________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
અધારાની ટેવ હશે તેા અધારામાં પણ સલામત ચાલી શકાશે. પરતુ અંતરમાં અધારુ' હશે, તેા ભવાભવ ભટકવું પડશે, ગબડવુ પડશે.
જો એરડામાં પ્રકાશ કરવા આપણે પ્રયત્ન કરીએ તે અંતરમાં પણ પ્રકાશ કરવાના પ્રયત્ન કરવા જરૂરી છે.
આ પ્રકાશ મેળવવા, આ વીજળી મેળવવા સાધુઆનાન્સ તાના અને શાસ્ત્રાના સંગ કરી.
૫૦
For Private And Personal Use Only