________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
આ ભટકતી અને વેડફાતી ઈન્દ્રિયોની તાકાતને બાંધી લેવામાં આવે – આંખને આત્મામાં સ્થિર કરવામાં આવે, કાનને ધર્મવાણીમાં પરોવી રાખવામાં આવે તો આ જ માનવભવને સમૃદ્ધ કરી દે. ઇન્દ્રિયને બાંધી દેવાથી તે અકલ્પ્ય પરિણામો પ્રદાન કરી શકે.
આજે સૌથી વધુ જરૂર છે ભટકતી વૃત્તિઓ અને વિચારે, કુંફાડા મારતી વાસનાઓ અને કામનાઓને બાંધવાની.
જે પિતાને પિતાના આત્મામાં બદ્ધ કરે છે તે અવશ્ય મુક્તિ પામે છે.
For Private And Personal Use Only