________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ક
૫૫ જ વિમાનનો
કેપ્ટન
વિમાનનો કેપ્ટન માઈક પરથી સૂચના આપે છે : કઈ પણ યાત્રી સીગરેટ ન પીએ – અને સીગરેટના તલબગારે પણ તેનું કહ્યું માની સીગરેટ પીવાનું બંધ કરે છે.
કેપ્ટન બીજી સૂચના આપે છે કે દરેક યાત્રી સીટના પટ્ટા બાંધી લે– અને વિમાનમાં પ્રવાસ કરતો દરેક યાત્રી તેનાં હુકમનું પાલન કરે છે.
વિમાનનો કેપ્ટન યાત્રિકોને માલિક નથી, તેમનો કેાઈ સર્વસત્તાધિશ સમ્રાટ નથી. છતાંય દરેક યાત્રિક કેપ્ટનની સૂચનાનું તુરત જ પાલન કરે છે.
કારણ યાત્રિકને શ્રદ્ધા છે કે કેપ્ટન જે કહે છે તેમાં તેનું હિત છે અને તેનું કહ્યું માનવાથી પિતાને જ્યાં પહોંચવાનું છે ત્યાં સહીસલામત તે પહોંચાડી દેશે.
સફર વિદેશની હોય કે દેશના એક ગામમાંથી બીજા ગામની. મુસાફર નક્કી કરીને જ સફરે ઉપડે છે કે પિતાને અમુક ગામ કે શહેરમાં પહોંચવાનું છે. આ
For Private And Personal Use Only