યાગમાં દુઃખ.
આનું પરિણામ આજ એ આવ્યું છે કે આજને માનવી અનેક સગવડે અને સાધને વચ્ચે પણ દુઃખી છે, સંતપ્ત છે, અજપાથી ઘેરાયેલું છે.
જરૂર છે મનને સુદઢ કરવાની. જરૂર છે વૃત્તિઓને સ્થિર કરવાની જરૂર છે વાસનાઓ અને કામનાઓને નિયંત્રણમાં રાખવાની.
અને સૌથી વધુ જરૂર છે આત્માથી વિખૂટા પડી ગયેલા મનને ફરીથી આત્મામાં પરોવવાની, ઢીલા પડી ગયેલા મનના કૂને દઢ કરી એને આત્મા સાથે જોડી દેવાની.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ ઇ માસ્ટર–કી
તાળાની ચાવી ખેવાઈ ગઈ છે. ગોદરેજના કબાટની ચાવી મળતી નથી. ટેબલનું ખાનું બંધ છે, અને ચાવી અંદર રહી ગઈ છે!
કંઈ ફિકર નહિ. તાળાવાળો ઉસ્તાદ માસ્ટર–કીથી બંધ તાળું ઘડીક વારમાં ઉઘાડી આપે છે.
આ માસ્ટર-કીનું આજ દરેક ક્ષેત્રમાં મહત્ત્વ છે. દરેક ધંધાદાર અને કલાકાર પાસે આવી એક માસ્ટરકી હોય છે. તેનાથી તે પિતાનાં ધંધા અને કલાને સફળ બનાવે છે.
પણ જીવનને સફળ બનાવવા વિચારવાનું કે નહિ ? તેના માટે કોઈ માસ્ટર-કી રાખવાની કે નહિ?
જીવનને સફળ બનાવવાની ચાવી સાધુ-સંતે પાસે છે. તેમની પાસે શારૂપી માસ્ટર-કી છે. આ માસ્ટર–કીથી તેઓ અનેકનાં બંધ પડેલા જીવનને ખેલે છે, ઉઘાડે છે.
તાળું તોડ્યા વિના તાળાવાળે ઉસ્તાદ તાળું ખોલે કે તેમ સાધુ-સંતે અજ્ઞાન, અશ્રદ્ધા અને અવિવેકથી બંધ પડેલા અંતરને જરા પણ ઘસરડે પાડ્યા વિના ખોલે છે, ઉઘાડે છે.
૧૩.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ કારખાનું
આજ માનવી મોટાં મોટાં કારખાનાં સ્થાપે છે. ઔદ્યોગિક વિસ્તારમાં રાત-દિવસ કારખાનાં ધમધમે છે. લાખ રૂપિયાની કિંમતના માલનું ઉત્પાદન થાય છે.
આ જ કારખાનાંમાં હડલાળ પડે છે તે ઉત્પાદન સ્થાગત થઈ જાય છે. વ્યક્તિગત અને રાષ્ટ્રીય આવકમાં તેનાથી મોટી બેટ જાય છે.
માનવી જડ કારખાનાને ચલાવે છે, તેની તાકાતને સુપેરે ઓળખે છે, પણ ખુદ પોતાને દેહ એક જબરદસ્ત કારખાનું છે તે ભૂલી જાય છે.
આ મનખાદેહ દ્વારા આધ્યાત્મિક ઉત્પાદન કરવાનું છે. તેમાંથી પ્રેમ, કરુણા, મંત્રી, શાંતિ વગેરે ઊંચી જાતને માલ ઉત્પન્ન કરવાને છે.
કારખાનું નફો રળવા ચલાવાય છે, વધુ શ્રીમંત બનવા ચલાવાય છે. તે ખોટમાં જાય તે કોઈ કારખાનું ચલાવવાની મૂર્ખામી કરતું નથી.
પરંતુ પોતાનું દેહરૂપી કારખાનું બોટમાં ચાલે
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી છે કે નફામાં, તેમાં હડતાલ પણ પડે છે કે એ સતત ચાલુ રહે છે તે આજ કોણ જુવે છે?
આ દેહરૂપી કારખાનામાં ત્રણ વિભાગ છે : કમેં ન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને અંતઃકરણ. આ ત્રણેય વિભાગો પર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. - પાંચેચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચેય કર્મેન્દ્રિો આધ્યામિક માલનું બરાબર ઉત્પાદન કરે છે કે નહિ તેની કાળજી રાખવી જરૂરી છે. અંતઃકરણમાંથી કારખાનાની દેખભાળ બરાબર થાય કે નહિ, કે પછી ત્યાં વિષય અને કષાય લાંચ આપીને બનાવટી માલ તે ઉત્પાદન કરાવી નથી જતાં ને તેની ચાંપતી નજર રાખવાની જરૂર છે. - આ સાથે યાદ રહે કે દેહરૂપી કારખાનું એક દિવસ ઓચિંતુ જ બંધ પડી જવાનું છે. એ બંધ પડે તે પહેલાં આંખથી ભગવાનને જોઈ લે, કાનથી ભાગવાનની વાણી સાંભળી લો, હાથ-પગથી ભગવાનની ભક્તિ કરી લે, આત્માની આરાધના અને સાધના સાધી લે. એ જ સાચું અને નફાવાળું ઉત્પાદન છે.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯ ૪ લક્ષ્ય
ક
માનવી ત્યારે ગુફામાં રહેતો હતો. એ યુગમાં તે ગોફણ વાપરતો હતો. એ જ માનવી જંગલમાં વસવા લાગ્યો, ત્યારે તેણે તીર-કામઠાં વાપરવા માંડ્યાં. એ પછી સમયના વહેતાં પ્રવાહ સાથે તેણે લક્ષ્યવેધના સાધને– શસ્ત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી. તેણે બંદૂક શેધી, રાયફલ શોધી, તપ અને મિસાઈલ્સ પણ શોધ્યાં.
ગેફણ હોય કે બંદક, તેપ હોય કે મિસાઈલ્સ, આ બધાં જ શસ્ત્રો લય પર તકાય છે. જેને મારવાના છે, વીંધવાના છે તેના પર તે મંડાય છે.
ફળ તેડવા માટે ફેંકાયેલ ગફણ ફળ પર તાકેલી ન હોય તે ફળ નથી તૂટતું. બંદૂક, તેપ, મિસાઈલસ પણ ત્યારે જ લક્ષ્યને વેધી શકે છે, જ્યારે તેનું નિશાન ચોક્કસ હોય છે. નિશાન ચોકકસ ન હોય તે આમાંથી એક પણ હથિયાર લક્ષ્યવેધ નથી કરી શકતું.
જડ પદાર્થો પ્રત્યે આટલો ચોક્કસ માનવી પોતાના જીવનના લક્ષ્ય પ્રત્યે કેટલો બેદરકાર રહે છે !
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી મોટાભાગના માણસે જીવે છે ખરા, પણ લક્ષ્ય વિના, કેઈ ધ્યેય વિના. હેતુવિહીન જીવન બધા જીવે છે.
અલબત્ત, પૈસા મેળવવાનું, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનું મોટાભાગના માનવીઓનું ધ્યેય હોય છે. એ ધ્યેય ઘણાં સિદ્ધ કરે પણ છે.
પરંતુ આવા ધયેયથી આત્માને ઉદ્ધાર થતું નથી, આ માટે જરૂર છે. પ્રથમ આત્મપ્રાપ્તિનું ધ્યેય નક્કી કરવાની.
ધ્યેય નક્કી કરો અને તેના પર નિશાન તાકે. ધ્યેય મુક્તિનું રાખશો અને નિશાન બીજે તાકશે તે મુક્તિ કદી નહિ મળે.
ધ્યેયને સામે રાખી સાધના અને આરાધના કરવાથી જ ધ્યેયને પામી શકાશે. ભૌતિક પદાર્થોમાં ફૂખ્યા રહેવાથી આત્માની અનુભૂતિ અને પ્રાપ્તિ કરી નહિ થાય.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
૧૦ બંદ
રજ
સાગર ધીર છે, ગંભીર છે, તપસ્વી પણ છે.
સાગરનું પાણી કઈ પીતું નથી. પીવે છે તે તેનાથી સુકાતું ગળું ભીંજાતું નથી. તરસ એવી ને એવી જ રહે છે. ઊલટું સાગરનું પાણી પીવાથી મેં ખારું બની જાય છે.
સાગર જાણે છે કે પોતે ખારે છે. આથી જ એ પિતાની ખારાશ મિટાવી દેવા ખડક સાથે જોરથી માથાં પછાડે છે.
પરંતુ સાગર માત્ર માથું જ નથી પછાડત, અલપણે, દઢ શ્રદ્ધાથી અને કશીય ફરિયાદ કર્યા વિના સમભાવથી તે તપ પણ કરે છે. આ
પોતાની જાતને તે તપાવે છે. સૂર્યની અસહ્ય ગરમીને એ પિતાની છાતી પર ઝીલે છે. ગગન ક્યારેક આગ ઓકે છે. માનવ સૃષ્ટિ એ ધામધખતા તાપથી આકુળ-વ્યાકુળ બની જાય છે. ત્યારે સાગર એ ગરમીને તાના અણુએ અણુમાં પ્રસરવા દે છે.
મૂગળનું વિજ્ઞાન કહે છે કે સૂર્યની ગરમીથી સાગરના પાણીની વરાળ બને છે. એ વરાળ ઊંચે ચડે
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી છે. તેના વાદળાં બંધાય છે. એ વાદળાં પવનની ગતિ સાથે આગળ વધે છે, પર્વત સાથે ભટકાય છે અને ધરતી લીલીછમ બની જાય છે. એ પાછું ત્યારે મીઠાં હોય છે.
સાગર કહે છે : મારી ખારાશને નહિ, મીઠાશને જુ; મારી આળસને નહિ, મારી અપક્ષ આરાધનાને નીરખે.
સાગરનાં જલબિંદુઓ તપીને ઊંચે ચડે છે. તપવાથી તેમની ખારાશ નષ્ટ થઈ જાય છે, એટલું જ નહિ, મીઠી મધુરપ તેમાં ભરાય છે.
જગતના તમામ ધર્મો આથી જ અનુરોધ કરે છે કે –
ઊર્ધ્વ ગતિ પામવી હોય, ઊંચે ચડવું હોય, ઉન્નતિ કરવી હોય, જીવનને મીઠું અને મધુર બનાવવું હોય તે–
તપ કરે, સહન કરે, સાધના કરો, સમભાવ કેળ.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ : આંખ
મીઠાઈમાં ન મીઠાશ છે. લીમડામાં ન કડવાશ છે. ગુલાબની પાંખડીએમાં ન સુંવાળપ છે. કાંટામાં ન તીક્ષ્ણતા છે.
અ નામની વ્યક્તિએ ચશ્માં પહેર્યા છે. તેનાં ચશ્માંના કાચના રંગ સફેદ છે.
અ નામની વ્યક્તિએ પહેરેલ ચમાંના કાચના રંગ લાલ છે.
કેાઈ એ લીલા કાચનાં ચશ્માં પહેર્યા છે, તે કેાઈ એ આસમાની રંગનાં,
એ
આ બધા જ ચશ્માંધારીએ એક જ વસ્તુને છે, પણ કાઈ ને એ વસ્તુ છે તેવી જ દેખાય છે, કાઇ ને લીલી તેા કાઈને આસમાની.
૨૦
આમાં વાંક શું વસ્તુના છે ? ના. વસ્તુ તો છે તેવી ને તેવી જ છે, પણ આંખ પર રંગીન કાચનાં ચરમાં પહેર્યાં’ છે એટલે દરેકને એક જ રગની દેખાય છે.
વસ્તુ જુદી જુદી
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી સંસારના ભોગ-પદાર્થોનું પણ એવું જ છે. માનવી તેને રંગીન ચશ્માંથી જેવા ટેવાઈ ગયે છે. આથી તેને બંગલા અને મેટરમાં સુખ દેખાય છે. રૂપમાં તેને સંતોષ જણાય છે. સગવડો અને સાધનામાં તેને શાંતિ લાગે છે.
પરંતુ વાસ્તવમાં આ બધે નજરને ભેદ છે. ના બંગલા-મેટરમાં સુખ છે, ન પ્રતિષ્ઠા અને પ્રેમમાં. સંસારના ભેગ-પદાર્થો તે જડ છે.
જડ પદાર્થોમાં આપણે મારાપણાનું આરોપણ કરીએ છીએ તેથી તેમાં સુખ છે એમ જણાય છે. બાકી એ પદાર્થોમાં સ્વયં સુખ આપવાની કોઈ જ તાકાત નથી.
આથી જ જીવનને તથા સંસારના ભેગ-પદાર્થોને માત્ર આત્માની નજરે જુઓ, સફેદ કાચથી જુઓ. વાસના અને કામનાના રંગીન કાચથી ન જુવે.
આત્માની નજરે જે જુવે છે તેને સંસારના કેઈ જ ભેગ-પદાર્થોમાં સુખ નથી જણાતું. તે આત્મસાધક તે એવા સુખાભાસથી સદાય દૂર જ રહેવાને.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ જ સાગર
= 2
કw
જે
-',
નદી કલકલ વહે છે. પહાડ પરથી નીકળી અનેક વિસ્તારમાં વહેતી વહેતી તે છેવટે સાગરમાં મળે છે.
સાગર ઘૂઘવે છે, ઊછળે છે; નદીઓને પામીને તે વધુ ઘૂઘવાટ કરે છે.
નદીઓનું પાણી મીઠું છે, સાગરનું પાણી ખારું. નદી તે એની એ જ છે, જે પર્વતમાંથી નીકળી સાગરમાં સમાઈ જાય છે. તેનું પાણી એનું એ જ છે—જે પાણી પીને લોકે પિતાની તરસ છિપાવે છે.
તે સાગરનું પાણી ખારું કેમ? સાગર ખાર ખારે કેમ ? નદીઓના મીઠા પાણીથી બનેલા સાગરનું પાણે માનવી ધૂંકી કેમ નાંખે છે?
કારણ, નદી સમાજવાદી છે, સાગર સંગ્રહાખોર છે.
પર્વતની ગોદમાંથી નીકળેલી નદી જ્યાં જ્યાં વહે છે ત્યાં ત્યાં તે પોતાનું પાણી આપતી આપતી આગળ વધે છે.
નદી દાન કરે છે, વહેચે છે. ઉદારતાથી તે આપે છે. સાગર નથી દાન કરતે, નથી વહેચતે, નથી કેઈને સ્વેચ્છાએ આપતે.
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચિંતનની કેડી
નદી દાની છે આથી નિમળ અને મીઠી છે. સાગર પરિગ્રહી છે, સંગ્રહખાર છે, કંજૂસ છે; આથી તે ખારા છે અને સદાય ઘૂઘવે છે.
ઘણાં અમને કહે છેઃ પૈસા હાય ! અમે પુણ્
<
ܕ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાન કરીએ. પર્ણ દાન માત્ર પૈસાથી જ નથી થતુ. દાન તેા શક્તિનુ પણ થઈ શકે છે. બુદ્ધિનું પણ થઈ શકે છે. અને સમયનુ' પણ થઈ શકે છે.
તમારી પાસે બુદ્ધિ છે, તે એ બુદ્ધિનુ દાન કરી જગતમાં સારા અને ઉમદા વિચારો ફેલાવા, કલેશ અને કંકાસ ઓછા કરવામાં મદદગાર અનેા,
તમારી પાસે સમય અને શક્તિ છે, તેા દુઃખીઆની સેવા કરી, ભાંગેલાને બેઠા કરી, હતાશને આશા આપે, તેને નવું જીવન જીવવાનુ` ખળ આપે.
કશાયના સંગ્રહ ન કરો. આપે, વહે'ચા અને જુએ કે તમારુ જીવન મીઠું. અની રહેશે.
激
૨૩
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ * પાણી
પૈસામાં ન સુખ છે, ન દુઃખ. પ્રતિષ્ઠામાં ન આનંદ છે, ન આંસુ. પ્રેમમાં ન ઉલ્લાસ છે, ન ઉદાસી. ઘરમાં ન શાંતિ છે, ન કકળાટ,
આત્મા તા સુખથી સભર છે, આનથી લેાછલ છે. ઉલ્લાસથી તે ઉભરાય છે. આત્મા તેા શાંતિસ્વરૂપ છે.
તમે ચૂલા સળગાવતા હૈ। કે સગડી, પ્રાયમસ પટાવતા હો કે ગેસ. એના ઉપર તમે જ્યારે પાણીની તપેલી મૂકે। છો, ત્યારે એમાંનું પાણી ઠંડુ હાય છે, એ જ સાધનાને તમે સળગાવા છો તે પાણી ગરમ થાય છે.
વાસ્તવમાં પાણી ગરમ નથી હોતું; ગરમ કરવાથી તે ગરમ અને છે. પશુ એ જ ગરમ પાણી નીચેનું ખળતણ ખંધ પડી જતાં વળી પાછુ એ ઠંડ ુ' પડી જાય છે. આમ પાણીના સ્વભાવ ઠંડકના છે.
એ જ પાણીને રેફ્રીજેટરમાં મૂકો તા એ પાણી ખરક્ થઇ જશે. પણ ખરફ એ તેના સ્વભાવ નથી આથી જ બરફ અહાર મૂકતાં તે ફરી પેાતાના પ્રવાહિત રૂપમાં આવી જય છે
૨૪
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ જ પ્રતીક
રૂપ કંઈ માત્ર ગોરી ચામડીમાં જ નથી; જોવાની આંખ હોય તે રૂપ તે ચારે બાજુ વેરાયેલું છે. અરે! ખુદ પિતાનામાં પણ એ ભારોભાર સંતાયેલું છે.
આંગળીઓમાં પણ રૂ૫ છે. અને આધ્યાત્મિક રૂ૫? આત્મિક સૌન્દર્ય ? એ રૂપને ઓળખે. એ સૌન્દર્યને પામે.
તર્જની અક્કડ અને સીધી બની જ્યારે કોઈની તરફ ચીંધાય છે ત્યારે એવી વ્યક્તિ પાસે કઈ બેસતું નથી. તેવા પ્રસંગે વ્યક્તિ ગુસ્સામાં હોય છે; બુદ્ધિથી બધિર હોય છે.
એ જ તર્જની વળે છે, નમે છે અને અંગુઠા ઉપર પિતાનું માથું ટેકવે છે ત્યારે તે કઈ દિવ્ય મુદ્રા સજે છે.
એ મુદ્રા એક પ્રાર્થનાની છે, માળા દ્વારા થતા જાપની છે.
આ તર્જની એ મનનું પ્રતીક છે. અંગુઠો આત્માનું પ્રતીક છે.
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી મન અને આત્મા એક થાય છે ત્યારે અનંતા ભનાં કર્મો ખરવા લાગે છે.
બાકીની ત્રણ આંગળીઓ આ કર્મોને સર્વથા ક્ષય કરવા માટે બળ આપે છે. એ ત્રણ આંગળીઓ પ્રતીક છે સમ્યગજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યગુચારિત્રની.
આ સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી મન આત્મામાં એકાકાર બને છે ત્યારે આત્મા પર લાગેલ દેહ અને કર્મની વગણાઓ છૂટી જાય છે. પછી રહી જાય છે. માત્ર એક આત્મભાવ અર્થાત્ આત્મા.
આંગળીઓના આ ગોપિત આધ્યાત્મિક સૌન્દર્યને જે પામે છે તેને ઉદ્ધાર થઈ જાય છે.
રૂપ અને સૌન્દર્ય વચ્ચે આ જ મહત્તવને તફાવત છે.
રૂપ જીવને ભંગાર કરે છે, સૌન્દર્ય જીવન ઉદ્ધાર.
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫ “ આંગળી
C
‘જો, પેલા ચાર જાય.'
આળખ્યા એને ? લાખાનુ' દેવાળું ફૂંકીને એણે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાંઈકને નવડાવી નાંખ્યા છે!
ગેટ આઉટ, નીકળ અહી‘થી.'
તિરસ્કાર, ઘૃણા અને રાષ ખતાવવા માનવી પાતાની તર્જની આંગળીને ઉપયોગ કરે છે. તજની ચીપીને તે બતાવે છે કે સામા માણસ કેવેશ લુચ્ચા, બદમાશ અને લક્`ગેા છે.
આ સમયે, રાષ અને ધિક્કારની આગમાં માનવી એ ભૂલી જાય છે કે જેના સામે તે આગ એકે છે, ધૃણા વ્યકત કરે છે તેના તરફ માત્ર તર્જની જ
ચીધાય છે,
ખાકીની ત્રણ આંગળીએ ત્યારે પાતાના તરફ જ માં રાખે છે.
આ ત્રણ આંગળીઓ કહે છે કે ‘ભાઈ! તું નાહક શ! માટે ખીજાનાં છિદ્રો જીવે છે? બીજાના દેાષ શા માટે અતાવે છે? સામાની નિંદા અને કુથલી તું શા માટે કરે છે?
૨૭
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
- તું તારી ભીતર છે, તું ખુદ તારું પોતાનું જીવન તે તપાસ શું તારા જીવનમાં કોઈ દોષ નથી? ભલે દુનિયાની નજરે તું રેડ-હેન્ડેડ (ગુનો કરત) ન પકડાયે હે, પણ શું તે કોઈ જ ગુને કે અપરાધ નથી કર્યો?
તેંય ભૂલ કરી છે, તારા જીવનમાંય ઘણું દેષ છે. તારા અંતરમાંય નીંદવા યોગ્ય ઘણું ગંદગી ભરી છે.
પણ પિતા તરફ વળેલી ત્રણ ત્રણ આંગળીઓના ઈશારાને આજ કે માનવી નિહાળે છે?
આત્માને પામવું હશે તે પ્રથમ ભીતર જેવું પડશે; અંતર તરફ મેં રાખતી આંગળીઓને સંકેત સમજવો પડશે, સામાને નહિ પણ સ્વને તિરસ્કાર પડશે; સામાની નહિ પણ સ્વની નિંદા કરવી પડશે, બીજાની નહિ પણ પોતાની ધૃણા કરવી પડશે.
સ્વનિંદા કરે, સ્વને સંમાજિત કરે. સ્વ શુદ્ધ બનશે એટલે આત્મા આપોઆપ પરમાત્મા બનશે.
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ જ સત્સંગ
ત્યારે હું એક નદીકાંઠેથી પસાર થઈ રહ્યો હતે.
મેં ત્યાં જોયું કે તેની ખૂબ જ નજીકમાં લીલી હરિયાળી ઊગી હતી. મેં તેના ઉલાસનું નૃત્ય જોયું અને મારો આત્મા વિભેર બની ઊઠ.
ડેક ગયા પછી મને વિચાર આવ્યો કે આ હરિયાળી કોણે ઉગાડી હશે? કોણે ત્યાં બીજ રોપ્યાં હશે? એ બીજની કોણે માવજત કરી હશે? કોઈ વાવનાર નથી, કોઈ ઉછેરનાર નથી, તે એ હરિયાળી કેવી રીતે ઉલ્લાસનું નૃત્ય કરતાં શીખી હશે? આનંદનું ગીત તેને કોણે શીખવાડયું હશે?
વિચારો ના વમળમાં હું ડૂબતે ગયે; ડૂબતા વિચારો તકિયે જઈને છેવટે સ્થિર થયા, ત્યાં જ મને ઠંડી હવા કહ્યું :
માં આટલા બધા વિચારોમાં શું ગોથાં ખાય છે? ત્યાં તે નદી નહોતી જોઈ ?”
જોઈ હતી ને.”
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી નદીમાં પાણી હતું ને?” “હતું.”
અને મને સમજાઈ ગયું કે ઠંડી હવા મને શું કહેવા માંગે છે.
નદીનાં પાણીનો એ પ્રભાવ છે કે તેના કાંઠે જે આવે તેને તે શીતળતા આપે છે, સંસ્કાર આપે છે. પેટાળમાં દટાયેલ અણદીઠ બીજને તે પિષે છે, સંવધે છે. અને પછી બીજ ધરતીને ચીરીને તેનું માથું સૂર્ય સામે ઊંચું કરે છે. નદીના પવિત્ર સ્પર્શથી તે આનંદનું ગીત ગાય છે અને ઉલ્લાસનું નૃત્ય કરે છે.
સત્સંગનો મહિમા આ જ છે. સંતની પાસે તમે બેસો અને તમારું જીવન મહેકી ઊઠશે, ભીમાં દટાયેલ શુભ લાગણીઓ આત્માના ગીત ગાતી બનશે અને તમે આમેલ્લાસનું નૃત્ય કરવા લાગી જશે.
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ શ્રેતા
એણે સગડીમાં કાગળ નાંખ્યો અને આંખના પલકારામાં જ તે ભડ ભડ બળીને રાખ થઈ ગ
એણે સગડીમાં કોલસા પૂર્યા, કોલસા ધીમે ધીમે બન્યા. પૂરા લાલચોળ બન્યા, અને છેવટે રાખ થયા.
કાગળની રાખ કાળી થઈ કોલસાની રાખ સફેદ.
કાગળ અને કોલસો બંનેય બન્યાં, પણ કાગળનું બળવું નકામું ગયું, કોલસાનું બળવું સાર્થક થયું. કારણ, તેને ધીમા તાપથી રસોઈ થઈ, કોઈની ઠંડી ઊડી.
શ્રોતા પણ આમ બે પ્રકારના છે : એક સાંભળે પણ છે, સાંભળીને તેના પર વિચારતા નથી, સાંભળીને ઝટ ઝટ ઊભો થઈ જાય છે. મળેલ વિચારલાથાને તે ખંખેરી નાંખે છે.
બીજે સાંભળે છે, તેના પર વિચાર કરે છે. અંતરમાં ઊંડે ઊતરે છે, પિતાના દોષને દૂર કરે છે. જિંદગીને ભીતરથી અજવાળે છે. સમગ્ર જિંદગી તેની વિચારની આગમાં સળગી ઊઠે છે
૩૧
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી આ આગ તેને નથી દઝાડતી, નથી બાળતી, એ તે તેના જીવનને પ્રકાશ આપે છે.
શ્રોતા બંને છે, બંનેય સંતનું પ્રવચન સાંભળે છે. પણ પહેલે સાંભળીને કશું જ પામતો નથી, કોધાક રહે છે જિંદગીભર–જ્યારે બીજો પ્રવચનને પોતાના જીવનમાં ચરિતાર્થ કરે છે, અને અંતે તે પરમાત્મા બને છે.
શ્રવણ કરે તે શ્રમણ બનવા માટે કરજે, શ્રવણનું સતત સ્મરણ કરજે. પ્રભુના સ્મરણમાં સ્વનું વિમરણ એટલે જ ઉત્તમ મરણ, ભાવનું મરણ.
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
USB
વિજ્ઞાનયુગનો માનવી કમાલ છે! તે જગતની ગરમીથી બચવા માતાના મકાનને એકીશન બનાવે છે. બહારનાં અવાજેથી દૂર રહેવા મકાનને સાઉન્ડ-પ્રફ બનાવે છે.
આવા એરકન્ડીશન અને સાઉન્ડ-પ્રફવાળા મકાનમાં રહેતાં હું ઘણી ઓળખું છું, અને જોઉં છું કે એરકીશન રૂમમાં પણ તેમને પરસેવો થાય છે. બેચેનીથી એ રૂમમાં આંટા મારે છે, પલંગમાં પડખાં ઘસે છે.
માઉડ વાળા રૂમમાં પણ તે કંટાળે છે. તેમનાં દિયાં જંપ નથી.
આમ કેમ બને છે. એરકન્ડીશન રૂમમાં પણ માનવન કાયમ ઠંડક કમ નથી મળતી? સાઉન્ડ-પ્રફ રૂમમાં પણ તેને જીવન નિરવ શાંતિને કેમ અનુભવ નથી થતું?
કારણ આવડનો માનવી શીતળતા અને શાંતિ મકાનમાં શેાધે છે, આ તેની પાયાની ભૂલ છે.
શી:બળતા અને શાંતિ મકાનમાં નહિ મનમાં છે. મન અને મગજ સારે તે સંલગ્ન છે.
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
પ્રથમ મનને એર-કન્ડીશન કરો. મનને સ'સારની કામનાઓ અને વાસનાઓથી ઠંડુ કરી, અને તમે જ્યાં જશા ત્યાં બધે શીતળતા જ શીતળતા અનુભવશે.
પ્રથમ મગજને સાઉન્ડ પ્રૂફ કરે. વિચારો અને વિકાશના અવાજને મગજમાં ઘૂસવા જ ન દો, મેાહના બૂમરાને મગજમાં દાખલ જ ન થવા દો. દુન્યવી અવાજોને એક વાર મગજમાં આવતાં બંધ કરી દે। અને તમે ભારે ઘાંઘાટમાં પણ નિરવ શાંતિ માણી શકશે.
આથી જ કહેવાનું કે મકાનને નહિં મનને એરકન્ડીશન બનાવા, મગજને સાઉન્ડ-પ્રફ્ બનાવેા.
૩૪
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ જ મકાન
છે જW
જ
જગતમાં મને એવું એક પણ નાનું કે મોટું મકાન બતાવે કે જે નકશા વિના બન્યું હોય?
આર્કીટેકટ કે એજીનીયર પ્રથમ પૂછે છે : મકાન બાંધવા પાછળ તમારે કેટલા રૂપિયા ખર્ચવા છે?
મકાન બંધાવનાર આંકડા કહે છે. અને બીજા જવાબમાં તે પોતાના મકાનની કલ્પના જણાવે છે.
આકીટેકટ આર્થિક માળખામાં રહીને મકાનની બ્લપ્રિન્ટ (નકશો) બનાવે છે. એ નકશાના આધાર પર મિસ્ત્રી, સુતાર, મજૂર વગેરે કામ કરે છે.
માનવી જે મકાનમાં તેને સુખ અને આરામથી જીવવું છે તેને નકશે પ્રથમ બનાવે છે. પરંતુ જે જીવન જીવવું છે તેને તેની પાસે કેઈ નકશે જ નથી !!
સુખ મકાનમાં નથી. શાંતિ બંગલામાં નથી. સુખ અને શાંતિ છે જીવનની ગોઠવણમાં. આનંદ હવેલીમાં નથી, હદયમાં છે.
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જીવન પણ એક મકાન છે. જીવતા મકાને આજે મેઘાટ અને આફ ડેટ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
મોટા ભાગના આ મેડાળ છે. આઉટ
કારણ માનવીએ પેાતે જીવવાના કેાઈ નકશે નથી અનાવ્યા. જીવન જીવીને પાતે કયાં પહોંચવું છે તેનું લક્ષ્ય નક્કી નથી કર્યું.
નકશા વિના મકાન નહિ.
લક્ષ્ય વિના જીવન નહિ.
જીવનની સુંદર ઇમારત ઊભી કરવી હાય તેા જીવન જીવવાના નકશે અનાવા, અને આ નકશેા તમને શ્રમણ ભગવત દારી આપશે.
વીતરાગ ભગવતના આ સીધા પ્રતિનિધિ તમારા જીવનના જે નકશે અનાવશે તેમાં સુખ જ હશે. શાંતિ જ હશે. કારણ~~~~
શ્રમણ તા જીવન ઈમારતના આટિકટ છે.
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફળ તે બંને છે, પણ એક કાચું છે; બીજું પાકું.
કાચું ફળ કઠણ છે. ખાતા દાંત તૂટે છે. તેને રસ પણ ખાટો જ હોય છે. વળી આ બે વચ્ચે બીજો તફાવાત એ છે કે કાચા ફળને તેડવું પડે છે.
જ્યારે પાકું ફળ આપોઆપ તૂટે છે. તેને તોડવું નથી પડતું. તેને ખાતા દાંત તૂટતા નથી. તેને ખાતાં માં મીઠું બને છે.
દાનનું પણ એવું જ છે. દાન શરમથી અપાય છે, ભયથી અપાય છે, માગનાર પાસેથી છૂટકારો મેળવવાની વૃત્તિથી અપાય છે, ઉપકાર કરવાની કામનાથી અપાય છે, લાલચથી અપાય છે.
આ વૃત્તિ અને વિકારથી અપાયેલ દાન કાચા ફળ જેવું છે.
પરંતુ ક્યારેક દાન પ્રેમથી અપાય છે, માંગ્યા વિના સમજીને અપાય છે, મૂર્ણને ત્યાગ કરવા અપાય છે, પિતાના પર જ ઉપકાર કરવા અપાય છે, સમવેદના અનુભવીને અપાય છે.
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી આ ભાવના અને વેદનાથી અપાતું દાન પાકા ફળ જેવું છે.
તમારે આત્માનંદનો રસ ચાખવો હોય તે વૃત્તિ અને વિકારથી નહિ, ભાવના અને વેદનાથી દાન કરો.
એથી ય આગળ વધીને કહું તે સકળ જીવસૃષ્ટિ પ્રત્યે આત્મભાવનું એવું તાદાભ્ય સાથે કે દાન આપઆપ જ થઈ જાય.
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧ જ મચ્છર
વરસાદ વરસી રહ્યો છે. રૂમના બારી-બારણું બધું બંધ છે. વધારામાં અંધારી રાત છે. બહાર પણ અંધારું છે. અંદર પણ અંધારું છે છતાં ય પથારીમાં ઊંઘ નથી આવતી.
કોઈ રોગ નથી, કોઈ ઉગ નથી, કોઈ ચિંતા નથી, શરીર સખત થાકયું છે. છતાં ય ઊંઘી શકાતું નથી. કારણ અંધારામાં મચ્છર ગણગણી રહ્યા છે. તે ડંખ દે છે. મચ્છર કરડવાથી ઊંઘ નથી આવતી.
લાઈટ કરી, લાઈટ સળગતી રહી ત્યાં સુધી મરછર ગાયબ રહ્યા, એકાદ બે આમ તેમ ઘૂમતા હતા તેને હાથ વીંઝીને દૂર કર્યા. પણ અંધારાથી ટેવાયેલી ઊંઘને લાઈટમાં કેમ ઊંઘ આવે?
ત્યાં કોકે કહ્યું: “ધૂપ કર, ધૂપથી મચ્છર ઉડી જશે.”
લાઈટ મેં બંધ કરી, એક વાસણમાં સળગતો દેવતા રાખ્યો અને તેના પર ધૂપ ભભરાવ્યા, છેડી અગરબત્તી પણ પેટાવી.
૨૯
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેરી
ધૂમાડાના ગોટેગોટ નીકળતા રહ્યા, અંધારું જામતું ગયું. ક્યારે ઊંઘી ગયો તેની ખબર જ ન પડી. ગૃપ કર્યા પછી એક પણ મચ્છર ન કરડ્યો.
ભીતરના જીવનનું પણ એવું જ છે. અજ્ઞાનનું અંધારું છે ત્યાં સુધી વિકારના મચ્છરોના ડંખ આત્માને લાગતા જ રહેવાના.
આ ડંખથી બચવાને, મચ્છરોના ત્રાસથી ઉગર વાને માત્ર એક જ ઉપાય છે : જ્ઞાનને ધૂપ કરો અને વિકાર ગાયબ.
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૨ : પતંગ “
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતંગમાં સ્વય‘કોઈ જ તાકાત નથી. પવનના અળ વડે જ તે ઊંચે ઊડે છે. માત્ર પવનના ખળથી ઊડતી પતંગ ઊંચે ઊડે છે પણ તે ગાડીમડા ખાતી ખાતી, એ કટી-પત`ગ કહેવાય છે.
પતંગ ઊંચે ને ઊંચે ઊડે છે દારાની મદદથી, દાર જેટલા છેાડવામાં આવે તેટલી તે ઊંચે ઊડે છે,
પતંગ ગાશુ ખાય તે। ઠુમકા મારી તેને સ્થિર કરવામાં આવે છે, પતંગને ખૂખ ઊંચે સ્થિર રાખી પકડવામાં પતગ ચગાવનારને મઝા આવે છે.
કાગળની પતંગ માટે આટલું સૂક્ષ્મ અને વૈજ્ઞાનિક ધ્યાન રાખનારા માનવી પેાતાના જીવન પ્રત્યે કેમ બેધ્યાન અનતા હશે?
જીવન પણ પતંગ છે. અજ્ઞાનરૂપી પવનના ખળથી તેને જીવનપતંગ ઊડતી દેખાય છે પણ ગાડીમડા ખાતી.
જીવનની પતંગને ભાગરૂપી જેટલી દોરી છોડવામાં આવે તેટલું જીવન એમર્યાદ થાય છે. માનવીની તૃષ્ણાને પાર નથી, તૃષ્ણાની દારના કાઈ જ અંત નથી,
૪૧
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી પતંગ સાનુકૂળ પવનમાં જ ઊડે છે. જીવનની પતંગનું તેવું નથી, તે સાનુકૂળ અને પ્રતિકૂળ બંને સંજોગોમાં ઊડે છે.
જીવનની પતંગને જેટલે ભેગરૂપી દેર છેડશે તેટલી તે ઊડશે, પણ દરેક પતંગ કપાય છે તેમ જીવનની પતંગ પણ આયુષ્યકર્મ પૂરું થતાં એક દિવસ કપાય છે.
કાગળની પતંગ જમીન પર જ પાછી પટકાય છે. જીવનની પતંગ ધારો તો તેને ઊંચે ફેંકી શકાય છે.
આ માટે જરૂર છે ભેગેને ખત્મ કરવાની, કામનાઓનો નાશ કરવાની અને સાધનાના દેરથી તેને ઊંચે લઈ જવાની.
તૃષ્ણના દરથી જીવનની પતંગ જમીન પર પટકાશે, તપના દરથી જીવનની પતંગ સદાય આત્માના આકાશમાં ચગેલી રહેશે.
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩ જ તપ
જૈનધર્મમાં તપનું મોખરાનું સ્થાન છે. ભગવાન મહાવીરે સાડા બાર વર્ષ સુધી ઘેર તપ કર્યું હતું. આત્માના વિકાસ માટે તપ અનિવાર્ય અને આવશ્યક છે. તપથી આત્મા ઈલેસ્ટીક બને છે.
૨મ્બર બધા જ ખેંચીને લાંબા પહેળા નથી કરી શકાતા. એ ચેમ્બર પરિપકવ ન બને ત્યાં સુધી તેમાં ઈલેટીસીટી નથી આવતી. ઈલેટીક રબર બનાવવા માટે તેમાં જરૂરી રસાયણ મિશ્ર કરવા પડે છે. તેમ કરવાથી રબ્બર ખેંચી શકાય છે, ફુલાવી શકાય છે.
આત્માના સાધક માટે આ સમજવા જેવું છે. મનને આત્મા સુધી લઈ જવું હશે તો એ મનને તપાવવું પડશે. તપથી મન હળવું બને છે.
આત્માને પામવાનું તપ કરવાથી એ તપ – એ સાધના સાધકને સાધ્ય સુધી પહોંચાડી દે છે.
આ તપ માત્ર શરીરને સૂકવવા નથી કરવાનું. આખો દિવસ ખાધું નહિ તેટલા માત્રથી ઉપવાસ થઈ જતો નથી.
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
આત્મામાં એટલા બધા એકલીન થઈ જવાનુ છે કે ખાવાનુ` ભૂલી જવાય, પીવાનુ ભૂલી જવાય, અરે ! જગત આખું વિસરી જવાય. માત્ર એક જ સ્મૃતિ અને રા...વેદન રહે કે હું આત્મા છું.
આત્માનુલક્ષી તપ મનના વિકારાને ખત્મ કરે છે અને મનને આત્માના અનુભવ કરાવે છે, આત્માના સાક્ષાત્કાર કરાવે છે.
તપથી આત્માને પામવાના છે, આત્મા આત્માને પામે છે ત્યારે તે પરમાત્મા અને છે.
४०
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪ : અધ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નર્મદા નદી પર બંધ ખાંધવાનાની વાતા કે કેટલાય વરસથી ચાલે છે. આ અગાઉ ભાખરા મધ જેવા બીજા કેટલાય નાના મોટા બંધ અધાયા છે.
નદીમાં પાણી છે, આ પાણી વેડફાય છે. વેડફાતા પાણીના ઉપયાગ કરી લેવા. એ પાણીને ચાગ્ય અને નિશ્ચિત માર્ગોએ વાળવા અંધ બંધાય છે; મા જ બંધમાં પાણીના ધોધથી વીજળી પણ પેદા કરાય છે.
આ માનવીની જ શેાધ છે. પરંતુ એ જ માનવી પેાતાની અદર કેટલી તાકાત ભરી છે અને એ તાકાત કેટલી બધી વેડફાઈ રહી છે તેનાથી બેખબર છે,
તેની આખા ઉપ-સૌન્દર્ય પાછળ ભટકે છે. તેના કાન નિંદા-કુથલી માટે સરવા અને છે, તેની જીભ લાલ પેટે પણ ફરસાણ વગેરે માટે લલચાય છે. તેની ચામડી સુંવાળા સ્પર્શ ને અળે છે.
આમાં નજર વેડફાય છે, શ્રવણુ વેડફાય છે, સ્વાદ ખરડાય છે, સ્પર્શ પણ ખરડાય છે.
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
આ ભટકતી અને વેડફાતી ઈન્દ્રિયોની તાકાતને બાંધી લેવામાં આવે – આંખને આત્મામાં સ્થિર કરવામાં આવે, કાનને ધર્મવાણીમાં પરોવી રાખવામાં આવે તો આ જ માનવભવને સમૃદ્ધ કરી દે. ઇન્દ્રિયને બાંધી દેવાથી તે અકલ્પ્ય પરિણામો પ્રદાન કરી શકે.
આજે સૌથી વધુ જરૂર છે ભટકતી વૃત્તિઓ અને વિચારે, કુંફાડા મારતી વાસનાઓ અને કામનાઓને બાંધવાની.
જે પિતાને પિતાના આત્મામાં બદ્ધ કરે છે તે અવશ્ય મુક્તિ પામે છે.
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ જ તોપ
S
efere/apps
માનવી આજે સાશંક બની ગયેલ છે. તેમાં તેને ધર્મગુરુઓ અને ધર્મશાસ્ત્ર વિષે પાર વિનાની શંકાઓ છે. આ શંકા સત્યની સુરંગ છે. સત્યને પામવા માટે જિજ્ઞાસા જોઈએ. આ જિજ્ઞાસા જેટલી તીવ્ર અને ઉત્કટ તેટલી તે આત્માની નજીક પહોંચાડે છે.
આ જિજ્ઞાસા દબાણનું – Pressureનું કામ કરે છે. વિજ્ઞાનયુગમાં આ જ પ્રેશરનું-દબાણનું ઘણું મહત્ત્વ છે. આત્મસાધક માટે તો આ દબાણ અનિવાર્ય છે.
તમે કદાચ તેપ જોઈ હશે, ન જોઈ હોય તો તેના વિષે સાંભળ્યું તે જરૂર હશે. આ તપમાંથી ગોળ છૂટે છે, તે દૂર સુધી ફેંકાય છે.
શું ગોળે સ્વયં દૂર ફેંકાય છે? ના, તપમાં ગોળ કે દારૂગેળે ભરી તેની પાછળ જરૂરી આગ લગાડવામાં આવે છે. આ આગથી તોપની અંદરનો દારૂગોળ ગેસ બને છે. આ ગેસ દબાણ કરે છે ગોળાને અને ગોળ દબાણથી દૂર સુધી ફેંકાય છે.
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
િ ી ગેસનું દબાણ ન મળે ત્યાં સુધી ગાળે એક તક પણ ચસકી શકતો નથી.
મન પણ એક ગાળે છે. આ ગાળાને વિષય અને કપાયની શત્રુ છાવામાં ફેંકવાનો છે. આ માટે મને પર દબાણ લાવવું પડશે. જિજ્ઞાસાને પટાવવી પડશે. જેટલા જેરથી જિજ્ઞાસા મનને ધક્ક આપશે તેટલા જેથી તે આંતરિક શરાઓની છાવાનીમાં જઈ ને દુશમનોને ખા કરશે.
સ્વરાજ્ય. આત્માનું રાજ્ય ટકાવી રાખવું હશે તે કામ-ધ આદિ હાશત્રુઓને ખત્મ કરવા પડશે. આ માટે પાનના ગોળાને દબાણથી છેક તેમના પર કે પશે.
અને ના ગોળાને ફેંકવા માટે રાત્માને પામવાની જિજ્ઞાસા તીવથી વ તીવ્ર, ઉત્કટમાં ઉત્કટ રાખવી પડશે.
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬ જ વીજળી
લેખંડના, તાંબાના તારમાં પ્રકાશ છે, અજવાળું છે. અંધકારને ભેદવાની તેનામાં તાકાત છે. આ તાંબાના તારને વૈજ્ઞાનિક સ્પર્શ આપવાથી તે વીજળી ઉત્પન્ન કરે છે. વીજળીઘરમાંથી આ તાર શહેરના અનેક ભાગોમાં, રસ્તાઓ પર, મકાનની ઉપર, મકાનની અંદર પ્રકાશ પાથરે છે. તારમાં રહેલે વીજળીને કરન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને રેશની કરે છે.
સાધુઓ પણ હરતા ફરતા વીજળી-કરન્ટ જેવા છે. સંસારી તેમનાં સંપર્કમાં આવે છે તે તેમના સંગથી, તેમના સાન્નિધ્યથી સંસારીનું આત્મિક જીવન આલેક્તિ બને છે. - સાધુ સંસારીના જીવનના અંધકારને દૂર કરે છે. તેના અંધારા અંતરમાં આત્માનો પ્રકાશ પાથરે છે.
લાઈટ” વિનાના ઘરમાં રહેવાનું આજે કઈ જ પસંદ કરતું નથી. સૌને “લાઈટ” જોઈએ છે. પ્રકાશ જોઈએ છે. અજવાળું જોઈએ છે. જન વ્યવહાર ચલાવવા માટે “લાઈટ” આજ જરૂરી બની ગઈ છે. પણ આ લાઈટથી અંતરના અંધારા દૂર નહિ થાય.
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
અધારાની ટેવ હશે તેા અધારામાં પણ સલામત ચાલી શકાશે. પરતુ અંતરમાં અધારુ' હશે, તેા ભવાભવ ભટકવું પડશે, ગબડવુ પડશે.
જો એરડામાં પ્રકાશ કરવા આપણે પ્રયત્ન કરીએ તે અંતરમાં પણ પ્રકાશ કરવાના પ્રયત્ન કરવા જરૂરી છે.
આ પ્રકાશ મેળવવા, આ વીજળી મેળવવા સાધુઆનાન્સ તાના અને શાસ્ત્રાના સંગ કરી.
૫૦
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ : અણુશક્તિ
કમાલ છે આજના માનવી! તેને અણુમાં શ્રદ્ધા છે પણ આત્મામાં શ્રદ્ધા નથી.
અણુને ઉપયાગ કરી તેને હાઈડ્રાજન અને નાઇટ્રાજન જેવા વિકરાળ સહારક એમ્બ બનાવ્યા. એક જડ અણુ અનેકની જિંદગી ખત્મ કરે છે. કૈ‘કની જિંદગીને જીવતાં માત જેવી કરી મૂકે છે.
અણુ સંહારક છે જ્યારે આત્મા ઉદ્ધારક છે.
આત્માનાં અણુએ અણુમાં પ્રચંડ તાકાત ભરી છે, આત્મા અનંત વીના ધણી છે. તેની એક જ ફૂંક અનતા જન્માને માત્ર એક જ જન્મમાં કાયમ માટે ખત્મ કરવાની ક્ષમતા ધરાવે છે.
અણુની વિનાશક તાકાતના માણસે અનુભવ કર્યાં. તેનાં વિવિધ પરિણામ તેણે જોયાં, જાણ્યા. જેની જરૂર નથી તેની પાછળ આજના માનવી જિંદગી ખુવાર કરી રહ્યો છે અને જેનાથી પેાતાના લવાભવના અંત આવી જાય તેવી આત્મશક્તિની તે અવગણના કરી રહ્યો છે.
૫૧
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
કમાલ છે આજનો માનવી!
આજે આણુધડાકાની નહિ પરંતુ આત્માન ધડાકાની જરૂર છે.
આજે આણુશક્તિના વિકાસની નહિ, આત્મશક્તિના વિકાસની જરૂર છે.
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ દૂરબીન
મેં દૂરબીન પર આંખ માંડી. હજાર ફૂટ દૂર દૂરની વ્યક્તિઓ અને વસ્તુઓ એકદમ મારી નજર સમક્ષ દેખાઈ
એ જ દૂરબીનને ઊંધુ કરીને તેના કાચમાંથી જોયું તો જે વ્યક્તિ અને વસ્તુ મારાથી માત્ર હાથવેંત જ આઘા હતા તે મને હજાર ફુટ દૂર દેખાયા.
એક વખત વ્યક્તિ અને વસ્તુ દૂર હતી, બીજી વખત વ્યક્તિ અને વસ્તુ પાસે હતી, પરંતુ દૂરબીનની બંને બાજુથી જોયું તે દૂરનું પાસે, અને પાસેનું ઘર દેખાયું. વાસ્તવમાં તે વ્યક્તિઓ અને વસ્તુઓ તે હતી ત્યાં ને ત્યાં જ–તેજ અંતરે હતી.
માનવી આજે દૂરબીનની નજરથી જુવે છે. દૂરબીનની નજરથી જીવે છે.
સામાં તે સુખ જુવે છે. પ્રેમમાં તે આનંદ જુવે છે. પ્રતિષ્ઠામાં તે સંતોષ જુવે છે.
પર
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
હકીકતમાં ન પસામાં સુખ છે, ન પ્રેમમાં આનંદ. એ માત્ર દષ્ટિભેદ છે. સુખ પદાર્થમાં નથી. પદાર્થમાં એવી દષ્ટિથી જોવામાં આવે છે. આથી તે જડ પદાર્થ કે જીવંત વ્યક્તિ સુખદાયી લાગે છે.
આથી તમે વસ્તુઓ પ્રત્યે જવાની તમારી દષ્ટિ બદલી નાંખો.
- એક વખત તમે દષ્ટિ બદલે, બાહ્યને બદલે ભીતર દષ્ટિ કરે; આત્માને જુવે, અને જીવનમાં તમને કયારેય દુઃખની વેદના નહિ સતાવે.
૫૪
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯ જ રડાર
યુદ્ધ-વિજ્ઞાને આજ ગજબની શોધ કરી છે. અનેક સંહારક શ તેણે બનાવ્યા છે. સંહારક શસ્ત્રો ઉપરાંત આ વિજ્ઞાને દુશ્મનની માહિતી મેળવવા માટે ઉપયોગી પુરવાર થતાં યંત્ર પણ શોધ્યા છે.
રડાર એક એવું યંત્ર છે, આ યંત્રથી હજારે માઈલ દૂરથી આવતાં વિમાન વગેરે જોઈ શકાય છે. રડારમાં દુશમન વિમાને દેખાતાં જ દળો સાબદાં બની જાય છે. રડાર તુરત જ આપોઆપ વિમાન-
વિધી દળને ચેતવણી આપે છે: “સાવધાન! દુશમન વિમાને આવી રહ્યા છે.”
આત્મા પણ આજ ચારે બાજુથી દુશ્મનોથી ઘેરાચેલો છે. કષા અને વિષ, કામનાઓ અને વાસનાએનાં દળ આત્માને કચડી નાંખવા ધસમસી રહ્યા છે.
સાવધાન! એ દેવાનુપ્રિય, સાવધાન! તારે આત્મા ભયમાં છે, જાગ, વિષય અને કષાયના કટકો તને કચડી નાંખે તે પહેલાં તું તેને ખત્મ કર.” – આવી ચેતવણું સાધુ-સંતે કે ગુરુએ આપે છે. શાસ્ત્રો,
પપ
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિતનની કેડી
ધર્મ ગ્રંથે પણ માણસને કર્મ શત્રુઓથી સાવધાન કરે છે. સાધુઓ અને શાસ્ત્રો તે જીવતાં રડાર છે. દુશ્મનના હાથે ભૂંડા હાલે પરાજીત ન થવું હોય તો આ જીવતાં રડારનો સદાય ઉપગ કરો.
સાધુનો સહવાસ કરે.
શાસ્ત્રોને અભ્યાસ કરે.
કે:
છે
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
:
:
૩૦ જ સિગ્નલ
રેલ્વેના સાધનોનું પણ એક આગવું સૌન્દર્ય છે. તેનાં સાધનો પણ એક પ્રેરક ઉપદેશ આપી જાય છે.
સિગ્નલ એક એવું પ્રેરક સાધન છે. આત્મસાધક માટે તે એક પ્રતીક છે. સિગ્નલ બે કિયા કરે છે. એક ગાડીને રોકવાનું, બીજી ગાડીને પસાર થવા દેવાનું. સિગ્નલ પડે છે તે ધસમસતી ગાડી તે જ ગતિએ ચાલી જાય છે. સિગ્નલ નથી મળતું તે ગાડી થંભી જાય છે, પણ એ જીન ઉપરાઉપરી ચીસો પાડે છે.
વિષય અને કષાયની ગાડીએ અંતરના પાટા પર ચીસાચીસ કરતી પૂરવેગે દોડે છે. નાની-મોટી અનેક હોનારત તે સર્જે છે. પરંતુ તે તરફ આપણું ધ્યાન નથી. કદાચ એ કારણ હશે કે એ હોનારતમાં જે ખુવારી અને નુકશાન થાય છે તે આપણને દેખાતું નથી.
પણ તેથી શું? નરી આંખે ન દેખાય પણ એક દિવસ તો તે ખરાબ રીતે અનુભવવું પડે છે. વિષય અને કષાયના મારથી કણસવું પડે છે તે કેમ ભૂલી જવાય ?
પ૭
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
આથી જ આ વિષય અને કષાયની બેફામ દોડને નાથવા જાગૃતિરૂપી સિગ્નલની જરૂર છે.
આત્માની જાગૃતિ હશે તેા વિષય અને કષાય કશો જ અકસ્માત નહિ સરે.
આ ઉપરાંત સિગ્નલ બીજો પણ એક મહત્ત્વના સદેશ આપે છે : નમશે। તા આત્મવિકાસની ગતિ ચાલુ રહેશે. અક્કડ રહેશા, અહુ'કારમાં જીવશે। ત આત્માના વિકાસ સ્થગિત થઈ જશે.
'''
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧ હર ગાંઠ
તેની ઉંમર દસેક વરસની હશે. લાંબા પગ કરીને તે બેઠી હતી. તેના ખેાળામાં કપડાનો એક નાનકડો ટુકડો હતો. શિક્ષકે આજે સવારે તેને રૂમાલ સીવતા શીખવાડયું હતું. એ બેબી બપોરના રૂમાલ ઓટવા બેઠી હતી. તેના ખેાળામાં કાપડને નાનકડે ટૂકડે હતા, એક હાથમાં સેય હતી અને બીજા હાથમાં દોરે હતો. તે સમયમાં દર પાવી રહી હતી.
એક વખત દરે સયમાં પરવા તે ખરે પરંતુ સહેજ વધુ ખેંચાતા તે બહાર નીકળી ગયો.
બેબીએ ફરીથી મહેનત કરી. આ વખતે તેણે દોરાના એક છેડે ગાંઠ મારી. દોરે યમાં પરોવાઈ ગયા બાદ તેણે દેરાને ખેંચી જજે.
તેના ચહેરા પર સફળતાનું હળવું સ્મિત રેલાઈ ગયું. દેર ગાંઠ આગળ અટકી ગયો. - આત્મવિકાસ માટે ગાંઠ સાધક છે, બાધક પણ છે.
જે સાધક મનની મક્કમ ગાંઠ વાળીને ઈન્દ્રિયજન્ય સુખોથી પર થઈ જાય છે તેને આત્મા સંસારની પાર નીકળી જાય છે. એ જ માનવી વિકારની અને વાસનાની ગાંઠેથી બંધાતે જાય તો તે સંસારમાં જ અટકી જાય છે.
૫૯
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
+P
/
૩૨ જ રાષ્ટ્રધ્વજ
રાષ્ટ્રપતિ ખંડની વિશાળ બારીના મોટા પડદાએ બહાર નજર કરી તે તેને શ્વાસ ઘડીક થંભી ગયા. એ દશ્ય જોઈ તેના હૈયે બળતરા થવા માંડી. તેની આંખ ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ.
તેણે જોયું; મેદાનની વચ્ચોવચ્ચ એક થાંભલા પર એક કપડું હવામાં ફરકી રહ્યું છે. મેદાનમાં હજારો લોકો ભેગા થયાં છે અને તેઓ એ કપડા તરફ જોઈ તેને સલામ કરી રહ્યા છે.
પડદાનું મન બંડ પોકારી ઉઠયું : “બે હાથ જેટલા પડદાનું આવું સન્માન? શું બન્યું છે એનામાં આટલું બધું તે બધા તેને સલામ ભરે છે? એ ટૂકડા કરતાં તે મારું રૂ૫ જાજરમાન છે. ભારતના સર્વોચ્ચ નેતાના મહરવના ખંડમાં મારું સ્થાન છે. એરકન્ડીશનની અને સુવિધા છે. મોટા મોટા માંધાતા રેજ મારે ત્યાં આવે છે. આવડો મોટો હું છતાંય આ પતાકડીનું આટલું બધું ગૌરવ”
પડદે ધૂંઆપૂંઆ થઈ ગયો. તે લગભગ રડવા જેવા થઈ ગયા. પિતાની આવી ઉપેક્ષા તેનાથી સહન ન થઈ શકી.
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
“બહેતર છે આના કરતાં તે આપઘાત કરે સારો. એમ હતાશ થઈ તે બારીમાંથી કૂદી પડવા તૈયાર થઈ ગયો.
ત્યાં જ તેને ખભો પકડી એરકન્ડીશનની ઠંડી હવાએ કહ્યું : “ભાઈ ! આમ ઉતાવળો થા મા. તું જેને પતાકડી કહે છે તે પતાકડી નથી. એ રાષ્ટ્રધ્વજ છે. એ હમેશા ઊંચે કાઠી પર જીવે છે. દિવસ હોય કે રાત, તડકો હોય કે વરસાદ, આંધિ હોય કે શાંતિ. પ્રતિકૂળતા હોય કે અનુકૂળતા બધા સંજોગોમાં તે સદાય હસતે ને હસતો રહે છે. તે નથી ફરીયાદ કરતો, સલામ કરે તોય તે ફુલાઈ નથી જ, તે સદાય સહન કરે છે અને હજારેને રાષ્ટ્ર માટે કુરબાન થઈ જવા પ્રેરણા આપે છે. રાષ્ટ્રધ્વજ સહન કરે છે અને પ્રેરણા આપે છે. આથી જ રાષ્ટ્ર તેનું સન્માન કરે છે. જ્યારે તું?”
ઠંડી હવાને એક એક શબ્દ પડદાના યા સે ઉતરી ગયે. તેને સમજાયું કે સન્માન તે સહનશીલતાના હોય, સમર્પણના હોય. સંપત્તિમાં જીવે તેના નહિ.
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩ જ ઝેર
એની ગંધથી મને ચક્કર આવવા માંડયા. મારે શ્વાસ રૂંધાવા લાગ્યો. મને લાગ્યું કે હું હમણું મરી જઈશ. મરી નહિ જઉં તે બેભાન તે જરૂર થઈ જઈશ.
એ ગંધ કાતિલ ઝેરની હતી.
ગભરાશે નહિ, હમણાં આ જ ઝેરથી તમે ફરી વધુ સ્વસ્થ બની જશે. વૈજ્ઞાનિકે મને આશ્વાસન આપ્યું.
ઘેન ભરી આંખે મેં જોયું. તેણે એ કાતીલ ઝેરને બીજા દ્રવ્યો સાથે મેળવ્યું, તેમાં રંગીન પ્રવાહી રેડયું, જોરથી એ મીશ્રણ હલાવ્યું.
લે, આ પી જાવ.” વિજ્ઞાનીએ હસતાં હસતાં કહ્યું.
હું જાણતો હતો કે એ મીશ્રણમાં, મને બેભાન કરી મૂકનાર પેલું ઝેર છે. છતાંય ગટગટાવી ગયે.
બે જ સેકન્ડમાં મારી આંખો પુનઃ જવાન બની ગઈ મને ખૂબ જ ફુર્તિ અને તાઝગીને અનુભવ .
આ અનુભવથી હું કહી શકું છું કે –
રાગ ઝેર છે. પણ – વીતરાગ પરને રાગ એક અમૃત છે.
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪ ર રેગ
જે રેગ તેવી દવા, જેવી દવા તેવું પથ્ય. જેટલો જુનો રોગ તેટલો વધુ સમય દવાને ઉપયોગ. અને તેવું જ આકરું પથ્યપાલન.
જીવમાત્ર ભવરોગથી પીડાઈ રહ્યો છે. આજના શ્રીમંતની જેમ દરેક માનવી અનેક રોગોથી ઘેરાઈ ગયા છે.
તેને કેધને રાગ છે. તેને માનને રોગ છે. તેને માયાનો રોગ છે. તેને લેભનો રોગ છે. તેને વિષયનો વ્યાધિ છે.
આ રોગો રોગમાં નથી ગણાતા, માનવીનું આ તે કેવું ઘોર અજ્ઞાન ? - જીવને ભયાનક ભવરેગ લાગુ પાડનાર આ રોગો છે; વિષય-કષાયથી ચેપ પામેલા આ મહાગ છે.
૬૩
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનને, કેડી ભવરગ છે, ન માલુમ કેટલાય યુગોથી આ રોગમાં જીવ સબડી રહ્યો છે. સડી રહ્યો છે. એને મટાડવા માટે રોજ સવારે અને સાંજે પ્રતિક્રમણ કરવું પડશે. રોજ સવારે વ્યાખ્યાન સાંભળી મનભાવનું ચેકીંગ કરાવવું પડશે. વિશુદ્ધ ભાવથી રોજ એક સામાયિક કરવું પડશે.
આ સાથે અનર્થ વિચારવાનું બંધ, અનર્થ કરવાનું બંધ.
ધીરજ ધરશે તે જરૂર ભવગ ઘટ, લવ સુધરશે અને સુધરતાં પછી બાર તિથિએ તપ કરવો પડશે, પર્વના દિવસોમાં તપ અને ત્યાગ બંને કરવા પડશે.
અને નવગ સંપૂર્ણ મટાડવો હોય તો?” કોઈએ પૂછ્યું. “તે સંસારનો સંપૂર્ણ ત્યાગ કરવો પડશે.”
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ દીવાલ
ચાર દીવાલની કોઈ શોભા નથી, શોભા છે આ ચાર દીવાલના ખંડની સજાવટમાં.
માત્ર ચાર હવાલ ખડર છે પણ એ જ દીવાલ પર છત હોય, એ છતમાં રંગબેરંગી ટયુબલાઈટ હોય, દીવાલ પર આકર્ષક નયનરમ્ય કેલેન્ડર કે બીજા કોઈ ચિત્રે હાય, દીવાલની બારીઓ પર ભરત ગૂંથેલા કલાત્મક પડદા હોય અને એ ખંડમાં સેફા, ખુરશી, ટેબલ વગેરે ફનચર હાય—એવા સાધન સંપન્ન ખંડમાં તમે બેઠા હો તો તમને લાગે કે તમે ઘરમાં બેઠા છે, બ્લેકમાં છે. અને એવા બ્લોકમાં બીજાને આવવું પણ ગમે.
તમારા જીવનને પણ આ સરસ મજાનો બ્લેક બનાવવું હોય તે યાદ રાખો :
માત્ર શ્વાસ એ જીવન નથી. હાથ-પગ, આંખ-કાન, જીભ-નાક, મેં-માથું એ તો અંગ-ઉપાંગે છે; જીવન નથી.
જીવન છે પ્રાણને પરમાત્મામાં સ્થિર કરવામાં.
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી જીવન છે હાથ હદયને સોંપી દેવામાં.
જીવન છે પગને પરમેશ્વરમાં નમાવવામાં.
જીવન છે. આંખને આત્મામાં સ્થિર કરવામાં.
ટૂંકમાં દેહમાં દેવાધિદેવનું સાતત્ય છે તે જીવન છે. અને એવા જ જીવનને સૌ નમસ્કાર કરે છે.
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ સાધુ
સંસાર સંગ્રામ છે, જીવ અહીં સતત સંઘર્ષમાં જીવે છે, પળેપળ તે ભયમાં છે. સંસારની રણભૂમિમાં સાધુ રડારનું કામ કરે છે. આત્માની સરહદ પર દોડી આવતાં કર્મ શત્રુઓના ધાડાંને તે ઓળખી કાઢે છે.
જીવને, માનવીને સાધુ આવી રહેલાં દુમિનની ખબર કરે છે. સાવધ થવાનાં તે ભયચિલે આપે છે.
વ્યાખ્યાનમાં અને તે સિવાય પણ તમે શ્રીમાને પ્રથમ પસંદગી કેમ આપો છે?” એક જિજ્ઞાસુ ભકતે મને પૂછ્યું.
મેં તુરત જ સામું પૂછ્યું : “હોસ્પીટલમાં દરદીઓની કતાર લાગી હોય તો બહુ ધ્યાનથી ડોકટર કેને તપાસે છે?”
ગંભીર રોગના દરદીને.” જિજ્ઞાસુએ જવાબ
આપે.
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
“તા આ શ્રીમંતા પણ ગભીર દરદીએ છે, તેમને ભયાનક ભવરાગ લાગુ પડયો છે, એટલું જ નહિ તે અનેક રાગથી ઘેરાયેલા છે. તેમના છૂટકારા સરળતાથી કરવા માટે તેમની સારવાર જલ્દી કરવી જરૂરી છે જેથી તેમનુ જીવન અને મરણ અને સુધરે.”
ર
જિજ્ઞાસુ ભક્તને શ્રીમતાની પ્રથમ પસદગી અંગે વધુ સમજ આપતાં મેં કહ્યુંઃ અમે સાધુઓ તે કોઉન્ડરા છીએ, આચાર્યા આચાર્ય ફીઝીશ્યનસન છે અને તીથ``કરા છે ફ઼ારેન-રીટન એમ.ડી. જેવા નિષ્ણાત ડૉકટરા અમે કમ્પાઉન્ડરી તા એ સર્જન અને નિષ્ણાતાની સૂચના મુજબ સારવાર કરીએ છીએ.”
૬.
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭ જ મન
વરસાદ ધીમો વરસે કે ધેધમાર વરસે, પણ એ પહાડ ઉપર પણ વરસે છે અને ધરતી ઉપર પણ વરસે છે. મેં પહાડ ઉપર વરસતે વરસાદ પણ જે છે અને ધરતી પર પડતે પણ
વરસાદ બંધ રહી ગયા પછી હું પહાડ પર ચડ્યો. પહાડ ત્યારે થોડે થોડે ભીનો હતો. પહાડ પરથી નીચે ઉતર્યો. તળેટી પાસેથી હું પસાર થઈ રહ્યો હતો ત્યાં મારી નજર એક ખાડા પર ગઈ. જોયું તે ખાડે ભરેલો હતો : “આમ કેમ? વરસારું તે પહાડ ઉપર પણ પડ્યો હતો અને તળેટીમાં પણ પડયો હતે. છતાં ય પહાડ માત્ર ભીનો જ કેમ ? અને ખાડે છલોછલ ભરેલો કેમ?”
પ્રશ્નખર મારા મને એક સામટા પ્રશ્નો કર્યા.
મારા પગ ચાલતા રહ્યા, સાથે સાથે પ્રશ્નો પણ ચાલતા રહ્યા. “આમ કેમ?” જેવા પ્રશો જવાબ માંગી રહ્યા હતા.
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
ત્યાં રસ્તા પરની એક વૃક્ષની ડાળીએ મારા કાનમાં કહ્યું : પહાડ અકડ છે આથી ભીના રહ્યો, અને ખાડા ઝુકી ગયા આથી ભરાઈ ગયા.
અસ ત્યારથી મને મનનું રહસ્ય સમજાઈ ગયું છે.
મનને નમ્ર કરી, નમન કરે અને તમારું અંતર આત્માથી સભર ખની જશે.
ફા
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮ જ નમન
:
તું જે ધર્મધ્યાન કશું નહિ કરે તે દુર્ગતિમાં જઈશ. મળેલો મેં માનવભવ હારી જઈશ અને તારાં પાપકર્મથી તું નરકમાં જઈશ.” અને તેણે ભયથી ભાગવાનને નમસ્કાર કર્યા.
તારે સુખ જોઈએ છે ને? દેવતાએ ભેગવે છે તેવું અઢળક સુખને? તે આજથી જ તું ધર્મ કર, ધર્મ કરવાથી તને સ્વર્ગનું સુખ મળશે.” અને તેણે લાલચથી ભગવાનને વંદના કરી.
“પુણ્ય પણ બંધન છે. તે સોનાનું પિંજરું છે. આત્મા તો કશાય બંધન વિનાને હોવો જોઈએ. ને, મારે સ્વર્ગ પણ ન જોઈએ અને આ માનવભવ પણ ફરી ન જોઈએ. મારે તો જોઈએ મુક્તિ. જન્મ-મરણના બંધનમાંથી આઝાદી.”
એક દિવસ તેને આ વાત સમજાઈ, અને તેણે પરમાત્માના ચરણે સમગ્ર જીવન અપી દીધું. ભગવાનને તેણે પ્રેમથી અને ઉલ્લાસથી વંદના કરી.
૭૧
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
શાસ્ત્રો સાક્ષી પૂરે છે કે પ્રેમથી પરમાત્માને જે પ્રણમે છે, પૂજે છે તે ખુદ પરમાત્મા બને છે.
આથી જ કહેવાનું કે–
ન ભયથી નમે, ન લોભથી નમે પ્રેમથી નમો.
નમે તે
૭૨
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૯ ૭ ચાવી
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ રહેવા દે, તારા ગંદા હાથ મને ન અડાડીશ.”
તિજોરીના ખાનામાં બેઠેલા નાણાં અને અવેરાતના આ ઊંચા આવાજથી ચાવી ઘડીભર થ'ભી ગઈ. ઘેાડી વાર રહી ખાંખારી ખાઈને તે ખેાલી :
C
66242!
મારા ભાઈ ! આટલું ગુમાન ન રાખ, મારા સ્પ થાય છે ત્યારે તે તું રૂવાબ છાંટી શકે છે.”
ચાવી અને ઝવેરાતની રકઝક સાંભળી તિજારી ખાલી ઊઠી : “તમે અને નાહક ઝઘડા છે. હું જ જો ન હાઉ તા ? નાણાં-ઝવેરાતને મારા ખાળે ન સાચવું તા? અને ચાવી બેન ! તમારા અત્યાચાર હું પ્રેમથી ન સહું તે ?”
૭૩
(6
ઊભા રહેા, ઊભા રહેા, તમે બધા જ ખાટી માથાઝીક કરી રહ્યા છે.” તિશેરીના માલિકે આ ઝઘડા સાંભળીને કહ્યું. “તમારા ત્રણેયના માલિક હુ છુ. તમને ત્રણેયને જન્મ મે આપ્યા છે. મહત્ત્વ મારું છે, તમારું નહિ, સમજ્યા ? ”
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી જુઠ ના બક, એ માલિક ! એ ત્રણેયને તે જન્મ નથી આપ્યો. એમની જનેતા તે હું છું.”
માલિકની બુદ્ધિએ ત્રણેયને ખસેડીને ઝઘડામાં ઝુકાવ્યું.
ત્યાં આ બધાં જતિજોરી, નાણાં અને ઝવેરાત, ચાવી અને બુદ્ધિ–એક ખડખડાટ હાસ્યથી ચમકી ઊઠ્યા.
એ નવાગંતુકે પિતાનું હસવું માંડ રોકીને કહ્યું : લે, હું આ ચાલ્યા. તમે તમારે હવે ઝઘડે રાખે.”
એ ગયો અને માલિક ધબ દઈને ભેચ પર પછડાયો. તેનું લેહી થંભી ગયું અને આંખના ડેળા બહાર નીકળી આવ્યા.
એ જનાર આત્મા હતા.
કેવી કરુણતા છે! જગતના માનવીઓ પોતાના પ્રાણાધારને વિસરી ન જાણે કેવી કેવી બડાઈ હાંકે છે!
આથી જ કહેવાનું કે- આત્મા ગમે તે બધું જ ગયું.
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦ ખણુજ
મેં જોયું તો એનો પગ સૂઝી ગયા હતા. પીંડી પર નખના આડા-અવળા લાંબા નિશાન હતા. લેહી જામી ગયું હતું અને એક કાળું ધાબું દેખાતું હતું. “આ તને કેવી રીતે થયું ભાઈ !” મેં સહાનુભૂતિથી પૂછયું.
પગ બતાવી તેણે મને કહ્યું : “અહીં મને ગૂમડું થયું હતું. મટી જવાની તૈયારીમાં હતું. પણ ત્યાં મને ખૂબ જ ખણુજ આવતી હતી. એવી જોરથી ખણુજ ઉપડતી કે મારાથી રહેવાતું નહિ. ખણુશ તે ગૂમડું વધુ વકરશે એ હું જાણતો હતે, આથી મેં તેને પંપાળ્યું, હળવેથી નખ ન લાગે તે રીતે ખણુજને ડામવાનો પ્રયત્ન કર્યો.
એમ પંપાળતા હું ઊંઘી ગયો, પછી કંઈ ખબર નથી. જાગે ત્યારે મને પગે સપ્ત પીડા થવા લાગી. ત્યાં મેં જોયું ત્યારે ખબર પડી કે મેં ઊંઘમાં ખૂબ જ ખણી નાંખ્યું છે.”
મેં વચમાં જ પૂછયું : “ખણવાથી ગૂમડું વધુ વકરશે એવી ખબર હોવા છતાંય તે ખણ નાંખ્યું?” તેણે શરમથી માથું નીચે નમાવી દીધું.
૭પ
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિતનની કેડી પરંતુ માનવીનું મન ભાગ્યે જ આવી શરમ અનુભવે છે. વાસના એક ખણજ છે. મન તેને પહેલાં હળવેથી પંપાળે છે. એ પંપાળવું અને પછી નખથી ખણવું ગમે છે અને એ ખણે છે.
ખણે છે અને વાસના વધુ વકરે છે. મન દુઃખી દુઃખી થઈ જાય છે. છતાંય તે કાં પંપાળે છે, કાં તેને ખણે છે.
ખણજ મટાડવા ખણવું બંધ કરો.
વાસનાનું પણ તેવું જ છે. વાસનાને પંપાળો તે વધશે.
ન તેને પંપાળો, ન તેને પણ.
વાસના પર વિજય મેળવવો હોય તો તેને પણ નહિ, હણો.
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧ કાંટો
રેડિયો આજ લગભગ દરેક જણની જરૂરીયાત બની ગયા છે. ઘરની તે શાભા અને મોભે બંને છે. ભલે દરેકે દરેક ઘરમાં રેડિયે ન હોય પરંતુ રેડિયાને ન જે હોય તેવી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે.
આ રેડિયે આત્મસાધનાનું પ્રતીક છે. રેડિયે વાગે છે, તેના પરથી વિવિધ કાર્યક્રમો રજૂ થાય છે. અવાજ તેમાંથી સંભળાય છે પણ તેને બાલનાર કે ગાનાર દેખાતો નથી.
રેડિયામાં અનેક સેન્ટર હોય છે. આ સેન્ટર પકડવું પડે છે. તે માટે કાંટાને યોગ્ય સેન્ટર પર મૂકવો પડે છે. કાંટે સેન્ટરથી એક અર્ધા દરે પણ આ હાય તો એ સેન્ટર પરથી રીલે થતો કાર્યક્રમ નથી સંભળાતો. ઉલટું ઘણી વાર એવું બને છે કે બે સેન્ટરના કાર્યક્રમે એક સાથે રીલે થાય છે.
“બિનકા” કે “જયમાલા”નો કાર્યક્રમ સાંભળવા તમે કાંટાને બરાબર સેન્ટર પર ગોઠવે છે. પરંતુ
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી આત્માના અવાજને સાંભળવા તમે તમારો મતને કાંટે કદી સ્વ-સ્વભાવના કેન્દ્ર (સેન્ટર) પર મૂકે છે?
મનને આત્મામાં સ્થિર કરે, આત્માનું દિવ્ય સંગીત તમને સાંભળવા મળશે.
મનને કાંટે જ્યાં સુધી આત્માના કેન્દ્ર પર બરાબર નહિ મૂકાય ત્યાં સુધી જીવનમાં વિષય અને કષાયને ઘોંઘાટ જ સંભળાયા કરશે.
દેહ રેડિયે છે. ધ્યાન, યોગ, સમાધિ, સ્વાધ્યાય, વિષય અને કષાય તેનાં સેન્ટરે છે. મન કાંટે છે. આ કાંટે જ્યાં મૂકશે તે કાર્યક્રમ તે સેન્ટર પરથી રીલે થશે.
જીવન આખું ઝુમી ઊઠે એ સંગીત કાર્યક્રમ સાંભળો હોય તો મનના કાંટાને આત્માના કેન્દ્ર પર બરાબર મૂકે.
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
}}
.
૪ર છે ટ્રાંસફોર્મર
પાવરહાઉસમાં ટ્રાંસફોર્મરનું ઘણું મહત્ત્વ છે. આ પ્રાંસલેમર હાઈ-વેલ્ટેજ કરન્ટને લો કરન્ટમાં ફેરવે છે. કરના પરાવર્તનને જનતા સુધી પહોંચાડવાનું કામ ટ્રાંસફોર્મરનું છે.
સાધુઓ આ ટ્રાંસફોર્મર જેવા છે. શાસ્ત્ર, ધર્મગ્રંથો અને જગતનું અધ્યયન કરી તેઓ તેમાંથી સરસ અને સરળ બંધનું ચયન કરે છે. શાસ્ત્રની ગહન વાતોને તેઓ સરળ બનાવે છે.
સામાન્ય જન માટે તત્ત્વજ્ઞાનના ગ્રંથ અને શાસ્ત્ર હાઈ-વોલ્ટેજ જેવા છે. સાધુઓ તેનો અભ્યાસ કરીને એ ગ્રંથો અને શાને લો-વોલ્ટેજમાં ફેરવી નાખીને શિષ્ય અને જિજ્ઞાસુઓને ઉપદેશ આપે છે.
સાદુરૂપી ટ્રાંસફોર્મરમાંથી વહેતો સરળ ઉપદેશ અનેક સરળ જીવના જીવનને અજવાળે છે, પ્રકાશે છે.
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ ક તાર
વિજળીને તાંબાને એક તાર ખૂલ્લો પડયો છે. એ જ બીજો એક તાર છે જેના પર રબર ચઢાવેલું છે. જીવતા વીજળીના ખૂલ્લા તારને અડકવાનું કેઈ સાહસ નથી કરતું. કારણ એ ખૂલ્લા તારને સ્પર્શ કરવામાં જીવનું જોખમ છે. તે તારથી Shock લાગે છે.
વીજળીનું કનેકશન ચાલુ હોય એવા એ જ તાર પર રઅર લગાડેલું હોય તે જરાય ગભરાટ વિના તેને સ્પર્શ કરી શકાય છે. તેને હાથમાં પણ પકડી રાખી શકાય છે.
માનવીનું મન ખૂલ્લું હોય તો તે અનેક પ્રકારના શૈક આપે છે. પરંતુ એ જ મન પર સત્સંગ ચલે હોય તો તેનાં સંસર્ગમાં આવનાર હર કોઈ નિર્ભય રડી શકે છે.
માનવી જ્યારે વિનયી, વિવેકી અને વૈરાગી બને છે ત્યારે તેને સંસારના કેઈ શોક નથી લાગતા.
સંસારના વિવિધ શોકથી બચવું હોય તો મન પર વિવેક અને વૈરાગ્યનું રબ્બર ચઢાવી દો.
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪ ૪ સમાધિ
ઉદાસી, એકલતા, વિરહને અજપ, બેવફાઈ ને ડંખ, અપમાનની ઠેસ, અભાવની બળતરા, અતીતની કડવી મૃતિ, વેરની વૃત્તિ, વાસના અને લાલસા – આ બધા મનના આધિ છે.
તાવ, ઉધરસ, થાક, અનિદ્રા, શરદી, પેટનો દુખાવો, લેહીનું દબાણ, ઘા, સનેપાત, પક્ષાઘાત, ક્ષય, લ્યુકેમિયા – આ બધા તનને વ્યાધિ છે.
વટ-વ્યવહાર, પ્રજા-ફાળો, ચૂંટણી-ફળો, વ્યસન, ઈન્કમટેક્ષ, સેલટેલ, વેલથ-ટેક્ષ, ગીફટસ્ટેક્ષ, બે નંબરના ચાપડાં, બેન્કમાં ખાતા, લેવડ-દેવડની પાકી યાદ – આ બધી ધનની ઉપાધિ છે.
આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણેયનું તરખટ એટલે જ સંસાર.
ત્રણેયની અસર એટલે સરવાળે એક જ જિંદગીનું ધીમું મેત.
અને આ ત્રણેયમાંથી મુક્તિનો ઉપાય પણ એક જ : સમાધિ. સમાધિ સાધો અને આધિ, વ્યાધિ તથા ઉપાધિ ગાયબ.
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫ જ કેન્દ્ર
મશીનમાં ફલાય-વ્હીલનું ઘણું જ મહત્ત્વનું સ્થાન છે. આ હીલ મશીનની તાકાતનો સંગ્રહ કરે છે. આ હીલ બરાબર કેન્દ્રમાં રહે છે. કેન્દ્રથી ન તો તે બહાર રહે છે, ન અંદર.
મશીન પર ભારે વજન આવી પડે છે ત્યારે મશીન આ ફલાય-હીલની સંચિત શક્તિ લે છે. તેનાથી ઈલેકટ્રીક મોટર પર દબાણ નથી આવતું.
આ દેહ પણ એક જબરદસ્ત મશીન છે. આ દેહ ત્યાં સુધી જ બરાબર કામ આપે છે જ્યાં સુધી તેનામાં આત્મા હોય છે.
આજે તે માનવીની એવી અવદશા થઈ છે કે તે પિતાના આત્માના કેન્દ્રને છોડીને જીવી રહ્યો છે. પરિરૂ ણામે તેની બધી જ શક્તિઓ વેડફાય છે.
માનવીનું ફલાય-હીલ આત્મામાં કેન્દ્રસ્થ ન હોવાથી આ મશીન કઈ જ નક્કર કામ નથી આપતું.
ભલા ભાઈ! મશીનમાંથી તારે ઊંચે માલ જોઈએ છે તો જરા તારું ફલાય-વડીલ બરાબર કેન્દ્રિત કર.
તન-મનને આત્મા સાથે જોડ અને પછી જે કે તારું મશીન તને કેવો ઊંચો માલ આપે છે!
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬ ૪ પાટા
: -
માની લીધું કે તમે જીવનને રેલગાડી સમજી લીધી.
માની લીધું કે તમે તમારી જીવન ગાડીનું સુકાન ગુરુરૂપી ગાર્ડને સેંપી દીધું.
આ સાથોસાથ એ તે યાદ રાખ્યું છે ને કે રેલગાડી પાટા પર ચાલે છે? સમાંતર પાટા પર ચાલે છે?
એ તે ખબર છે ને કે ડ્રાયવર ગમે તેટલો કુશળ હોય, ડ્રાયવરનાં સંકેત ગમે તેવા ચોક્કસ હેાય પણ આ પાટા બરાબર ન હોય, ઢીલા હોય, ખસી ગયા હોય તો રેલવેનું એન્જિન, કે ડબ્બા કે પછી આખી ગાડી ઉથલી પડે છે?
જીવન ગાડીને પણ પાટા પર ચલાવવાની છે. આ પાટા જીવનની ગાડીને હંકારવા માટેની મર્યાદા છે. મર્યાદા બહાર જીવવાથી જીવનની ગાડી ઉથલી પડે છે.
જીવનની ગાડીને મુક્તિધામ પહોંચાડવી હોય તો વૃત્તિઓ અને વિકારોને મર્યાદામાં રાખો. વિષય અને કષાયે ક્યાંય ભાંગફેડ તો નથી કરીને તેની ચોકસાઈ કરે, અને ગુરુની આજ્ઞા પ્રમાણે જીવે જાવ.
૮૩
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
૪૭ જ પડખે
lilu
પંખે કુલસ્પીડમાં મૂક્યો છે, પણ હવા નથી આવતી. કેમ? તેનાં પાંખિયા ઉધા ફીટ થયા છે. ઊંધા પાંખિયાના કારણે તેની હવા ઉપર ફેંકાય છે.
પંખાનું કામ હવા આપવાનું છે એ ખરું, પરંતુ તેના પાંખિયા સીધા હશે તો સીધી હવા આવશે, ઊંધા હશે તો હવા ઊંધી વહી જશે. આમાં હવાનો કોઈ વાંક નથી. હવા તો છે ત્યાંની ત્યાં જ છે, પરંતુ પાંખિયા સીધા કે ઊંધા હોવાથી હવાને સાનુકૂળ અને પ્રતિકૂળ અનુભવ થાય છે.
માનવમનનું પણ એવું જ છે. મન કુ-વિચારો કરે છે તો તેને જિંદગીને કડ અનુભવ થાય છે. તે સંકુચિત વિચાર કરે તે દુનિયા તેને સ્વાર્થી અને ખરાબ જણાય છે.
એ જ માનવી સુવિચારો કરે છે તે જિંદગી તેને જીવવા જેવી લાગે છે. ઉદારતાથી વિચારે છે તો તેને ચારે બાજુ પ્રેમ, ઉદારતા અને મૈત્રી અનુભવવા મળે છે.
આથી હે ભાઈ તું તારી ભાવનાઓ બદલ. શુભ ભાવના ભાવ. મંગળ કામના કર અને જિંદગીને તને કોઈ ઓર જ અનુભવ થશે!
૮૪
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
તાર
જી
લાલ સાયકલ લઈને, ખાખી ગણવેશમાં ટપાલી તાર લઈને આવે છે.
તુમ્હારા તાર આયા હૈ.” ટપાલી બૂમ મારે છે.
તાર એટલે જરૂરનો તાકીદનો સંદેશો. એ તારમાં અશુભ સમાચાર પણ હોય અને શુભ સમાચાર પણ હોય. ખોલે ત્યારે ખબર પડે.
પરંતુ એક ક્ષણ માટે તે માનવીનું હૈયું ફફડી જ ઊઠે છે કે કંઈ અશુભ સમાચાર તો નહિ હોય ને ? આથી જ તાર કવરમાં આપવામાં આવે છે.
ખૂલ્લા તારમાં ભય છે, ગભરાટ છે. નબળા મનના માનવી માટે હાર્ટ ફેલ થઈ જવાનો પણ સંભવ છે.
મન પણ તાર જેવું છે. ખૂલ્લું મન ભયજનક છે. તેને વ્રત રૂપી કવરથી પેક કરવાની જરૂર છે. મનને વ્રતમાં પૂરે, નિયમથી બાંધે.
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯ ૪ ૫ કચર
[
S
સાયકલ ગમે તેટલી સારી હોય, મેટર ભલે ફોરેનથી ઈમ્પોર્ટ કરી હોય, જહાજ ભલે રશિયા કે અમેરિકાએ ભેટ આપ્યું હોય, બસ ભલે માત્ર દેશના સાધનોથી બનાવી હોય પણ – સાયકલમાં પંકચર પડે, ટાયરમાંથી હવા નીકળી જાય, જહાજમાં કાણું પડે તો?
ન સાયકલ ચાલી શકે છે, ન બસ-મોટર દેડી શકે છે, ન જહાજ આગળ તરી શકે છે.
એક નાનું સરખું પંકચર કે કાણું આવા તોતીંગ સાધનોને પણ નાકામયાબ બનાવી દે છે.
તે શું જીવનમાં વિષય અને કષાયના કાણું હોય તો એ શું નિર્ધારિત સ્થળે પહોંચી શકે ખરું ?
જીવન નાજુક છે. ગમે તે પળે કામ, ક્રોધ વગેરેથી તેમાં પંકચર પડી જ જાય છે. પણ માનવીની આ તે કેવી મૂર્ખામી અને અજ્ઞાન? મેટરનાં પંકરારને તે તુરત સમારે છે અને અનેક પંકચરથી, વિષય-કષાયથી કાણું બનેલાં જીવનને તે સમારતો જ નથી!
જીવનને તેજ દોડાવવું હોય તો તેમાં ક્યાંય પંકચર ન પડે તે માટે સાવધ રહો.
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૦ * આત્મા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“કાં છે. આત્મા? હેાય તે અમને અતાવે.” આવા પ્રશ્ન પૂછનારને આપણે સામે પ્રશ્ન પૂછીએ કે “વીજળીના બલ્બ સળગે છે તેા શું તેને પ્રકાશ પકડીને તમે બતાવી શકશે? કે લે! આ રહ્યો પ્રકાશ, જુએ.” પવનના અનુભવ થાય છે, પ્રકાશના અનુભવ થાય છે, મીઠાશના અનુભવ થાય છે. આથી જ પખાને પવન કહેવાની, અલ્મને પ્રકાશ કહેવાની, બરફી-પેંડાને મીઠાશ કહેવાની ભૂલ નથી કરતા.
આત્મા અરૂપી છે, તે અનુભવવા માટે છે. તે દેખાતા નથી. એમ તેા વીજળીના કરન્ટ પણ કયાં દેખાય છે? પણ એ કરન્ટને લીધે જ અલ્પ કે ટ્યુખ લાઈટ કે નાઈટ લેમ્પ સળગે છે.
આત્મા પણ દેહના અણુએ અણુમાં વ્યાપ્ત છે. પણ દેહને જ આપણે આત્મા માની લીધે છે. આથી આપણને આત્માને અનુભવ નથી થતા. થાય છે દેહનાં દુઃખ
અને દેહનાં સુખને અનુભવ.
અને દેહ નશ્વર છે : આથી ન માનવી સંપૂર્ણ સુખી છે, ન નિતાંતે દુ:ખી. સ'પૂર્ણ અને શાશ્વત સુખ આત્મામાં જ છે, તેના અનુભવ કરેા.
૭
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧ : કાગળ
આપણે કાગળ લખીએ છીએ તેા જેને કાગળ લખીએ છીએ તેનું નામ, સરનામું પૂરું... અને ખરાખર લખીએ છીએ.
પણ સરનામુ ચાક્કસ લખવાથી પતી નથી જતુ. ચેાગ્ય ટિકિટ પણ લગાડવી પડે છે અને તેને ટપાલપેટીમાં પણ નાંખવા પડે છે. તા જ એ પત્ર જેને લખાયા હાય છે તેને મળે છે.
જીવન પણ એક કાગળ છે. આ કાગળ પોસ્ટ કરવાના છે. કથાં કશે। ? સયમના એક્ષમાં,
પણ તે પહેલાં મુક્તિનું સરનામું બરાબર લખવું પડશે. નહિ તો રામ ટપાલી એ કાગળ કાંક ભળતે
સ્થાને જ આપી દેશે.
જીવનનાં કાગળ પર બરાબર મુક્તિનું સરનામુ લખે ટિકિટ લગાડો. ગુરુની હશે તેા તમારા કાગળ
૮૮
અને તેના પર ગુરુ રૂપી યાગ્ય ટિકિટ તમારા જીવન કાગળ પર ગેરવલ્લે નહિ જાય તેની ખાતરી રાખજો.
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર જ ગુલાબ
હ
'
-
ગુલાબને કાંટા લાગ્યા છે, કમળને કાદવ ચાલ્યો છે, ચંદનને સાપ વીંટળાયા છે, અને માનવ દુઃખથી ઘેરાયેલું છે.
માનવ દુઃખથી રડે છે, દુઃખ માટે ફરિયાદ કરે છે, દુખથી તે વિચલિત બની જાય છે.
પણ ગુલાબ કાંટા વચ્ચે ય હસે છે. કમળ કાદવ વચ્ચે પણ હરખાય છે. ચંદન સાપની ભીંસમાં પણ મિત વેરે છે. આ ત્રણે ય પ્રતિકૂળ સંજોગોમાં પણ સુવાસ રિલાવે છે. માનવી જ એક એવે છે જે દુઃખનાં રોદણાં ડે છે. દુ:ખમાં પોતાનો સ્વ-સ્વભાવ ભૂલી જાય છે. અને -ભાવમાં જીવે છે.
ગુલાબ કહે છે : “હું કાંટા પ્રત્યે ધ્યાન જ નથી આપતું. તમે બધા કહો છો કે મને કાંટા વળગેલા છે એટલે માની લઉં છું. મારું કામ સુવાસ ફેલાવવાનું છે. અને એ સિવાય બીજા કશાયનું મને ભાન નથી.'
પથી જ માનવી ગુલાબને ચૂંટે છે, કાંટાને નહિ.
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તેા કમળ જ,
ચિંતનની કેડી
આથી જ માનવી કાદવ તા ચૂંચે છે, પણ ચૂંટે છે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આથી જ માનવી સાપના ઝેરને ભેગું નથી કરતા, તે ચંદનના કાષ્ઠ જ એકઠાં કરે છે.
ફુલા સુવાસ રેલાવે છે. કુલા સદાય પ્રસન્ન હાય છે. તેમના ચહેરા પર હંમેશ સ્મિત હેાય છે. માનવી પણ પાતે હર પળે પ્રસન્ન રહે, બીજાને પણ પ્રસન્ન રાખે.
ફુલા માનવીને કહે છે: તમે તમારા હૈયાને સંયમની સુવાસથી સભર રાખેા.
ફુલા માનવીને કહે છેઃ તમારા જીવનમાં સુખ હાય કે દુ:ખ, સદાય હસતા રહેા. ન દુઃખાના રાદણાં રડા. ન સુખાનાં ખણુગાં ફૂંકા.
ફુલા કહે છે : અમે જાણીએ છીએ અમારે સાંજે મુરઝાઈ જવાનું છે. તમે પણ જાણેા કે તમારે એક દિવસ મરી જવાનું છે. તેા જીવનનાં અંતિમ શ્વાસ સુધી એવું જીવા કે મરા ત્યારે પણ તમારા જીવનથી સૌ મ્હેકી ઊઠે.
૯૦
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩ કાલસ
કેલો કાળ છે, હીરો સફેદ.
કેલસે સળગે છે, હો સળગતું નથી પણ ઝગમગે છે.
કોલસામાં આગ છે, તે બળે છે, બીજાને પણ બાળે છે. હીરામાં ચમક છે, તે ચમકે છે, બીજાને તે દેદીપ્યમાન બનાવે છે. કોલસાની કિંમત કડીની છે. હીરાની કિંમત હજારો-લાખની છે.
કોલસાનું સ્થાન સગડી કે ભઠ્ઠીમાં છે. હીરાનું સ્થાન માથાના મુગટમાં કે ગળાના હારમાં છે, આંગળીની વીંટીમાં પણ તેનું સ્થાન છે.
કોલસામાં કાર્બન છે, હીરામાં પણ કાર્બન છે. બંને કાર્બન તત્વના બનેલા છે. પરંતુ બંનેના રૂપ, રંગ અને આકારના કારણે બંનેના મેલ જુદા છે, બંનેના ઉપયોગ જુદા છે, બંનેનું ભિન્ન વ્યક્તિત્વ છે.
આ સંસારમાં સંત પણ છે અને શયતાન પણ છે. સજજન પણ છે અને દુર્જન પણ છે. સ્ત્રી હોય કે પુરુષ,
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રીમંત હાય કે ગરીબ, રૂપવાન હેસ કે કુરૂપ
સમાન જ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
નિર્બળ હાય કે અળવાન, બધાયમાં આત્મ તત્વ તા
જીવનને કાયલા જેવું કાળું બનાવવું કે હીરા જેવું ચમકદાર, માનવણવને કાયલા જેવા સસ્તા બનાવવા કે હીરા જેવા મૂલ્યવાન બનાવવા તે આપણા પોતાના જ હાથમાં છે.
જીવનને કેાલસા જેવું બનાવવુ હાય તા કાઈની મદદ કે કોઈના માર્ગદર્શનની જરૂર નથી. પણ હીરા જેવું જીવન જીવવા માટે સમ્યક્ માર્ગદર્શનની જરૂર છે.
હીરાઘસુ હીરાને ઘસે છે ત્યારે તેનામાં ચમક આવે છે. બજારમાં તેના ભાવ ખાલાય છે. જીવનને ગુરુના ચરણે સમપી દે, તમારા જીવનને તેમની પાસે કસાવા, તેમની પાસે આત્માની ચમક ઉઘડાવા.
આત્માને પ્રકાશવાન કરવા માટે આ જ એક ઉત્તમ માર્ગો છે. અને ગુરુ જ તેના ખરા ભામીયા છે.
૯૨.
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પક છે દેવતા
મ:/i% I.P.I I/IYI,
કોલસે કાળો છે તેથી તેની અવગણના ન કરશે. સાધક માટે તે એ સાધનાનું એક પ્રેરક પ્રતીક છે.
કેલસાને પોતાની કાળાશ નથી ગમતી. કાળું જીવન ને ગમે? સૌને ઉજળું જીવન પસંદ છે. પરંતુ પસંદગી કરવા માત્રથી કંઈ જીવન તેજોમય નથી બની જતું. એ માટે ઉગ્ર સાધનામાં શેકાવું પડે છે.
કોલસે પોતાની કાળાશ મટાવી દેવા શેકાય છે. પોતાના રોમેરોમને એ બાળે છે. આગના બળામાં એ પિતાનું જીવન મૂકે છે.
- આ યજ્ઞમાં તેની કાળાશ દૂર થઈ જાય છે. જેવી ગમે તેવી તલેખાઓ તેના અંગે અંગમાંથી ચમકે છે.
કોલસાનું સળગતું જીવન બીજાને હુંફ આપે છે, પ્રકાશ આપે છે. અને સ્વના જીવનને તે વિશુદ્ધ કરે છે. સાધનાની આગમાં કેલસ એવા હસતા ચહેરે જીવે છે કે એ આગ તેની કાળાશને સંપૂર્ણ ખત્મ કરી નાંખે છે. થોડા સમય પહેલાં જે કાળો કેલસ હોય છે તે સફેદ બની જાય છે.
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી અનંતાભવોથી આત્મા પર લાગેલા કર્મોના કાળા થરોને બાળવામાં આવે તે જ આત્મા તેનું મૂળ સૌન્દર્ય પામી શકે.
આ માટે જરૂર છે તપની, તપથી જીવનને સળગાવવું જોઈએ, જીવન જ્યારે તપથી તપી ઊઠે છે ત્યારે આત્મા વિશુદ્ધ બને છે.
તપના યજ્ઞમાં જીવનને હેમી દે, તપની પવિત્ર જવાળાઓમાં વાસનાઓ અને કામનાઓની કાળાશ બળીને ખાખ થઈ જશે, અને અંતે શુદ્ધાત્મા જ રહેશે.
યાદ રાખો : જ્યોત નથી તે પ્રકાશ નથી, તપ નથી તે જીવનની શુદ્ધિ નથી. આથી જ જીવનને તપમાં સતત તપાવે અને શુદ્ધ-બુદ્ધ આત્માને પામે.
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ક
૫૫ જ વિમાનનો
કેપ્ટન
વિમાનનો કેપ્ટન માઈક પરથી સૂચના આપે છે : કઈ પણ યાત્રી સીગરેટ ન પીએ – અને સીગરેટના તલબગારે પણ તેનું કહ્યું માની સીગરેટ પીવાનું બંધ કરે છે.
કેપ્ટન બીજી સૂચના આપે છે કે દરેક યાત્રી સીટના પટ્ટા બાંધી લે– અને વિમાનમાં પ્રવાસ કરતો દરેક યાત્રી તેનાં હુકમનું પાલન કરે છે.
વિમાનનો કેપ્ટન યાત્રિકોને માલિક નથી, તેમનો કેાઈ સર્વસત્તાધિશ સમ્રાટ નથી. છતાંય દરેક યાત્રિક કેપ્ટનની સૂચનાનું તુરત જ પાલન કરે છે.
કારણ યાત્રિકને શ્રદ્ધા છે કે કેપ્ટન જે કહે છે તેમાં તેનું હિત છે અને તેનું કહ્યું માનવાથી પિતાને જ્યાં પહોંચવાનું છે ત્યાં સહીસલામત તે પહોંચાડી દેશે.
સફર વિદેશની હોય કે દેશના એક ગામમાંથી બીજા ગામની. મુસાફર નક્કી કરીને જ સફરે ઉપડે છે કે પિતાને અમુક ગામ કે શહેરમાં પહોંચવાનું છે. આ
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચિંતનની કડી
માટે તે ખસ, ટ્રેન, વિમાન કે જહાજમાં પ્રવાસ કરે છે અને તે યાત્રાના નિયમાનું તેને પાલન કરવું પડે છે. અને તે શ્રદ્ધાથી નિયમ પાળે પણ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ જીવન પણ એક લાંબી સફ્ છે. કેાઈ નિશ્ચિત મુકામે પહેાંચવાનુ નક્કી ન કર્યું હાવાથી આત્મા અનંતા ભવથી ગમે તેમ ગમે ત્યાં ભટકી રહ્યો છે.
આત્મા માટે સુખમય, શાંતિમય અને આનદય એક જ મંઝિલ છે. અને તે છે મેાક્ષ.
સયમરૂપી વાહનમાં બેસવાથી આત્માને તે મેાક્ષ સુધી પહાંચાડે છે. પણ આ માટે ય સ`ચમના નિયમાનું શ્રદ્ધાથી પાલન કરવાની જરૂર તે છે જ,
તે પ્રથમ જીવનની મંઝિલ નક્કી કરશે. અને એ મ'ઝિલની સફર આરભા ત્યારે તેનાં નિયમ પાળવામાં સતત સાવધ અને સજાગ રહો.
*
૯૬
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬ જ વિમાન
વિમાન ગગનમાં ઠેઠ ઊંચાઈએ ઊડે છે. તેનું આ ઉન્નત ઉડ્ડયન એકાએક સિદ્ધ નથી થયેલું. જમીનથી ગગન સુધી પહોંચતા સુધી તે સાધનામાંથી પસાર થાય છે.
વિમાન રનવે ઉપર પ્રથમ દેડે છે. આ દેડ સહેતુક હોય છે. પંખાની મદદથી તે હવાને પાછળ ફેંકે છે. પાછળ કે કેલી હવાના “પ્રેશરથી તે ઊંચે ચડે છે.
વિમાન ઉપર ચડે છે ત્યારે વાદળાંને પાર કરીને ઉપર ચડતું તે પિતાની હવાઈપટ્ટીમાં આગળ ને આગળ પિતાના નિશ્ચિત સ્થાન તરફ ઊડતું રહે છે.
આ પ્રક્રિયામાંથી વિમાનને પસાર થવું જેટલું અનિવાર્ય છે તેટલું જ વિમાનની સાધન-સામગ્રી, તેનાં વિવિધ યંત્રે બરાબર હોય તે પણ અનિવાર્ય છે. વિમાનના એક પણ યંત્રમાં ખરાબી હોય તે તે કદાચ ઊડી શકે પરંતુ તેની સફર સહીસલામત જ રહેશે તેમ કહી શકાય નહિ.
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી મુક્તિની મંઝિલ પણ ઊંચે, અતિ ઊંચે, અનંત આકાશને પેલે પાર છે. ત્યાં પહોંચવા માટે સાધકે આ વિમાનની જેમ ઉડ્ડયન કરવાનું છે. સાધકે પણ આધ્યામિક ગગનમાં ઉડવાનું છે.
જીવનના રનવે પર મનના પંખા જેરથી ઘુમાવી વિષય-કષાયરૂપી હવાને બહાર છોડવાની છે. જીવનમાં વિવેક અને વૈરાગ્યનું પ્રેશર લાવવાનું છે.
વિવેક અને વિરાગ્યનું પ્રેશર મળતાં જ આંતરિક જીવન ઊંચે ઊડવા લાગે છે. ઉડ્ડયનની વચમાં આવતાં પ્રલોભને અને અવરોધેમાંથી પાર થઈ ઊંચે ને ઊંચે સતત જતા જ રહેવાનું છે. અને જે એટલી ઊંચાઈએ પહોંચે છે તેને મુક્તિને ચક્કસ માગ આપોઆપ મળી જાય છે અને પછી તે સરળતાથી આ માર્ગે આગળ દેડે જાય છે.
પણ આ બધા પહેલાં જીવનની યંત્રસામગ્રીને બરાબર કરવાની અને રાખવાની જરૂર છે. વિચાર, વાણી અને વર્તનને શુદ્ધ અને સબળ રાખવા પડશે. અંતઃકરણને નિર્મળ અને નિર્વિકલ્પ બનાવવું પડશે.
અને જે અંતઃકરણ જ મલિન અને દૂષિત હશે તો પછી રનવે ઉપર પણ નહિ દેડી શકાય.
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭ જ ભવસાગર
સાગર માણસને અને માલ-સામાનને પેલે પાર પણ લઈ જાય છે અને તે બંનેને ડુબાડી પણ દે છે. આને આધાર માનવી કેવી રીતે સાગરનો ઉપયોગ કરે છે તેના પર છે.
માનવે એક લોખંડનું પતરું સાગરમાં ફેંકયું, પણ તે ડૂબી ગયું.
બીજી વાર તેણે એ જ પતરાંને બીજા અનેકવિધ પતરાં અને જરૂરી સામગ્રી સાથે વેલ્ડીંગ કરીને સાગરની ગોદમાં મૂકયું તો તે હંસગતિએ તરવા લાગ્યું.
આ શક્ય બન્યું એકત્વની પ્રાપ્તિથી. વેલ્ડીંગથી પતરાં સ્ટીમર બન્યાં. તે પોતે પણ તર્યા અને બીજાને પણ તેણે તાર્યા.
વીતરાગ ભગવંતોએ આવું એકત્વ સિદ્ધ કર્યું છે. દરેકમાં તે પિતાને આત્મા સંવેદે છે. આથી તે તરણતારક બન્યા છે.
ભવસાગરને પાર કરવા ઈચ્છતા મુમુક્ષુએ આવા તરણતારકનું શરણ સ્વીકારવું જોઈએ. વીતરાગનું શરણ સ્વીકારે છે તે કાળક્રમે આ ભવસાગર પાર કરે છે.
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
તે
૫૮ મુક્તિનો
કિનારો
*
*
*
*
વહાણની જેમ ચોક્કસતાથી ભવસાગરની એપ ખેડવી જોઈએ.
સાગરમાં વહાણ તરે છે. વહાણનો સઢ સીધે હોય તે વહાણ એક દિશામાં પ્રયાણ કરે છે. એ જ સઢ ઊંધે હોય તે તે ઉલ્ટી દિશામાં જાય છે.
વહાણમાં નાનું સરખું કાણું કે તિરાડ હોય તો તે વહાણ માટે જોખમકારક બની જાય છે. નાનું સરખું કાણું મેટા જહાજને પણ ડૂબાડી દે છે.
જીવનનું પણ તેવું જ છે. ખરાબ વિચારોથી જીવન ખરાબે ચડે છે. અને શુભ વિચારોથી તે સીધી ગતિએ ચાલે છે. શુભ અને મંગળ વિચારોથી તેની જીવનનાવ અધ્યાત્મ પંથ પર તેજ ગતિએ દોડે છે.
પણ આ સાથે જોઈ લેવું જરૂરી છે કે જીવનમાં કયાંય વિષયનાં છિદ્ર કે કષાયની તિરાડ તો નથી ને?
સંયમથી સુદઢ એવા વૈરાગ્યના સઢથી જીવનનાવ મુક્તિના કિનારે લાંગરે છે.
૧૦૦
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯ જ કારખાનું
જીવનને કારખાનું બનાવવું કે કાળખાનું તે સ્વયં માનવીના જ હાથની વાત છે. જો કે આમ તો માનવશરીર એક જીવંત, ધમધોકાર ધબકતું કારખાનું છે.
આજનો યુગ ઔદ્યોગિક છે. ઔદ્યોગિક યુગમાં કારખાનાનું ઘણું મહત્વ છે. કારખાનામાં થતાં વિવિધ માલના ઉત્પાદનથી રાષ્ટ્રની આબાદી વધે છે. આ કારખાનું તેના માલિકને ધનવાન બનાવે છે તે જ રીતે તેમાં કામ કરતાં હજારે કામદારે અને મજૂરોને પણ રેજી આપે છે.
આ જ કારખાનાંમાં ઉત્પાદન બંધ થઈ જાય તે તે કાળખાનું બની રહે છે. હડતાળમાં માલિક અને મજુરને તેમ જ રાષ્ટ્રને પણ નુકસાન થાય છે. ત્યારે આ જ કારખાનાં કાળખાનાં પણ બની રહે છે.
કેઈ શુભ કર્મનાં ઉદયથી આપણને પાંચ ઈન્દ્રિયોવાળું કારખાનું પ્રાપ્ત થયું છે. સૌભાગ્ય સમજવું જોઈએ કે પૂર્વકૃત પુણ્યથી આ કારખાનું આપણને અપ-ટુ-ડેટ મળ્યું છે.
૧૦૧
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી હાથ, પગ, આંખ, કાન, નાક, જીભ અને મન રૂપી સમૃદ્ધ યંત્રસામગ્રી મળી છે. કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને અંત:કરણના ત્રણ સુવ્યવસ્થિત કાર્યાલય પણ મળ્યા છે.
આવું સમૃદ્ધ કારખાનું વગર પાઘડીથી, ગુડવીલથી મળી જાય તેનું તો ભાગ્યે જ ઉઘડી જાય ને? પણ ઘણુંનું ભાગ્ય આવું સમૃદ્ધ કારખાનું પોતાને મળ્યું હોવા છતાં ય નથી ઉઘડ્યું.
કારખાનાનાં સંચા ટાઢાહીમ પડ્યા રહેવા દીધા છે. પડ્યા પડયા યંત્રો પણ કાટ ખાઈ જાય છે. ત્યારે એ કારખાનું કાટખાનું બની રહે છે. નથી તેમાં ઉત્પાદન થતું, નથી તેના માલિકને કંઈ રળી આપતું. ઉલટું તેનું ભાડું ચડે છે તે વધારામાં.
હાથ મળ્યા છે પણ એ હાથથી દાન નથી કર્યું. એ હાથથી કેઈનાં આંસુ નથી લૂછળ્યાં, એ હાથથી કોઈ પડેલાને ઊભા નથી કર્યા, કે એ હાથથી કેઈની સેવા નથી કરી.
પગ મળ્યા છે પણ એ પગથી કઈ તીર્થયાત્રા નથી કરી, ભગવાનના મંદિરે ગયા નથી, એ પગ ઉપર કઈ નિરાધારનો ભાર ઉપાડે નથી.
૧૦૨
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
આંખ મળી છે. પણ આંખથી ન પ્રભુનાં દર્શન કર્યા છે, ન સંતના, કે ન સાધુનાં. એ આંખથી કઈ શુભ કે મંગળ વાંચન પણ નથી કર્યું. આંખથી કે પ્રત્યે પ્રેમ કે કરુણાભાવ પણ નથી બતાવ્યો.
કાન મળ્યા છે પણ એ કાનથી કેઈ દુઃખી અને સંતપ્તની આપવીતી પણ નથી સાંભળી. ધર્મની વાણું પણ નથી સાંભળી. આફતમાં સપડાયેલાઓના બચાવે અને મદદના પોકારે પણ કાને નથી ધર્યા.
અંત:કરણ મળ્યું છે પણ એ અંતરથી કેઈનું હિત ચિંતવ્યું નથી. એ અંતરથી કેઈનાં સુખ જોઈ રાજીપો નથી અનુભવ્યો.
માનવશરીરનાં આ બધાં યંત્રો દ્વારા યમ, નિયમ, સંવેગ અને વૈરાગ્યનું ઉત્પાદન કરવાનું છે. કર્મેન્દ્રિયોથી સેવા અને સાધના કરવાના છે. જ્ઞાનેન્દ્રિયથી ઉત્પન્ન થયેલ આધ્યાત્મિક ઉત્પાદનનું યોગ્ય વિતરણ કરવાનું છે. અને આ બધાની કુશળ વ્યવસ્થા અને દેખરેખ અંત - કરણે સદાય રાખવાની છે.
૧૦૩
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
અંતઃકરણ જેટલું અને જેવું અપ્રમત્ત, સૈજાગ અને સુવ્યવસ્થિત અને યોજનાવાન હશે તેવું આ કર્મેન્દ્રિો અને જ્ઞાનેન્દ્રિયો ઉત્પાદન કરશે.
આ જ ઈન્દ્રિયેથી જે વિષય અને કષાનું જ સંવર્ધન થતું રહેતું હોય તે માનજે કે તમારું કારખાનું કાટખાનું છે, કાળખાનું છે. તેને તમારે કારખાનું અને તે પણ નફે રળી આપતું કારખાનું રાખવું હોય તો ઈન્દ્રિયો દ્વારા ત્રણેય પાળી ચલાવીને તેમાંથી સતત મિત્રી, પ્રમોદ, કરુણા, સંયમ અને વૈરાગ્ય વગેરેનું ઉત્પાદન થવા દે.
૧૪ For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦ જ ભોગી
અને
ગી
પોલીસ અને ઈન્સ્પેકટર – આ બંને પિલીસદળના સભ્ય છે. પણ બંનેના પદ અને પગાર ભિન્ન છે. બંનેની જવાબદારી પણ અલગ અલગ છે.
સાધક માટે આ ભિન્નતામાં અધ્યાત્મ રહેલું છે. પોલીસની બુદ્ધિ જાડી છે. ઈન્સ્પેકટરની બુદ્ધિ તેજ અને સૂક્ષમ
ભોગી જાડી બુદ્ધિથી જુવે છે. દેહ અને વસ્તુમાં તે સુખ શોધે છે. આ જાડી બુદ્ધિથી તે જીવતો હોવાથી તે સંગમાં આનંદ અને વિયેગમાં શેકની લાગણી અનુભવે છે.
પિોલીસ માત્ર શાંતિ અને વ્યવસ્થા જાળવવાનું કામ યંત્રવત્ કરે છે. ઈન્સ્પેકટર તેમાં વધુ ઊંડે ઉતરે છે. શાંતિ
ક્યાં જોખમાશે કે જોખમાઈ રહે છે તેને તે શેધે છે અને તેને તે ઉપાય કરે છે.
સાધક સદાય પ્રસન્ન અને સ્વસ્થ હોય છે. કારણ કે સુખ-દુઃખના નિમિત્તોને જાણે છે. સુખ કે દુઃખ વસ્તુ કે વ્યક્તિમાં નથી, વિચારમાં છે એવું તે સમજે છે.
આથી જ ભેગીના હાસ્ય કરતાં યેગીનું હાસ્ય વધુ આહલાદક અને પ્રેરક હોય છે.
૧૦૫
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લ
૬૧ ર પોલીસ
અને ગુરુ
પિોલીસ પણ નાગરિક છે. બીજા જે જ તે સામાન્ય માણસ છે. ગણવેશ જોઈને આપણે કહીએ છીએ કે આ પિોલીસ છે.
પોલીસ ગણવેશમાં હોય છે ત્યારે તે સત્તાનું પ્રતીક બની જાય છે. સામાન્ય માનવી, અરે! આ જ પોલીસ સાદા વેષમાં હેય તે તેને માત્ર પોતાનું જ પીઠબળ હોય છે. સ્વ-બચાવમાં પણ હાથ કે હથિયાર ઉગામતા તેને ભય લાગે છે કે રખેને કાયદાના હાથમાં પકડાઈ જઈશ તો?
પરંતુ ગણવેષધારી પોલીસને એવો ભય નથી હોતો. તેને શ્રદ્ધા હોય છે કે તે ફરજ માટે જે કંઈ પગલાં ભરે છે તેની પાછળ સત્તાનું પીઠબળ છે. સરકારને ટેકે છે. આથી જ પોલીસના અવાજમાં સત્તાને રણુક હોય છે.
પોલીસ સાથે કઈ ગમે તેમ નથી વર્તી શકતું. તેનું અપમાન કરતાં સે ગળણે ગળીને પાણી પીવું પડે છે. કારણ તેનું અપમાન એ સત્તાનું અપમાન છે. સરકાર સામે એ બળવે છે.
૧૦૬
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
પિોલીસ કાયદો અને વ્યવસ્થાનું માધ્યમ છે. આથી જ તેની સીટીના અવાજથી ભલભલા પ્રધાનને પણ પોતાની તેજ ગતિએ દોડતી મોટરને રોકવી પડે છે. પિોલીસને આ રૂવાબ તેના પદને અને પોષાકને આભારી છે.
પોલીસ સત્તાનું પ્રતીક છે તો ગુરુ પરમાત્માનું પ્રતીક છે. ગુરુ પોતે કંઈ નથી બેલતાં. પરમાત્મા સ્વયં તેમના દ્વારા બેલે છે.
ગુરુ સંસારની શાંતિ અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે. ગુરુના આદેશનું માન રાખો કે તેમની આજ્ઞાનું પાલન કરી જે માનવી વેગથી દોડતા મનના ઘોડાને અટકાવી દે તે માનવી મોટી હોનારતમાંથી બચી જાય છે.
ગુરુ પણ પરમાત્માની પ્રાપ્તિના માર્ગો બતાવે છે. “ ” “ધીમે જાવ” એવા સિગ્નલો આપી જનરૂપી વાહનને અને તેના ચાલક આત્માને યોગ્ય માર્ગદર્શન આપે છે.
ગુરુના ગુરુપદની પાછળી પરમાત્માની પ્રેરણા હોય છે. તેમના તેમને આશીર્વાદ હોય છે. ગુરુમાં પરમાત્મા જેઈને તેમનું જે શરણ સ્વીકારે છે તે શરણાગતને કયારેય અકરમાત નડતું નથી.
૧૦૭
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ર જ સાધના
સાધકને ત્રણ પ્રકારનાં બતાવ્યા છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ.
સાધકમાં પણ આવા ભેદભાવ કેમ? પણ આ ભેદભાવ સાધકના નથી. સાધનાની શક્તિ અને ગ્રાહકતાની તરતમતાને આ અનુક્રમ બતાવે છે.
તમે પેટ્રોલ પમ્પ જે હશે. ત્યાં પેટ્રોલ તે હોય જ છે. ઘાસલેટને ડબ્બા પણ હોય એમ માની લો.
હવે કહો, અચાનક આગ લાગે તો આગની ઝપટમાં સૌથી વધુ ઝડપી અને વધુ કેણું ઝડપાશે ?
જવાબ જાહેર અને અનુભવ પ્રત્યક્ષ છે. આગ પટેલને પ્રથમ પકડમાં લેશે. પછી ઘાસલેટ અને છેલ્લે પમ્પના ફર્નિચર વગેરેને.
સાધુ-સંત, જ્ઞાનીઓ અને ગુરુઓને ઉપદેશ બધા માણસોને જલ્દી અને જલદ રીતે નથી સ્પર્શતે. જેનું અંતર આદ્ર હોય છે, જે પાપભીરુ હોય છે, જે પોતાના જીવનને વધુ મંગળમય બનાવવા તલસે છે તેવા ઉત્તમ સાધકને ઉપદેશની અસર ઝડપી થાય છે.
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
ઉત્તમ સાધક જ્ઞાનીએ અને ગુરુઓના ઉપદેશને તરત ગ્રહણ કરે છે. ગુરુ આજ્ઞાને તે શિરાષાય કરે છે અને તે પ્રમાણે તે જીવવા લાગે છે.
બીજા પ્રકારનાં માણસાને ધર્મ પ્રત્યે રૂચિ હોય છે. ગુરુ પ્રત્યે આદર અને શ્રદ્ધા હાય છે, પર ́તુ તેમનુ મન ડામાડાળ હોય છે. ઘડી તે વાસના પાછળ દોડે છે, ઘડીક સાધના તરફ. આ ખેંચતાણુમાં ગુરુના ઉપદેશ તેને ઓછા કે માડેથી અસર કરે છે.
જ્યારે કેટલાક એવા પણ છે કે જેઓ “આ ભવ મીઠા તેા પરભવ કેાણે દીઠા” એવી મનેાવૃત્તિવાળા હાય છે, તેમને ભાગ-વિલાસમાં જ રસ હેાય છે. તેમાં જ તેઓ ગુલતાન હાય છે. ભગવાનને યાદ કરે છે પણ ક્યારેક કયારેક. ધમ સાધના કરે છે પણ કયારેક કયારેક. આવા માણસે। કનિષ્ઠ જિજ્ઞાસુઓની શ્રેણીમાં આવે છે.
ત્રણની શ્રેણી તમારી સમક્ષ છે. હવે તમે જ નક્કી કરી લે! તમે કેવા પ્રકારના જિજ્ઞાસુ કે સાધક છે.
૧૦૯
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩ જ આગ ને
આત્મા
તણખે હેચ કે ત, ન્યાત હોય કે જવાળા, વાળા હોય કે ચૂલો, ચૂલો હોય કે ચિતા, ચિતા હોય કે દવ. આ બધાયમાં આગનું તત્ત્વ સમાન છે. અગ્નિના આ વિવિધ સ્વરૂપમાં પ્રકાશનું તત્ત્વ એક છે.
કીડી હોય કે કુંજર, સ્ત્રી હોય કે પુરુષ, બાળક હોય કે વૃદ્ધ, સબળ હોય કે નિબળ-– કદ અને આકાર ગમે તેવા હોય, દરેકમાં આત્મ તત્વ સમાન છે. આત્માનું વિશુદ્ધ અને તેજોમય તત્ત્વ દરેકમાં સમાન છે.
અવ્યક્ત અને અદષ્ટ આ આત્મતત્ત્વને સાધક ઓળખી લે અને તેને સમુચિત ઉપયોગ કરી લે તે એ જ આત્મા પરમાત્મા બની રહે છે. જીવ શિવ બની જાય છે. સ્વ સિદ્ધ બને છે.
તણખ આગ પણ લગાડે છે. એ જ તણુએ જ્યોત બને તે અંધકારને દૂર કરે છે. ચૂલામાં તે સળગે છે તે તે રસેઈ બનાવે છે. ચિતામાં ભડભડ બળે છે તે દેહને ખાણ કરે છે અને મકાન કે જંગલમાં લાગે તે ભીષણ હોનારત સર્જે છે.
૧૧૦
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
અગ્નિના આ વિવિધ રૂપો હોવા છતાં ય તત્વ રૂપે વિચારનારને તે દરેકમાં અગ્નિ જ દેખાવાને. કારણ
ત કે જ્વાળા, ચૂલો કે ચિતામાં સળગે છે તે પ્રકાશ મૂળ સ્વરૂપે શુદ્ધ અગ્નિ છે.
આત્મા પણ સ્વયં શુદ્ધ અને પ્રકાશવાન છે. કાળા ધુમાડે દેખાય છે તે અશુદ્ધિએ બળે છે તેને રંગ છે, અગ્નિને નહિ. તે જ પ્રમાણે જીવનમાં જે મલિનતા અને દે છે તે બધા મનના છે, આત્માના નહિ.
સાધકે તપનો તેજ તણ પ્રગટાવી સાધનાના યામાં એ બધી અશુચિઓ અને અશુદ્ધિઓ, વિષય અને કષાયોને બાળી નાંખવાના છે અને શુદ્ધ તેજોમય આત્માને સાક્ષાત્કાર કરવાને છે.
૧૧૧
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
૬૪ જ દાતા
દાતાઓએ નદીના વહેતા જલપ્રવાહની જેમ દાન કરવું જોઈએ.
નદીને પ્રવાહ વહે છે ત્યારે તેના માર્ગમાં આવતા ખાડા અને ખાબોચિયાને પહેલા ભરે છે. એ પછી તે આગળ વધતું જાય છે.
શ્રીમતિએ પિતાની પાસેના ધનને પ્રવાહ વહેતે રાખવાનો છે. દાનના પ્રવાહમાં ધનને વહેતું રાખવું જોઈએ.
જેઓનાં જીવનમાં આર્થિક ખાડે છે તેવા જરૂરિયાતવાળાઓને દાતાઓએ સૌ પ્રથમ દાન આપી તેમને ખાડો ભરી દે જોઈ એ.
નદી હંમેશા વહેતી જ રહે છે. જ્યાં જ્યાં એનો પ્રવાહ વહે છે ત્યાં ત્યાંની જમીનને એ સમૃદ્ધ બનાવે છે.
શ્રીમંતોએ પણ પોતાના ધનને પ્રવાહ હંમેશ વહેતા રાખવું જોઈએ. આંગણે આવેલાને દાન કરી તેના જીવનને વધુ સમૃદ્ધ બનાવવું જોઈએ.
૧૧૨
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
સાગરમાં પુષ્કળ પાણી છે પરંતુ તે પાણી પી નથી શકાતું. નદીનું પાણી પી શકાય છે. તે મીઠુ` અને મધુર ડેાય છે.
જે દાન નથી કરતાં; જે પેાતાને મળેલા ધનના સર્વ્યય નથી કરતાં તેનુ ધન સાગર જેવું છે. તે
તિજોરીમાં જ ચમકે છે.
આથી જ ધનના સંગ્રહ ન કરી. ધનને હુંમેશાં વ્હેચતા રહેા, દાન કરતાં રહેા. છે તેમાંથી ઘેાડુ' થાડુ' પણ જરૂરતવાળાઓને આપતા રહેા. કારણ કે આપે છે તે પામે છે. વહેચે છે તે વિકસે છે.
૧૧૩
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫ : ઘાણીના
બળદ
ઘાણીના બળદ આખા દિવસ ચાલ ચાલ કરે છે. તે કેટલું ચાલ્યે! તેની ગણના કરીએ તેા રાજના એ કઈ કેટલા ય માઈલ ચાલતા હશે. પણ એ ચાલીને છેલ્લે જ્યાં પહેાંચતા હાય છે? જ્યાંથી ચાલવાનું શરૂ કર્યું. હાય ત્યાંના ત્યાં જ એ હાય છે. તેની ગતિ કયારેય પ્રગતિ ! અનતી. કારણ ?
ઘાણીના બળદ એક વર્તુળમાં જ ઘૂમે છે. ધાણીની આસપાસ ચારે માજુ ગાળ ગાળ ફર્યા કરે છે. મેાટાભાગનાં માણસા ઘાણીના ખળદની જેમ જ ઘૂસ્યા કરે છે.
તેનુ વર્તુળ માત્ર કુટુબ હાય છે ઘરે થી સવારે નીકળી એ દોડાદોડ કરે છે અને રાત્રે એ રૂ. ૪ આવે છે. ઘાણીના ખળદની આંખે પટ્ટી હાય છે. આંખ છે પણ તે જોતા નથી. માનવી પણ અજ્ઞાનની પટ્ટી ખાંધી રાતદિવસ શ્વાસભેર દોડવા જ કરે છે.
માનવી ઉઘાડી આંખે જુવે છે કે આ કાળી મજૂરી છે. થાકી જવાય એવી બધી દોડધામ છે. છતાંય અજ્ઞાનની પટ્ટી આંખ પર હાવાથી તેની દોડ કુટુબ પૂરતી જ રહે છે.
૧૧૪
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
પિતાના સંસારમાં જ તે જીવે છે. તે વિચારતો સુદ્ધાં પણ નથી કે હું શા માટે આ બધા માટે તૂટી મરું છું? મારા આ શ્રમ અને પરસેવાનું ફળ શું?
આંખ પર અજ્ઞાનની પટ્ટી બાંધેલી છે એથી જ માનવી ખાલી દેડધામ કરે છે. અજ્ઞાનનું આવરણ હટી જાય છે એ જ દોડતો માનવી છલાંગ મારે, અને થોડીક જ છલાંગોમાં તે પ્રગતિની સર્વોચ્ચ ટોચ પર પહોંચી જાય.
મુક્તિની ટોચે પહોંચવું હોય તે દોડે નહિ, સાધનાની ઊંચાઈએ છલાંગ મારે, અજ્ઞાનતાને ખંખેરી નાંખો. જીવનમાં જ્ઞાનને પ્રકાશ ઝળહળવા દો. જ્ઞાનથી દેડે, જ્ઞાનથી છલાંગ મારો.
૧૧૫
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬ કરેસનો
ઘોડા
ઘાણીનો બળદ આંખ પર પટ્ટી બાંધી ગળાકાર ઘૂમે છે. તે રેસને ઘડો મોટા મેદાનમાં ગળાકાર તેજ ગતિએ, ખૂલી આંખે દોડે છે.
રેસના શેખીન જુગારીઓ એ ઘોડા પર, ઘડાની તેજ ગતિ પર લાખોની હોડ બકે છે. લાખે હારે છે અને જીતે છે.
પણ રેસના ઘોડાના ફાળે શું આવે છે? સિવાય કે લાંબી દોડનો થાક. તેની પ્રગતિ તો કયાંય થતી નથી. ઘાણીનો બળદ અને રેસનો ઘેડે બંને જ્યાં હોય છે ત્યાંના ત્યાં જ રહે છે. રેસના ઘડાને તો સવારની વારેઘડીએ એડીઓને માર પણ સહન વો પડે છે. બળદને પણ માર અને ગાળ ખાવી પડે
ચકકર ઘાણીનું હોય કે રેપના ગેળ મેદાનનું, તેથી કોઈ ફરક પડતો નથી. માનવીનું પણ તેવું જ છે. તે પસા પાછળ દોડે કે પ્રતિષ્ઠા પાછળ, તેનાથી તેનો જીવનનિર્વાહ જ મેળવે છે. ઉદાત્ત અને ઉચ્ચ મુક્તિના ધ્યેયને તે ક્યારેય પામતો નથી.
૧૧૬
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭ :: કિલ્લેબંધી
પ્રાચીન નગરામાં કિલ્લાનું સ્થાન ઘણું મહત્ત્વનું હતું. દરેક રાજા પેાતાના નગરનું શત્રુથી રક્ષણ કરવા માટે નગર ફરતા વિશાળ અને મજબૂત કિલ્લા બધાવતા હતા. એ કિલ્લા પર સુભટાના અખંડ રાત-દિવસ ચેાકીપહેરા રહેતા.
આજે નગરા છે પણ તેનાં રક્ષણની જવાખદારી રાષ્ટ્રીય શાસનની છે. દરેક રાષ્ટ્ર પેાતાની સરહદાની અડીખમ સભાળ રાખે છે. એક તસુ જમીનમાં પણ દુશ્મન દેશ ઘૂસી ન આવે તે માટે જગી, પાણી અને વ્યૂહાત્મક વ્યવસ્થા દરેક રાષ્ટ્રમાં જોવા મળે છે.
નગર કે રાષ્ટ્રના રક્ષણ માટે કિલ્લા અને સરહદી ચેાકીની જરૂર છે તેમ લાહીલુહાણ બનાવતાં આંતરિક શત્રુઓથી પણ જીવાતા જીવનનું સતત અને જાગ્રત રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે.
કામ, ક્રોધ, માન, માચા, લાભ, મત્સર, પ્રમાદ, માહ વગેરે અનેક શત્રુએ આપણા જીવનની વ્યવસ્થાને તાડી-ફાડી નાંખે છે. જીવનના સમ્રાટ આત્માં તા
૧૧૭
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિતનની કેડી હોય કે પ્રમાદમાં હોય ત્યારે આ શત્રુઓ જીવનના તમામ સીમાડાથી દોડી આવીને જીવનમાં અરાજકતા ફેલાવે છે. આ આંતરિક શત્રુઓ આત્માને ગુલામ બનાવી જીવનમાં મન ફાવે તેમ વર્તે છે અને જીવન બિસ્માર અને બરબાદ બની જાય છે.
આઝાદ રાષ્ટ્રને નાગરિક આઝાદી-પ્રિય જ હોય. જીવનને ગુલામીની જંજીરમાં ન બાંધે, ન વ્યસનોના ગુલામ બને. ન વાસનાના દાસ બનો. કષાયાના કેદી ન બને. પ્રમાદને પરાધીન ન થાવ. લેભથી લાચાર ન બને. માથાથી મજબૂર ન બનો.
તમારા જીવનને આઝાદ અને સ્વતંત્ર બનાવવું હોય તે આત્માનું સતત, સાવધ અને જગતપણે રક્ષણ કરે. અધ્યાત્મની એવી કિલ્લેબંધી કરો કે તેને દુગ અને દરવાજા, તેના ગુંબજે અને ગોખલા જોઈને જ શઓ છળી ઊઠે.
જીવનના તમામ ક્ષેત્રે, મનના તમામ તારંગા પર ચમ, નિયમ, સંયમ, સંવેગ, વૈરાગ્યની અડીખમ ચોકી ગોઠવે. અને તેને કાયમી હુકમ આપી રાખો કે શત્રુ દેખાય કે તરત જ તેને ઠાર કરે.
૧૧૮
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮ માખી
અને કૂતરો
મોટરના પડા પર એક માખી બેઠી હતી. તે મૂછો આમળીને કહી રહી હતીઃ “મોટર તો હું જ ચલાવું છું.”
ગામડાની એક ધૂળી શેરીમાંથી એક બળદગાડું ધીમી ગતિએ જઈ રહ્યું હતું. ગાડાની નીચે એક કૂતરું પણ ચાલી રહ્યું હતું. અક્કડ બની એ અડગ ડગલા ભરી રહ્યું હતું. તેનું કુલેલું નાક, ઊંચે ચડેલું કપાળ અને પહોળી આંખે કહી રહ્યા હતા : “ગાડાને ભાર હું જ વહન કરું છું.”
સંસારી માનવી કાં તો આવી માખી જેવો છે. અથવા તે ગાડા નીચે ચાલતા કૂતરા જે.
પેઢી પર બેઠે હોય છે ત્યારે તે એમ જ સમજતે હોય છે કે આ પેઢી હું જ ચલાવું છું.
ઘરે આવે છે ત્યારે તેને એ રૂવાબ હોય છે કે આખા કુટુંબને ભાર હું જ ઉપાડું છું,
સત્તા સંસ્થાની હોય કે રાજ્યની કે રાષ્ટ્રની. તેના પર પદસ્થ થયેલો માનવી એવી જ હવા ઊભી કરે છે કે
૧૧૯
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી હું નહિ હોઉં ત્યારે તમને ખબર પડશે, સૌભાગ્ય સમજે તમારા કે હું તમને મળ્યો છું.
આમ માનવું, આમ સમજવું એ અજ્ઞાન છે, મૂર્ખતા છે. દુનિયા આખીને ભયથી થથરાવી નાંખનાર નેપેલિયન પણ કેદ પકડાય છે. આખા કુટુંબને ભાર ઉપાડનારને પણ ક્યારેક તેને ભાર ઉપડાવ પડે છે.
કમની સત્તા અતિ પ્રબળ છે, તેના આગળ તીર્થકરોનું પણ નથી ચાલતું. કર્મ આગળ તે ચકવર્તીએ અને મહર્ષિએ પણ પામર છે, લાચાર છે.
ત્યારે અભિમાન લઈને ફરવું કે હું જ બધું હંકારું છું અને હું જ બધો ભાર ઉપાડું છું તે જીવનને આડે રસ્તે ચડાવી દેવા જેવું છે.
અને જ્યારે જીવન પોતે જ ક્ષણભંગુર છે ત્યારે અભિમાન શેનું રાખવાનું હોય? કારણ આજે રાખેલું અભિમાન ક્યારે ચકનાચૂર થઈ જશે તેની કોઈને જ ખબર નથી.
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૯ : ઈંટ
www.kobatirth.org
બનાવવુ' જોઈ એ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મસાધકે પેાતાના જીવનને પાકી ઇંટ જેવુ
મકાનના ચણતરમાં ઇંટોનુ સ્થાન મહત્ત્વનું છે. ઇંટેશન: આધાર પર મકાન સૈકાઓ સુધી ટકે છે. તત્ત્વની દૃષ્ટિએ વિચારીએ તેા ઇંટ મૂળની બનેલી છે. પણ ધૂળનું મકાન નથી ખનતું.
ધૂળ ઇંટ અને છે. આ માટે તે અનેકવિધ ચાતનાએમાંથી પસાર થાય છે. ઠંડા પાણીમાં ભીંજાય છે. પગ નીચે કચડાય છે. સળગતી જવાળાઓમાં શેકાય છે. તડકામાં તપે છે. ગધેડા ઉપર ભરબજારે તે હસતા મુખે એમે છે.
ધૂળ આ પ્રકારની આકરી કસેટીમાંથી પસાર થયા ખાદ્ય ઈંટ અને છે. આ ઇંટ પાકી હેાય છે, પરિપક્વ હાય છે. આવી પાકી ઈંટા જ મકાન, પૂલ, અંધ વગેરે નાની-માટી ઈમારતાના ભાર ઉપાડી શકે છે. મકાન, સસ્કૃતિના આધાર આવી પાકી ઇંટા પર છે.
૧૧૧
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી અનાદિકાળના ભવભ્રમણનાં કારણે માનવમાત્રમાં દે, ક્ષતિઓ, ત્રુટિઓ, નિબળતાઓ વગેરે હોય છે. અજ્ઞાન અને પ્રમાદના ધૂળિયા જીવનને સંસ્કાર અને ચારિત્ર્યથી પાકી ઈંટ જેવું બનાવવું જોઈએ. ભગવાનના નામસ્મરણથી અંતરને શુદ્ધ કરવું જોઈએ. તપથી અંતરને વિશુદ્ધ બનાવવું જોઈએ. ત્યાગ અને વૈરાગ્યથી તેને કસવું જોઈએ.
જીવનમાં સુખ આવે કે દુબ, પ્રિયનો વિયાગ થાય કે અપ્રિયને સંગ, સફળતા મળે કે નિષ્ફળતા, આવકાર મળે કે અપમાન– આ બધી જ પરિસ્થિતિમાં આત્મા વિચલિત ન બને, સુખમાં હરખાય નહિ અને દુઃખમાં રડે નહિ, બંને પરિસ્થિતિને પ્રસન્ન ચિત્તે વધારે ત્યારે સમજવું કે હવે જીવન પરિપકવ બન્યું છે. મુમુક્ષુ સાધકોએ તેમજ સફળતા ઈચ્છતા એ પણ પ્રયત્નપૂર્વક દરેક બાબતમાં જરૂરી પરિપક્વતા મેળવવી જોઈએ.
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦ છે રેતી
રેતી રેતી છે ત્યાં સુધી તેની ઝાઝી કિંમત નથી. રેતી જ્યાં સુધી વિખરાયેલી છે, વેરણ છેરણ છે ત્યાં સુધી એ કચડાતી રહે છે. પગ-પગની ઠેકર ખાતી રહે છે. કોઈ તેને ઉડાડે છે, ફેકે પણ છે.
એ જ રેતીના કણે ભેગા થાય છે, તેમાં પાણી, સમેન્ટ વગેરે ભળે છે ત્યારે એ જ રેતી એક તાકાત બને છે. તેની વેરવિખેર શક્તિઓ સાથે સીમેન્ટ વગેરે ભળતાં તે ઉપયોગી અને ઉપકારક બની રહે છે. તેવી રેતીથી ગગનચુંબી ઈમારત બને છે. મોટા મોટા પૂલ બને છે. જંગી બંધ બંધાય છે. આ પ્રભાવ છે રેતીના કણની એકતા. પિતાની છૂટી છવાઈ શક્તિઓને કેન્દ્રિત કરવાને.
જીવનવિકાસ માટે તેમ જ મુક્તિ મેળવવા માટે પણ પિતાનામાં રહેલી વિવિધ શક્તિઓને કેન્દ્રસ્થ કરવાની જરૂર છે. પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયમાં પ્રચંડ તાકાત રહેલી છે. પરંતુ પગ ચાલે છે. મંદિર ભણું અને હોઠ પર તલપ હોય છે મદીરાની. હાથમાં
૧૨૩
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
માળા હાય છે અને આંખમાં ઉભરાતા હેાય છે માનુનીએના વિવિધ રૂા. અંતરની દશા તે ગણી ચિત્રવિચિત્ર હાય છે.
આનાથી ય કે ક
ધ્યાનથી આત્મનિરીક્ષણ કરનાર જોઈ શકશે કે પેાતાની બધી જ વૃત્તિએ અને શક્તિ રેતીના કણ જેવી વેરિવખેર છે. જીવનમાં કાંચ વિચાર, વાણી અને વનની એકવાક્યતા નથી.
ધ્યેયમાં કેન્દ્રસ્થ
જીવનમાં સિદ્ધિ મેળવવા માટે આ બધી છૂટી છવાઈ શક્તિએ અને ક્ષમતાને આત્મામાં કરવાની જરૂર છે. આંખને પણ આત્મા અને અંતરને પણ આત્મા તરફ વાળેા. છવાઈ શક્તિઓને અધ્યાત્મમાં સ્થિર કરો. તાકાત અને સ્થિર મનથી જે વ્યક્તિ જીવનને અધ્યાત્મના રગે રગે છે તેને એક દિવસ અવશ્ય આત્માને સાક્ષાત્કાર થાય છે.
૧૪
For Private And Personal Use Only
ભણી વાળા
બધી જ છૂટી
આમ સગઠિત
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧
નળ અને
આમા
આત્મા પોતે જ પરમાત્મા છે. જીવ પિતે જ શિવ છે. સ્વ પિોતે જ સ્વયં સિદ્ધ છે. આ સનાતન સત્ય છે. પરંતુ અજ્ઞાન અને મોહના કારણે આ સત્યનો સ્વીકાર થતો નથી.
- ઘરમાં નળ છે. નળમાંથી પાણી આવે છે. સ્કૂલ બુદ્ધિના કારણે તેને નળના પાણી તરીકે ઓળખાવાય છે. વાસ્તવમાં જોઈએ તો નળના પાણી જેવું કંઈ નથી.
કારણ નળનું પાણી કઈ તળાવ-સરોવર-જળાશયમાંથી આવે છે. જળ નું શબ કોઈ બંધમાંથી આવે છે. બંધમાં પાણી નદીમાંથી આવે છે. નદીમાં પાણી વાદળામાંથી આવે છે. સમુદ્રનાં પાણીની વરાળ બને છે અને તે વરાળનાં વાદળ બને છે. વાદળ પર્વતે સાથે અથડાય છે અને પાણી બની તૂટે છે. તે પાછુ નદી બને છે.
નળનું પાણું સમુદ્રનું પાણી છે એવું કોઈ કહેતું નથી, માનતું નથી. વરસાદની વૈજ્ઞાનિક પ્રક્રિયાનું જ્ઞાન ન હોવાથી પાણીને ભેદ અને અભેદ સમજાતો નથી.
૧૨૫
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
અજ્ઞાનથી આપણે માનીએ છીએ કે શરીર એ જીવ છે. પરતુ શરીર જીવ નથી. જે જીવ છે, જે આત્મા છે તે બીજો જ છે. અને આ બીજે જે છે તે તેનાં મૂળ સ્વરૂપે પરમાત્મા છે.
આત્મામાં પરમાત્મા ગોપિત છે. વિવિધ કર્મોનાં આવરણ હેઠળ આત્મા ઢંકાઈ ગયો છે. તેનું અસલી રૂપ દષ્ટિગોચર નથી થતું.
જીવન મળ્યું છે તે આ અસલી સ્વરૂપને પામવા માટે. આથી શરીરને આત્મા ન માનો. શરીરની વૃત્તિઓ અને વ્યાપારને આત્માનાં સ્વભાવ ન સમજે.
વિવિધ કર્મોનાં આવરણને હટાવો અને તમને આત્માના સત્ય, સૌન્દર્યના દર્શન થશે. તેને, તમામ દુઃખ અને વેદનાઓને દૂર કરતે, એક અવર્ણનિય આનંદનો અનુભવ થશે.
૧૨૬
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે.
v
A TY
li
J,
૭૨ જ માનવતા
બજારમાં હજારે પ્રકારને માલ વેચાય છે. આ વેચાતા માલ ઉપર લેબલ પણ હોય છે. લેબલ વિના પણ ઘણે માલ વેચાય છે.
લેબલથી માલ ઓળખાય છે. લેબલથી ખરીદનાર સમજી શકે છે કે આ માલ અમુક છે અને અમુક કંપનીએ તે બનાવ્યો છે. લેબલ માલની ઓળખ કરાવે છે. પણ લેબલ પિતે માલ નથી.
જૈન ધર્મ, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ વગેરે ધર્મ નથી, એ બધા લેબલ છે. તેનાથી કહી શકાય છે અને ભેદ પાડી શકાય છે કે આ જૈન છે, તે હિન્દુ છે.
મહત્વ આ લેબલનું નથી. લેબલ તે માલને પાછળથી લાગે છે. પહેલાં તો માલ હોય છે. આ બધા ભિન્ન ભિન્ન લેબલવાળા ધર્મોની પહેલાં પણ એક તત્વ છે, તે છે માનવતા.
માલ લેબલ વિના પણ વેચાય છે, ખરીદાય છે. માનવ પણ આવા લેબલવાળા ધર્મ વિના જીવે છે.
૧૨૭
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
પરંતુ માલ ખરીદવાના સતાષ ત્યારે જ થાય છે કે જ્યારે માલ સાચા અને નક્કર હાય. બનાવટી માલ લેવાથી છેતરાયાનું દુઃખ થાય છે. પૈસા બગડી ગયાના ગુસ્સા ચડે છે.
વિવિધ લેખલવાળા ધર્મના અસલી માલ માનવતા છે. સધ્યા કરેા કે સામાયિક કરે, નમાજ પઢા કે પ્રાથના કરા એ બધાથી જીવનમાં માનવતાના વિકાસ કરવાના છે.
માનવતા એટલે મારા જેવા આત્મા છે તેવા જ આત્મા ખીજામાં છે. મને સુખ પ્રિય છે; દુ:ખ ગમતું નથી, તેમ બીજાને પણ સુખ પ્રિય છે અને દુ:ખ ગમતું નથી. આથી~~
હું એવી રીતે જીવું કે મારા કોઈને પણ દુઃખ ન થાય અને સૌને આનંદ મળે.
આવા આત્મભાવ, આવી માનવતા જે વિકસાવે છે તે ધર્મ છે. તેવા ધમ સૌએ આરાધવેા જોઇ એ.
૧૨૮
જીવન વ્યવહારથી સુખ-શાંતિ અને
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આધ્યાત્મિક-શ્રદ્ધા -સમજણ અને અનુ ભવનાં પાયાનાં સિદ્ધાંતો તટસ્થતા અને પ્રામાણિકતાપૂર્વક પીરસવા માટે કટીબદ્ધ Hડાયજેસ્ટ GO : પ્રકાશક : શ્રી અરૂણોદય ફાઉન્ડેશન - કોબા જિલ્લા-ગાંધીનગર-૩૮૨૦૦૯, ગુજરાત આજીવન સદસ્યતા ના રૂ. 401 ઉપરોક્ત સરનામે ભરી રસીદ પ્રાપ્ત કરી શકાય છે. કોબો અંક દરેક મહિનાની ૧૦મી તારીખે પ્રગટ થાય છે. આવરણ : સુહાસુ પ્રિન્ટેક પ્રા.લિ. 1 ફોન : 832570 For Private And Personal Use Only