________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી જુઠ ના બક, એ માલિક ! એ ત્રણેયને તે જન્મ નથી આપ્યો. એમની જનેતા તે હું છું.”
માલિકની બુદ્ધિએ ત્રણેયને ખસેડીને ઝઘડામાં ઝુકાવ્યું.
ત્યાં આ બધાં જતિજોરી, નાણાં અને ઝવેરાત, ચાવી અને બુદ્ધિ–એક ખડખડાટ હાસ્યથી ચમકી ઊઠ્યા.
એ નવાગંતુકે પિતાનું હસવું માંડ રોકીને કહ્યું : લે, હું આ ચાલ્યા. તમે તમારે હવે ઝઘડે રાખે.”
એ ગયો અને માલિક ધબ દઈને ભેચ પર પછડાયો. તેનું લેહી થંભી ગયું અને આંખના ડેળા બહાર નીકળી આવ્યા.
એ જનાર આત્મા હતા.
કેવી કરુણતા છે! જગતના માનવીઓ પોતાના પ્રાણાધારને વિસરી ન જાણે કેવી કેવી બડાઈ હાંકે છે!
આથી જ કહેવાનું કે- આત્મા ગમે તે બધું જ ગયું.
For Private And Personal Use Only