________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪ ર રેગ
જે રેગ તેવી દવા, જેવી દવા તેવું પથ્ય. જેટલો જુનો રોગ તેટલો વધુ સમય દવાને ઉપયોગ. અને તેવું જ આકરું પથ્યપાલન.
જીવમાત્ર ભવરોગથી પીડાઈ રહ્યો છે. આજના શ્રીમંતની જેમ દરેક માનવી અનેક રોગોથી ઘેરાઈ ગયા છે.
તેને કેધને રાગ છે. તેને માનને રોગ છે. તેને માયાનો રોગ છે. તેને લેભનો રોગ છે. તેને વિષયનો વ્યાધિ છે.
આ રોગો રોગમાં નથી ગણાતા, માનવીનું આ તે કેવું ઘોર અજ્ઞાન ? - જીવને ભયાનક ભવરેગ લાગુ પાડનાર આ રોગો છે; વિષય-કષાયથી ચેપ પામેલા આ મહાગ છે.
૬૩
For Private And Personal Use Only