________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯ ૪ લક્ષ્ય
ક
માનવી ત્યારે ગુફામાં રહેતો હતો. એ યુગમાં તે ગોફણ વાપરતો હતો. એ જ માનવી જંગલમાં વસવા લાગ્યો, ત્યારે તેણે તીર-કામઠાં વાપરવા માંડ્યાં. એ પછી સમયના વહેતાં પ્રવાહ સાથે તેણે લક્ષ્યવેધના સાધને– શસ્ત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી. તેણે બંદૂક શેધી, રાયફલ શોધી, તપ અને મિસાઈલ્સ પણ શોધ્યાં.
ગેફણ હોય કે બંદક, તેપ હોય કે મિસાઈલ્સ, આ બધાં જ શસ્ત્રો લય પર તકાય છે. જેને મારવાના છે, વીંધવાના છે તેના પર તે મંડાય છે.
ફળ તેડવા માટે ફેંકાયેલ ગફણ ફળ પર તાકેલી ન હોય તે ફળ નથી તૂટતું. બંદૂક, તેપ, મિસાઈલસ પણ ત્યારે જ લક્ષ્યને વેધી શકે છે, જ્યારે તેનું નિશાન ચોક્કસ હોય છે. નિશાન ચોકકસ ન હોય તે આમાંથી એક પણ હથિયાર લક્ષ્યવેધ નથી કરી શકતું.
જડ પદાર્થો પ્રત્યે આટલો ચોક્કસ માનવી પોતાના જીવનના લક્ષ્ય પ્રત્યે કેટલો બેદરકાર રહે છે !
For Private And Personal Use Only