________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચિંતનની કડી
માટે તે ખસ, ટ્રેન, વિમાન કે જહાજમાં પ્રવાસ કરે છે અને તે યાત્રાના નિયમાનું તેને પાલન કરવું પડે છે. અને તે શ્રદ્ધાથી નિયમ પાળે પણ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ જીવન પણ એક લાંબી સફ્ છે. કેાઈ નિશ્ચિત મુકામે પહેાંચવાનુ નક્કી ન કર્યું હાવાથી આત્મા અનંતા ભવથી ગમે તેમ ગમે ત્યાં ભટકી રહ્યો છે.
આત્મા માટે સુખમય, શાંતિમય અને આનદય એક જ મંઝિલ છે. અને તે છે મેાક્ષ.
સયમરૂપી વાહનમાં બેસવાથી આત્માને તે મેાક્ષ સુધી પહાંચાડે છે. પણ આ માટે ય સ`ચમના નિયમાનું શ્રદ્ધાથી પાલન કરવાની જરૂર તે છે જ,
તે પ્રથમ જીવનની મંઝિલ નક્કી કરશે. અને એ મ'ઝિલની સફર આરભા ત્યારે તેનાં નિયમ પાળવામાં સતત સાવધ અને સજાગ રહો.
*
૯૬
For Private And Personal Use Only