________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી પતંગ સાનુકૂળ પવનમાં જ ઊડે છે. જીવનની પતંગનું તેવું નથી, તે સાનુકૂળ અને પ્રતિકૂળ બંને સંજોગોમાં ઊડે છે.
જીવનની પતંગને જેટલે ભેગરૂપી દેર છેડશે તેટલી તે ઊડશે, પણ દરેક પતંગ કપાય છે તેમ જીવનની પતંગ પણ આયુષ્યકર્મ પૂરું થતાં એક દિવસ કપાય છે.
કાગળની પતંગ જમીન પર જ પાછી પટકાય છે. જીવનની પતંગ ધારો તો તેને ઊંચે ફેંકી શકાય છે.
આ માટે જરૂર છે ભેગેને ખત્મ કરવાની, કામનાઓનો નાશ કરવાની અને સાધનાના દેરથી તેને ઊંચે લઈ જવાની.
તૃષ્ણના દરથી જીવનની પતંગ જમીન પર પટકાશે, તપના દરથી જીવનની પતંગ સદાય આત્માના આકાશમાં ચગેલી રહેશે.
For Private And Personal Use Only