________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧ : કાગળ
આપણે કાગળ લખીએ છીએ તેા જેને કાગળ લખીએ છીએ તેનું નામ, સરનામું પૂરું... અને ખરાખર લખીએ છીએ.
પણ સરનામુ ચાક્કસ લખવાથી પતી નથી જતુ. ચેાગ્ય ટિકિટ પણ લગાડવી પડે છે અને તેને ટપાલપેટીમાં પણ નાંખવા પડે છે. તા જ એ પત્ર જેને લખાયા હાય છે તેને મળે છે.
જીવન પણ એક કાગળ છે. આ કાગળ પોસ્ટ કરવાના છે. કથાં કશે। ? સયમના એક્ષમાં,
પણ તે પહેલાં મુક્તિનું સરનામું બરાબર લખવું પડશે. નહિ તો રામ ટપાલી એ કાગળ કાંક ભળતે
સ્થાને જ આપી દેશે.
જીવનનાં કાગળ પર બરાબર મુક્તિનું સરનામુ લખે ટિકિટ લગાડો. ગુરુની હશે તેા તમારા કાગળ
૮૮
અને તેના પર ગુરુ રૂપી યાગ્ય ટિકિટ તમારા જીવન કાગળ પર ગેરવલ્લે નહિ જાય તેની ખાતરી રાખજો.
For Private And Personal Use Only