________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ જ પાણું
પાણીને તમે ગ્લાસમાં ભરો. પાણીને તમે તપેલીમાં ભરે. પાણીને કથરેટમાં ભરે. પાને ઘામાં ભરો. વાસણે વાસણે પાણીનો આકાર બદલાઈ છે. શું આ આકા એ પાણીને મૂળ આકાર છે એમ કોઈ કહેશે ખરું? ના.
પાણીમાં લાલ રંગ નાખે, પાણી લાલ દેખાશે. પાણીમાં કેસરી રંગ નાંખે, પાણી કેસરી દેખાશે. જે રંગ ભેળવશે તેવું પાણી પીન દેખાશે. શુ પાર ને મૂળ રંગ હોય છે? ના,
આત્માના મૂળ નિરાકાર, નિરંજન, નિરાહાર, અરૂપ સ્વભાવને માનવી ભૂલી ગયા છે. આથી આત્માને લૌતિક પદાર્થોમાં રંગાયેલો જોઈ તે જ મિશ્રિત સ્વરૂપને આમાનું રૂપ અને સ્વભાવ માને છે.
પરિણામે જડમાં તે સુખ શોધે છે, અચેતનમાં તે આનંદ જુએ છે. પણ આ પાયાની ભૂલ છે.
આકાર અને રંગથી આત્માને દૂર કરે. આત્માનું અનંત સુખ અને અક્ષય શાંતિ પામશે.
For Private And Personal Use Only