________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ જ તોપ
S
efere/apps
માનવી આજે સાશંક બની ગયેલ છે. તેમાં તેને ધર્મગુરુઓ અને ધર્મશાસ્ત્ર વિષે પાર વિનાની શંકાઓ છે. આ શંકા સત્યની સુરંગ છે. સત્યને પામવા માટે જિજ્ઞાસા જોઈએ. આ જિજ્ઞાસા જેટલી તીવ્ર અને ઉત્કટ તેટલી તે આત્માની નજીક પહોંચાડે છે.
આ જિજ્ઞાસા દબાણનું – Pressureનું કામ કરે છે. વિજ્ઞાનયુગમાં આ જ પ્રેશરનું-દબાણનું ઘણું મહત્ત્વ છે. આત્મસાધક માટે તો આ દબાણ અનિવાર્ય છે.
તમે કદાચ તેપ જોઈ હશે, ન જોઈ હોય તો તેના વિષે સાંભળ્યું તે જરૂર હશે. આ તપમાંથી ગોળ છૂટે છે, તે દૂર સુધી ફેંકાય છે.
શું ગોળે સ્વયં દૂર ફેંકાય છે? ના, તપમાં ગોળ કે દારૂગેળે ભરી તેની પાછળ જરૂરી આગ લગાડવામાં આવે છે. આ આગથી તોપની અંદરનો દારૂગોળ ગેસ બને છે. આ ગેસ દબાણ કરે છે ગોળાને અને ગોળ દબાણથી દૂર સુધી ફેંકાય છે.
For Private And Personal Use Only